SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૬ સમાચાર-સાર : " વગેરે રાખી શ્રી જેશીંગલાલભાઈએ સમાજને આ નેમ વિહારમાં ભગવાનને બિરાજમાન કર્યા હતા સંસ્થાની ઉપગિતા જણાવી હતી. નવકારસી, પૂજા, પ્રભાવના, આંગી, રેશની ઇનામી મેળાવડો – થરાદ શ્રી ધનચંદ્ર વગેરે થયું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયનંદન સૂરિજી જૈન પાઠશાળાની પરીક્ષા રામચંદ્રભાઈ સૂરિશ્વરજી મહારાજ પધાર્યા હતા. ડી. શાહે લીધી હતી. તે અંગે એક ઈનામી પાલીતાણા આશાભવનમાં બિરાજતા મેળાવડો ૧-૩-૫ ના રોજ યોજવામાં આવ્ય મુનિરાજ શ્રી ગુણવિજયજી મ. ને સાડા છ હતો. આયંબિલની તપશ્ચર્યા પૂર્ણ થતાં શ્રી ઉત્તમલાલ મદ્રાસ – ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂ, લહમીચંદ દરફથી પૂજા–પ્રભાવના–આંગી-રેશની સંઘની પાઠશાળા દશ વર્ષથી ચાલે છે. તેને વગેરે થયું હતું. વાર્ષિક મેળાવડે શ્રીત્રાષભદાસજીજેનના પ્રમુખ પણ ૩૦૦૦૦૦૦ નીચે તા. ૮-૨-૫ત્ના રેજ જવામાં આવ્યું પ્રાચિન પ્રતિમાઓની જરૂર છે. હતા. મુંબઈ જેનધાર્મિક શિક્ષણ સંઘના અભ્યા- પીડવાડા સ્ટેશન ઉપર નવીન બંધાઈ રહેલા સક્રમ મુજબ પરીક્ષા લેવાઈ હતી. ૧૨૫ બાલક- દહેરાસરમાં પધરાવવા માટે નીચે પ્રમાણેની બાલિકાઓ પાઠશાળાને લાભ લે છે, રૂા. ૪૫૦ નાં - પ્રાચીન પ્રતિમાઓની ખાસ જરૂર છે. તે મલી નામાં વહેંચાયાં હતાં. શ્રી ચીમનલાલ કોઠારી શકે તેમ હોય તે નીચેના સ્થળે જણાવવા સેક્રેટરી છે અને જયંતિલાલ રતિલાલ બાવીશી વિનંતિ છે. ધાર્મિક શિક્ષક છે. - ૧ મૂલનાયકજી માટે શ્રી નેમિનાથ ભ. અભિનંદનઃ-ગોધરા સ્વ. કાંતિલાલ મગન ઉંચાઈ ૨૧ ઈચ. લાલનાં સુપુત્રી કુમારિકા બહેન સુશીલાબેન * ૨ બાજુ માટે શ્રી ચન્દ્રપ્રભુજી તથા મહાવીરસંયમ માગે જવાનાં હોવાથી તેઓને અભિનંદન આપવા તા. ર૭-૨-૫૯ ના દિને શેઠ સ્વામીજી અને ૧૯ ઈંચના. વાડીલાલ મગનલાલના પ્રમુખસ્થાને એક મેળાવડો ઉપરના માપ કરતાં જરા નાના–મેટા હોય જવામાં આવ્યું હતું. અભિનંદન પત્ર અપાયા તે પણ અમને ખબર આપશો. પછી શ્રી ઉમંગલાલ જે. શાહ ધામિક શિક્ષક શાહ રતનચંદ હીરાચંદ ને રૂ. ૧૫, જૈન પાઠશાળાને રૂા. ૧૧, અને મહિલા - પીંડવાડા (રાજસ્થાન) મંડળને રૂ. ૧૧, આપ્યા હતા. તા. ૨૮–૨–૫૯ ના શુભ દિને પૂ. મુનિરાજશ્રી કંચનવિજ્યજી ગેડી જોઈએ છે. મ. ના વરદ હસ્તે દીક્ષા અપાઈ હતી અને શ્રી સદ્દગુણશ્રીજી નામ રાખવામાં આવ્યું હતું. - અમદાવાદ નાગજી ભુદરની પળના જેને પ્રભુ પ્રવેશ મવા – ખાતે શ્રી શાંતિનાથ દહેરાસર માટે સંપૂર્ણ જવાબદારી સાથે ગોઠડી ભ. ના પ્રવેશને એક ભવ્ય વરઘોડો નિકા હતું. તરીકે કામ કરી શકે તેવા માણસની જરૂર છે. ૧૧ બળદની જેડીવાળા રથમાં ભગવાનને મલ યા લખે. બિરાજમાન કર્યા હતા એ વરઘેડાને જોવા માટે શાહ કેશવલાલ મુલચંદ જન-જૈનેતર હજારે માણસે ઉમટી પડયાં હતા. નાગજી ભુદરની પાળ, વરઘેડે ઉતરતાં મહુવા નિવાસી શેઠશ્રી હરખચંદ અમદાવાદ. વીરચંદ ગાંધીના વડીલ બધુ શ્રી શાંતિલાલભાઈએ . .
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy