________________
છે
liા
ઉમદા દૃષ્ટાંત
વિદ્યાસાગર તેની દુકાને ગયા. આવા મહાન ૧૮૬૫ની વાત છે, તે સમયે બે આનામાં પુરુષને એક સાધારણ માણસની દુકાને બેઠેલા આખું ભેજન મળી શકતું હતું.
જે રાહદારીઓ નવાઈ પામ્યા. તે માણસે હાથ શેઠ સાબ એક પૈસો આપ !” એક
ક, જેડી વિદ્યાસાગરને કહેવા માંડયું : “આપને
યાદ હશે કે આજથી દશ વર્ષ પહેલાં એક છોકરાએ દર્દભર્યા અવાજથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર *
ભીખારી છોકરે આપની પાસે પૈસે માંગવા પાસે આવી આજીજી કરી. “હું એકના બદલે
આવેલે અને આપે તેને એક રૂપિયે આપે બે પૈસા આપું તે તું શું કરે?” વિદ્યાસાગરે
હતે. તે ભીખારી કરે તે હું પતે. તમે પ્રશ્ન કર્યો.
આપેલા રૂપિયામાંથી આઠ આના મેં અને મારી હું એક પૈસાના મમરા લઉં અને બીજે
માએ જમવા પેટે ખચી નાખ્યા અને આઠ પૈસે મારી માને આપું.'
આનાની પરચુરણ વસ્તુઓ ખરીદી વેચવા નીકળે. એ પૌસાને બદલે તને બે આના આપું તે? એમ કરતાં આઠ આનામાંથી બીજા આઠ આના
તે એક આનામાં દાળભાત ખાઉં અને કમાયે. ધીમે ધીમે રૂ. ૫૦-૧૦૦ કમાયો, નાની એક આને મારી માને આપું.'
દુકાન ભાડે રાખી, થેડે માલ રોકડેથી અને છેડે “હું તને ચાર આના આપું તે?” ઉધાર મળવા લાગ્યું અને આજે આ દુકાન
; જેમાં આપનાં પગલાં થયાં છે તે ભાડે રાખી મહાશય, શા માટે મશ્કરી કરે છે
મારી પાસે લગભગ દશ હજાર રૂપિયા થઈ આપવું ન હોય ને....”
શક્યા. મારી સ્થિતિને બધે યશ આપના ફાળે નહિ ભાઈ! હું તારી મજાક નથી કરતે.
જાય છે.” તને ખાલી હાથે નહિ જવા દઉં. હું તને ચાર
આ સાંભળી બેઉની આંખે પ્રેમભીની બની. આના આપું તે તું શું કરે ?”
કયાં નિસ્વાર્થભાવે, પ્રસિદ્ધિની લાલસા બે આનામાં હું પેટ ભરી જમું. છેલ્લા વિનાની આ મદદ-સેવા અને કયાં આઠ દશ દિવસથી પેટ ભરી જમ્યો નથી. અને આજની પ્રસિદ્ધિ અર્થે થતી સેવા? બાકીના બે આના મારી માને આપું તે પણ પિટ ભરીને જમે.
ચાંલ્લો લેવાને નથી. લે ભાઈ લઈ જા આ રૂપિયે.” ઈશ્વરચંદ્ર હમણાં હમણાં આય કુટુંબ અને ધાર્મિક એક રૂપિયે આપે. તે લઈ, ખુશ થતે આશિ- પણ ત્રિીમાં એ છે કે ચાટ્ય લેવાનો વદ આપતે તે ચાલતે થયે.
નથી? “અર્થાત તે રિવાજા બંધ કરવું જરૂરી આ વાતને દશ વર્ષ વીત્યાં. એક દિવસ છે, એમ આડકતરૂં સૂચન કરે છે. ભારતીય વિદ્યાસાગર રસ્તે પસાર થતા હતા ત્યારે એક લગ્નવ્યવસ્થા અને સંસ્કારને ન માનનારા માણસે આવી વિનંતિ કરતાં કહ્યું: “પ્રભુ, લેકે ભલે એમ લખે, પરંતુ તેમાં માનનાર આપ મારી ગરીબની દુકાન પાવન કરે, વધુ લેકેથી એ કેમ લખાય? તેમ લખનાર એ નહિ તે પાંચ મીનીટ તે આપનાં પગલાં કરે.” ભૂલી જાય છે કે, ચાંલ્લે બંધ થાય છે, પરંતુ