________________
ઃ કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯: ૨૧ : મહાન આચાર્યો પણ કરતા આવ્યા છે. સકળ- વસ્ત્રને રંગ ચઢાવ હોય તે પ્રથમ તેને શાસ્ત્રનું રહસ્ય કહે કે ચૌદપૂવને સાર કહે ધોઈને સ્વચ્છ કરવું જોઈએ. શુદ્ધ થયેલા વસ્ત્ર તે પણ આ નવકાર જ છે.
પર સુંદર રંગ થઈ શકે છે. તેમ દરેક ક્રિયાની અરિહંતનું સ્વરૂપ
આદિમાં પાપથી અને દોષથી મુકત થવા માટે
ઈરિયાવહિ પક્કિમવી જોઈએ, એ શિષ્ટ रागादि-दोषान् कर्मशत्रून् वा जयतीति जिनो,
સંપ્રદાય છે. ત્તિ ર અરિહૃત: જે રાગદ્વેષાદિ અઢાર ત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ દુષણે અથવા કમરૂપી શત્રુનો નાશ કરી વિજય ઈરિયાવહિ પડિકમ્યા વિના ક૯પે નહિ. મેલવે અને કર્મ થી મુકત થાય તે અરિહંત.
ઈરિયાપથ એટલે ચાલવાનો માર્ગ અથવા ઘાતી કર્મોનો ક્ષય વિના કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી પહેલાં ઘાતકમરૂપી શત્રુને નાશ
સાધુ-શ્રાવકને માગી. તેમાં પ્રવર્તતા થયેલા અને પછી તીર્થકર નામકર્મને ઉદય, એ બે
છે દેષથી મુક્ત થવાની ક્રિયા. મિચ્છા મિ દુક્કડં શબ્દ જેને હોય તે અરિત છે. કેવળજ્ઞાન પ્રાપ્ત
આંતરિક પશ્ચાત્તાપ સૂચક છે. અશક્ય પરિહારને કર્યા પછી અરિહંત જગના અને ધમને
આ લઈને કેઈપણ જીવને ત્રાસ ઉપજાવ્યે હય, તે ઉપદેશ આપી કમથી મુકત થવાને માગ
- સવે દુકૃત મિથ્યા થાઓ. અર્થાત્ એ દેષથી બતાવે છે, તીર્થની સ્થાપના કરે છે. એ રીતે હું મુક્ત થાઉં, એવી તેમાં ભાવના છે. ઉપદેશ વડે ભવ્ય જીવેને ઉપકારી અરિહંત જ મિચ્છા મિ દુકકડે એ શબ્દથી કમબંધનનું હોવાથી તથા સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર પણ દ્વાર બંધ થઈ જાય છે. અરિહંત હોવાથી ઉપકારકપણા વડે તેમનું ગ્રહણ પદ૩૪ ૧=૫૬૩૦૪૨=૧૧૨૬૦૪૩=૩૩૭૮૦ પ્રથમ પદે થાય છે.
*૩=૧૦૧૩૪૦૪૩=૩૦૪૦૨૦x૬=૧૮૨૪૧૨૦ વિનયનું ફળ
પ૬૩=જીવભેદ विणयाहिया विज्जा दिति फलं इहपरलोअम्मि ।
૧૦=અભિયાદિ ૧૦ પદ न फलंति विणयहीणा सस्साणि व तोयहिणाणि ।।
૨ રાગદ્વેષ વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આ લેક પર - ૩ કરવું, કરાવવું, અનમેદવું લેકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિદ્યા
૩ ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.
૬ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા. 'आयरियनमुकारा विज्जा मंता य सिज्जति ।'
અલ્પષથી પણ આત્માને મુકત કરવા જિનેશ્વરની ભકિતથી જેમ પૂર્વસંચિત કેટલે ઉપગ રાખવાની જરૂર છે, તે આ કમાં નાશ પામે છે, તેમ આચાર્યોના નમસ્કાર- ભેદ સૂચવે છે. ઉપગપૂર્વક આપેલા મિચ્છામિ વડે વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે. એ કારણે
દુક્કડથી આત્મા શુદ્ધ થાય, એમાં આશ્ચર્ય સૌ પ્રથમ-સુઓને વંદન, વિનય, વૈયાવચ્ચે
નથી. દરેક જીવ પર મૈત્રીભાવ કેળવવાને આ અને નમસ્કાર કરે જરૂરી છે. દરેક ક્રિયા
' શબ્દ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપે છે જે તે ગુરુવંદનપૂર્વક અને ગુરુ સાક્ષિએ કરવી જોઈએ.
સમજીને કરાય તે આંતરિક પરિણામની શુદ્ધિ ક્ષમાશ્રમણ-ક્ષમાપ્રધાન દશવિધ યતિધમને કરાવી શુભ ધ્યાન વડે ઘેરપાપને પણ એક પાળનાર તાનિરત સાધુ ભગવંત ગુરુસ્થાને છે. ક્ષણવારમાં વિનાશ કરી આપે છે સ્વચ્છ થયા