SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ = ૮૦ અથશાસ્ત્રની ગુજરાતી કહેવત : (૧૦) સંપત જેવું સુખ નહીં, ને દેવા જેવું દુઃખ લેના; (૩) આંખમાં એક જ સમાય તે હિસાનહીં (૧૧) હામ હારી જનાર દેવાદાર “દેવાળું” બમાં પાઈ સમાય; () કામ ન રાખે કાચું, કાઢે છે, અને દેવાળિયો ” કહેવાય છે : ને નામે રાખ પાર્ક, (૫) ચેપડો તે વર્ષ દે(આપવાનું)ણને જે વાળી નાખે છે, તે સામે બોલે; (૬) દાટ્યા ભૂલે પણ લખ્યા ન ભૂલે, (૭) મેરું કૂંડાળું કરી દે છે તે “દેવાળિય. દાનત તેવી બરકત (૮) પાનું ફરે ને સોનું ઝરે; (૧) દલાલને દેવાળું નહીં, ને મસીદે ખાતર (૯) પાઈની ભૂલ પાછળ જઈનું દીવેલ (૧૦) નહીં; (૨) દેવાળિયાને દિવાળી ને વેપારીને હોળી; પોલે-પાને વહેવાર; (૧૧) મણમાં આઠ પાંચશે (૩) આભ ફાટયું ત્યાં થીગડું ક્યાં દેવું? (૪) રીની ભૂલ (૧૨) લખે દીકરા ખાતાવહી, એારડે લાખના તુટ્યા સેએ સંધાય નહીં; (૫) ફૂલણજી ગયે ને પરસાળ રહી (૧૩) રાતે સાલ્લે રાંડ, ફૂલ્યા અને વ્યાજમાં ડૂલ્યા; (૬) બાપ લાખ ને લઈ ગઈ પાશેર ખાંડ, (૧૪) લાખની પાણ; ચાળીસના, અને દીકરા વ્યાજમાં ડૂબે ! (૧૫) લઈને લખ, લખીને દે; (૧૬) સંભારીને - નામું લખે ને ઊંટે ચડીને ઊંઘે; (૧૭) હિસાબે વ્યાજ' સંબંધી નીચેની કહેવત અર્થ થાય તેમાં વાંકું બેલાય નહી; (૧૮) હિસાબ સૂચક છે : તે આરસી છે; (૧૯) હિસાબ સઉને, મઠ કાંગ (૧) એક રામે લંકા લીધી, તે બાર રામ ને ઘઉંને (૨૦) હિસાબ કેડીને ને બક્ષિસ શું ન કરે? (૨) દીકરો રળે ચાર પહેર, અને લાખની. વ્યાજ રળે આઠ પહોર, (૩) વ્યાજને ઘેડા ન વ્યાપારમાં લક્ષમી વસે છે એમ કહેવાય છે; પહોંચે; (૪) વ્યાજને વિસામે નહીં; (૫) વ્યા, પરંતુ એ લક્ષમી મેળવતાં, સાચવતાં અને પછી જમાં રાજ ડૂબે, (૬) વ્યાજ ભલભલાની લાજ તેને એગ્ય વિનિગ કરવામાં કેટકેટલે પરિશ્રમ, મુકાવે (૭) વ્યાજખેરના ઘરમાં નાણું નહીં અને તકેદારી, સચ્ચાઈ અને ઈમાનદારી રાખવાં પડે વાંઝિયાને ઘેર વહાણું નહીં. છે તે તો જે વેપાર કરતું હોય તે જ જાણે. (૨૨) હીસાબની ચોખવટ : ચેપડા એટલે ગુજરાતી સમાજના અંતરમાં ડોકિયું એ નાણુના આવક–ખર્ચનું દર્પણું છે. તેથી જ કરવા માટે, દષ્ટાંત તરીકે “અર્થશાસ્ત્રની કહેવતો” લક્ષમીપૂજનના જે, શારદાપૂજન . અથવા નું અહીં પરિશીલન કર્યું છે. વહીપૂજન “ કે ચેપડાપૂજન’ને ઉત્સવ, વર્ષને અંતે આવતી દિવાળીને દહાડે રાખવામાં આવ્યો છે. ચેપડામાં લખેલી શારદા-સરસ્વતીનું એ પૂજન છે. હિસાબ રાખવાથી ખર્ચનારની આંખ ઉઘડે છે; હિસાબ લખવાની ઝીણવટ એવી જોઈએ જેથી આખે વ્યવહાર સમય વીતતાં પણ પૂરેપૂરો દેહની ગુલામીમાં આત્માને અધઃપાત સાંભરી આવે. નામાના આધારથી જ લેણદેણાં સમાએલે છે. સમજી શકાય છે. જીવન એટલે શું? જન્મ અને મૃત્યુના આ હિસાબની ચેખવટ સંબંધી ગુજરાતીમાં એવારા વચ્ચે વહેતો ચેતન પ્રવાહ તો નહિ ? વધારેમાં વધારે કહેવત છે: પરાર્થે સર્વ સમર્પણ-એ માનવ જીવનને (૧) અભણના ભીંતે લીંટા; (૨) આગુસે મમ અને એ મને ગ્રહણ કરે એ માનવા લિખના, પીએસે દેના ઉસમેં ઘટે તે મેરે સે ધમ. 1 ( અખંડ આનંદ)
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy