SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પથિક' કે વ્યાધ ના મા ર્ગ ન ૭૭૭૭૭૩ આમકલ્યાણની સાધનાના સાધક મુમુક્ષુ આત્માઓને જીવનશુધિ માટે જે ચિંતનપયોગી વિચારણા ભવના ભાથા રૂપે ઉપયોગી છે. અહિં નિયમિત રજૂ થતી રહે છે, “ કલ્યાણના હજારો વાચકોએ આ વિભાગને બિરદાવ્યો છે. દર અકે આ વિભાગ નિયમિત પ્રસિદ્ધ થતો રહેશે. સવ કોઈ વાચકો આને અવશ્ય લાભ લે.” ભકિત. - શ્રી પંચપરમેષ્ઠિનું માત્ર કેરૂં જ્ઞાન તે ભક્તિ - જ્ઞાન સાધારણ છે, શ્રદ્ધા અસાધારણ છે, નથી, પણ તેમની પ્રત્યેની પ્રીતિ, બહમાન તે શ્રદ્ધા, સાધારણ છે, ભક્તિ અસાધારણ છે. લેડી ભક્તિ છે. પણ ભક્તિ ઘણા પાપેને નાશ કરે છે. સંસારનું કારણ કેવળ અજ્ઞાન નહિ પણ. - ભક્તિ એ માત્ર કિયા નથી પણ અર્પણ અભક્તિ છે. છે, સમર્પણ છે. જૈનધર્મની વિશિષ્ટતાઓ શ્રી નવકારમાં નમસ્કાર છે. નમસ્કારમાં ભક્તિ ૧ જૈનધર્મ દરેક વસ્તુને અનેક રીતે જૂએ છે. આ ભક્તિની વિદ્યુતુ વડે પાપકર્મોને નાશ છે જેમાં બે બાજુઓ મૂખ્ય છે. એક દ્રવ્યર્થ થાય છે. અને બીજે પયયાર્થ. “ગ” એવા માત્ર બે અક્ષરે પણ વિધાન છે, એ પણ ચિત્ત શુધિનું કારણ હોવાથી પૂર્વક સાંભળવામાં આવે તે અત્યંત પાપક્ષયને અધ્યાત્મ કહેવાય છે, જપથી પાપને અપહાર માટે થાય છે એમ ગસિદ્ધ મહાપુરૂષોએ થાય છે. કહેલું છે. ' - હાથની આંગળીઓ ઉપર કે માળા ઉપર, જે બે અક્ષરમાં આવી અચિજ્ય શક્તિ નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ સ્થિર કરીને રહેલી છે, તો શ્રી નવકાર મહામંત્રના અનેક તથા અંતરાત્માથી શત થઈને મંત્રના અક્ષરેને અરેનું તે કહેવું જ શું? - વિષે, અથને વિષે અને પ્રતિમાદિ આલંબનને | ગ” એવા માત્ર બે અક્ષરેને જ તેવા વિષે ચિત્તની વૃત્તિ પવવી. ચિત્તની વિપરીત, પ્રકારને તેને અર્થ ન જાણવા છતાં, શ્રદ્ધા- ગતિ થવા લાગે ત્યારે જપને ત્યાગ કરે. સંવેગાદિ શુધ્ધ ભાલ્લાસપૂર્વક અને બે હાથ વ્યાકુળ ચિત્ત વખતે જપનો ત્યાગ કરવાથી જોડવા પૂર્વક સાંભળવામાં આવે છે તે મિથ્યાત્વ- (અંદરથી અશાંત છતાં બહારથી શાંત આકારરૂપી મોહ આદિ અકુશલ કર્મનું અત્યંત નિમૂન માયાચારનો ત્યાગ થાય છે તથા વિશ્રાંતિ લેવાથી કરનાર થાય છે, એમ ગ જેમને સિદ્ધ થયો છે, જપમાં ફરીવાર સારી રીતે પ્રવૃત્તિ થાય છે. એવા શ્રી જિનેશ્વર ગણધરાદિ મહાપુરૂષોએ કહ્યું છે. એ રીતે શુદ્ધિની કામનાથી કરેલે ત્યાગ એ. | શ્રી નવકારના અક્ષરનું સામર્થ્ય તો અને અત્યાગ છે. ચિન્ય છે. વિધાનપૂર્વક એટલે બ્રહ્મચર્ય દેવપૂજાદિ (બે ઘડી આદિ) જેટલા કામ માટે પ્રતિજ્ઞા વિધિના પાલન પૂર્વક જો તેની આરાધના કર- લીધી હોય તેટલા કાળ પ્રમાણ જપ કરે, વામાં આવે તો સર્વ પાપકર્મોને ક્ષય થાય છે. પ્રતિજ્ઞા કરવાથી જપ સિવાયના કાળે પણ - પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફર- જપમાં મનવૃત્તિ કાયમ રહે છે, એમ બુદ્ધ માવે છે, કે ધાર્મિક પુરૂષનું પ્રધાન લક્ષણ જપ પુરુષે કહે છે. (પરમેષ્ઠિ નમસ્કાર :
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy