SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ |ઃ પરઃ મનનીય પત્ર : ણમાં ઉદારતાની ખામી ગણાય. મને પાંચ આત્માની ચિંતા અહોનિશ કરવી, પરમાત્માના વરસ માલવામાં રહેવા માટે, બહુ આગ્રહ છે. શાસનને ઉપકાર ક્ષણે ક્ષણે યાદ કરે; વીતરાગની હાલ તે પાલીતાણાની યાત્રાની ભાવના હોવાથી આજ્ઞા હૈયામાં ધારણ કરવી, આશ્રવ ત્યજીને પાલીતાણું જવાનું થાય છે. પરંતુ રતલામવાળા સંવરભાવમાં આવવા પુરુષાર્થ કર, આરંભ એવા વળગ્યા છે કે કદાચ, ગુજરાતમાંથી પાછું અને પરિગ્રહના કંદામાંથી બચવાની ભાવના રતલામ ચોમાસા માટે આવવું પડે. હરઘડીયે રાખવી. ખાસ કરીને, ઈદેર–રતલામ, દેવાસ; રાજ જગતના જીના જીવન તરફ બહુ જેવાને ગઢ, મહીદપુર, મંદસોર આટલા ક્ષેત્રો ચાતુ $ બદલે પિતાના જીવન પ્રત્યે અધિક દષ્ટિપાત મસને લાયક છે. ગુજરાતથી બહુ છેટું નથી. - કર. આત્મા અને શરીર સાથેન, કુટુંબ સાથે, રતલામથી અમદાવાદ ૧૮૦ માઈલ છે. ધન સાથે સંબંધ કે છે, એની વિચારણા હાલમાં વિહારની ભાવના, આ પ્રમાણે છે. કરતા રહેવું. પંચમહાવ્રતધારી થવાની મને વૃત્તિ ક્ષણ ક્ષણ ચાલુ રાખવી. સંસારનો રસ ઘટે. અહીંથી મહા શુ, ૧ રવિવારે વિહાર કરી, અને મોક્ષનો પ્રેમ વધે એવા પુરુષાર્થમાં મહા શુ. ૩-૪ છોટા ઉદેપુર, મહા શુ. મગ્ન રહેવું. ૯-૧૦ ડભોઈ, મહા શુ. ૧૩-૧૪ વડોદરા, મહા વ. ૫-૬-૭ ખંભાત, મહા વ. ૧૩-૧૪ ધોલેરા, આવા ઉત્તમ પ્રયત્ન વડે, જીવ પિતાનું ફાગણ શુ. ૪-૫ વળા અને ફાગણ શુ. ૮ લગ- કલ્યાણ કરી શકે છે. પરમતારક પરમાત્માના ભગ પાલીતાણુ પહોંચવા ધારણા છે. ત્યાં શાસનની છાયાને અધિકાધિક લાભ લઈને ઉજવતેરશની યાત્રા અને ફાગણ ચોમાસી કર્યા બાદ લતા કેળવે, એજ શુભ આશીર્વાદ. બને તે ખરૂં. ૨૦૧૫ના પોષ વ. ૧૧ ભમવાર તા.૩-૨-૫૯ બાકી કાળ વિષમ છે. ધર્મક્રિયાની રુચિવાળા બહુ થોડા, ધર્મક્રિયા કરનારામાં પણ સમજપૂર્વક આમાથી પણે વસનારા બહુ થાડા, સાધુ જીવનમાં પણ અપ્રમત્તભાવ, સરળતા, ન્યાયદષ્ટિ, સંયમની તીવ્ર અભિલાષા, આગમના અભ્યાસની તાલાવેલી અને શાસનની સાચી હિતચિંતાવાળા થડા . આવા સંગે વચ્ચે આપણે આરાધના કરવાની છે. માર્ગ આ જ છે એમાં સંશય નથી, પણ પત્ર વ્યવહાર કે મનીઓર્ડર બહુજ સાચવીને ચાલવા જેવું છે. ધમક્રિયા છે કરતી વખતે રેપર ઉપર લખાતો ? અને તત્વજ્ઞાન બંનેને પચાવતા રહી, એમાં છે ગ્રાહક નંબર અવશ્ય લખવા ઉત્કર્ષ કરવા માટે જીવન અર્પણ કરી યેય રાખનાર આત્મા આ કાળમાં સાચી છત ૬ મહેરબાની કરવી. પામ્યા એમ ગણાશે. વિષયેના વેગથી બચવું, કષાયને જીતવા, વિરાગ્યની વૃદ્ધિ કરવી, તત્વજ્ઞાનની રુચિ વધારવી, is chesuesuesuesunescueuse و میوعیین ડક કછ ક
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy