SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી ન વ કા ર થી ભવ પા૨ છે 20ષક શ્રી પ્રિયદર્શન કરો . આ શોને સકળ બનાવવામાં શ્રી નવકાર મહામંત્ર એ એક સબળ હથિયાર છે એ નવકાર મહામંત્રના પ્રબળ પ્રભાવે સિદ્ધિ પદને પામનારનું આ એક સુંદર કથાનક શ્રી પ્રિયદર્શને સુંદર ભાવવાહિ શૈલિમાં રજી કયુ" છે. આવા સુંદર કથાનક કલ્યાણના વાંચકો માટે રજુ કરતા રહેવાની નમ્ર વિનંતિ કરીએ છીએ, આધ્યાત્મિકતાની વસંત ત્યાં સદૈવ , તે યુવાન હતું, છતાં ઉમાદ તેનામાં દેખાતે ખીલેલી રહેતી. ત્યાંના રહેવાસીઓ નિરંતર એ જ ન હત; ઉષ્ણ લેહી તેની નાડીઓમાં વહી વસંતની મેજ માણતા અને જીવતરને અજ ન રહ્યું હતું છતાં ઉછુંખલતા કે કષાયેના ધમવાળતા. ધમાટથી તે પર હતો. જીવતર ઉજળું થાય તેવી માણેલી મેજ જ યુવાવસ્થામાં તેને જ્ઞાનપ્રૌઢતા અને આધ્યાઅભિનંદનીય બને, જીવતરને કામેશ બનાવી ત્મિક પ્રકાશ લાધ્યો. તવચિંતનમાં તે રસતરબોળ દેનારી મેજ-મહેફિલે તે સદૈવ ધિક્કારને પાત્ર ) બ. પિતાના પરિપકવ ચિંતનને તે પોતાના બને છે. * નિવૃત્તિકાળમાં મિત્રો સમક્ષ રજુ કરવા લાગ્યા. એ વસંતપુરમાં એક યુવાન રહેતું હતું. મિત્રને ક્ષેમંકરની શર્કરાસ્વાદુ અને હિતતેનું નામ હતું ક્ષેમંકર. બાલ્યકાળથી તેને જડને કારી વાણીએ આકર્ષ્યા. કોઈ દિવસ ક્ષેમકર પક્ષપાત ગમતે નહિ, એને તે ચેતનને ચેતાવ. સંસારની ભિષણતા અને સંયમની મધુરતા વાને જ નાદ લાગેલે. તત્ત્વજ્ઞાનને તે ખૂબ શોખીન વણવે છે. કોઈ દિવસ નવતોના રસથાળ હતે. ધમકથા કરવામાં તે તે થાતે જ નહિ. પિરસે છે, તે કોઈ દિ કમવાદના સહમસિદ્ધાં. તેને ખાવા કરતાં દેવું વધારે ગમતું. રમવા તેને રજુ કરે છે. કોઈ દિવસ નવકાર મંત્રના કરતાં ભણવામાં તેનું ચિત્ત અધિક ચેટતું. સારું અજબગજબ પ્રભાવે પ્રકાશે છે, તે કોઈ દિ સારૂં અને રૂડું રૂપાળું જાતે પહેરવા ઓઢવા આત્મતત્વના ઉત્થાનની ક્રમિક વિકાસ યોજના કરતાં સારૂં સારૂં અને રૂડું રૂપાળું જે જે મળે બતાવે છે તે કોઈ દિ પૂર્વકાલીન પરાક્રમી મહતે તે દેવ અને ગુરુને સમર્પણ કરવામાં તેને ષિઓના ગુણાનુવાદ કરે છે ! ખૂબ આનંદ ઉભરાતે. રોજ નિયમિત સામાયિકના સમયે અને બાલ્યકાળ આમ સાત્વિક્તા અને આધ્યા- પર્વતિથિએ પૌષધની નિવૃત્તિમાં તેની આસપાસ 'મિકતાથી ઘડાયે, અને ક્ષેમકર યુવાવસ્થાને સહધમી મિત્રેની મોટી ઠઠ જામે ! સ્વસ્થ પામ્યા. 'ચિત્ત, કરૂણારસિત હૃદયે અને હસતા મુખે એક મૂકે. કારણ કે પુણ્ય તો સંસારમાં દુન્યવી વધારનારૂં જે અનિષ્ટ છે તેનું વાસ્તવિક જ્ઞાન અનકલતા આપીને અટકી જાય છે. ઈષ્ટસંગ, તો ધર્મથી પ્રાપ્ત થાય છે, પરિણામે મોક્ષસુખને અનિષ્ટવિયેગ, સંપતિ, એશ્વય ભેગે પગના અનુકૂળ આત્માને પુરૂષાર્થ ધર્મની સહાયથી પ્રસાધને, તેમજ ભેગવવાની શકિત ઈત્યાદિ થાય છે, આ કારણે ધમ શબ્દને સુખની સાથે અવશ્ય આપે પણ આ બધા સુખ જેવા જણાતાં જોડવાને અંતર્ગત આજ મુખ્ય ઉદેશ છે. સુખાભાસમાં રહેલું સંસારના જન્મ-મરણને
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy