________________
,
જ ...* પર 3 છતાં આ રીતે દલિત જનતાની આજે ક્રુર મશ્કરી કરવામાં આવે છે. કહેવાય છે આજ સુવર્ણયુગ છે. વિકાસને યુગ છેપ્રગતિને યુગ છે.
આજના યુગને અને આજના અંધકારને આ રીતે બિરદાવનારાઓને આવતી કાલને ઇતિહાસકાર માફ કરશે કે નહિં? એ પ્રશ્ન બાજુ પર રાખીને વિચારીએ તે આપણા છે. રાષ્ટ્ર પર છેલ્લા પચ્ચીસ વર્ષમાં કઈપણ સમયે નહોતું આવ્યું તે કપરો કાળ આજે છે આવી પડે છે.
અને આ કપરા કાળમાંથી બચવાને જે કઈપણું રામબાણ ઉપાય હેય તે તે એકજ આ છે આપણા ધમને, આપણા વ્યવહારને આપણા સદાચારને અને આપણું સંસ્કારને આપણે નિષ્ઠાપૂર્વક વળગી રહીએ.
સત્વશીલ તો હંમેશા માનવજાતને બચાવતાં જ આવ્યા છે. આપણે જે મહાવિનાશમાંથી બચવું હોય તે આજના ગંદા રાજકારણ સામે ખુલી ઉપેક્ષા દર્શાવીને જ આપણે કેવળ ધર્મ અને સંસ્કૃતિનું જ અવલંબન ધારણ કરીએ.
આ એકજ નિભય અને સરલ માગ છે.
અને આ માગ વગર ભારતની જનતા કદી પણ જીવનનું સાચું સુખ પ્રાપ્ત કરી શકશે છે કે કેમ, એ એક પ્રશ્ન છે.
મા
છે
.
કેટલુંક અગત્યનું * સ્થળ સંકેચના કારણે કેટલાક લેખે રહી જવા પામ્યા છે તે હવે પછીના અંકમાં
પ્રથમ સ્થાન આપીશું. લેખકે અમને દરગુજર કરે. * મનીઓર્ડર કે પત્રવ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખવે. * હવે પછી દરેક અંક ૨૦ તારીખે પ્રગટ થશે.
નવા દશ ગ્રાહકે બનાવી આપનારને “કલ્યાણ એક વર્ષ ફ્રી મેકલીશું. * ટાઈટલ પેજ ઉપર માટે ફેટાઓ કે બ્લેકે સારા હોય તેજ મેકલવા. * લવાજમ પુરું થયે કાપલીથી તેમજ પિસ્ટકાર્ડથી ખબર આપવામાં આવે છે તે
લવાજમ મનીઓર્ડરથી જ મેકલી આપવું પડ્યું છે. જેથી વી. પી.ના દશ આના
બચી જશે અને અમારે સમય બચશે. * અહિંથી વી. પી. થયા પછી કેટલાક ગ્રાહકે વી. પી. પરત કરે છે પણ એથી
અમારા સમયનો અને પટેજને ખચ નાહક નકામો જાય છે. ક લેખક મહાશયએ કાગળની એકજ બાજુએ સારા અક્ષરે લખીને લેખો મોકલવા * “કલ્યાણનું આ અંકથી નવું વર્ષ શરૂ થાય છે. વાર્ષિક લવાજમ રૂ. ૫-૫૦
હવે દરેક અંક ૨૦મી એ રવાના થશે તે ૨૮મી તારીખ સુધી અંક ન મળે તે
તપાસ કરીને અમને જણાવવું. * “કલ્યાણની દરેક બાઈન્ડીંગ કરેલી ફાઈલના રૂા. ૫-૫૦ છે. ખર્ચ અલગ. શરૂઆતની
ત્રણ વર્ષની ફાઈલે મળતી નથી.
#
"
""
.
.......
.