________________
ઃ કલ્યાણ માર્ચ-એપ્રીલ: લ્પ૯ : ૧૧૩ ઉદ્ધાર કરે અને મને તારે. એવા વસુમતીનાં સન્માન પામેલી ચંદનાએ કેટલાક દિવસે થયા વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે- “મારે પછી વીર ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું અભિગ્રહ તે પૂરે થયે છે પરંતુ આ રોતી જાણીને ભગવંત પાસે જઈ તેમના હાથથી નથી એટલું અધુરું છે તેથી હું વહરીશ નહીં” ચારિત્ર લીધું અને ભગવાનના શિષ્યા થયા. તે એવું ધારી ભગવાન પાછા વળ્યા ત્યારે વસુમતી આ
આ ચંદના સાવી નજીકના ઉપાશ્રયમાં રહેલા અશ્રજળથી નેત્રને મલિન કરી વિચારવા લાગી. “શ્રી સુસ્થિતાચાય” ને વંદન કરવા માટે તે મંદભાગિણી એવી મને ધિકકાર છે? મારાં ઘેર જાય છે.” ભગવાન પધાર્યા છતાં મારે ઉદ્ધાર કર્યા વિના આ પ્રમાણે તેનું સઘળું ચારિત્ર વૃદ્ધ પુરૂષ પાછા ગયા ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ હમકને (ભિક્ષુકને) કહી સંભળાવ્યું તેથી આનંદિત થયેલે જઈ પાછા વળીને અડદની ભિક્ષા ગ્રહણ થયેલ ભિક્ષુક સાધુના ઉપાશ્રયે ગયે. આ ચંદના કરી તેથી વસુમતી આત હર્ષિત થઈ તેનાં નેત્ર સાધ્વીજી પણ ગુરૂને વાંદીને પોતાના ઉપાશ્રયે પ્રફુલિત થયાં તેની નીમરાજિ વિકસ્વર થઈ ગયા. ગુરુએ ભિક્ષુકને જે એટલે આ અને તે ભવસાગરને પાર પામી એમ પુરૂષ થડા વખતમાં સિદ્ધિ મેળવનાર છે.” માનવા લાગી.
એમ જ્ઞાન વડે જાણું તેમણે વિચાર્યું આ તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની ભિક્ષુકને ધર્મમાં જોડે જઈએ, એવું વિચારી બેડી પિતાની મેળે તુટી ગઈ. મસ્તક ઉપર શ્યામ તેને મિષ્ટ વચનથી બેલા, તેથી તે અતિ કેશપાશ વિસ્તૃત થયા. હાથનું બંધન તુટી ગયું હર્ષિત થઈ મનમાં વિચારવા લાગે કે- “ આ અને પાચ વ્યિ પ્રગટ થયાં. તે આ પ્રમાણે સાધુએ ઘણા દયાળુ છે. આલેક ને પરલેક -૧ સાડિચાર કેડ સોયાની વૃષ્ટિ થઈ. ૨ સુગંધિ બંનેમાં હિતકર આ માગ છે. પંચરંગી પુપની વૃષ્ટિ થઈ ૩ વચ્ચેની વૃષ્ટિ શ્રેય સધાય છે અને પરલોકમાં સ્વગદિનાં થઈ, ૪ સુગંધિજળની વૃષ્ટિ થઈ, ૫ અહી સુખ મળે છે.” એવું વિચારી તે ભિક્ષુકે ગુરૂ દાન અહેદાનમ એ પ્રમાણે આકાશમાં દેવતા- પાસે દીક્ષા લીધી. ઓએ ઘષ કર્યો અને જય જયકાર થયે. ગુરૂએ પણ તેને પ્રવજ્યામાં દઢ કરવા માટે દેવતાઓએ વસુમતીને ચંદન જે શીતલ ઘણા સાધુઓની સાથે સાથ્વીના ઉપાશ્રયે મેકસ્વભાવ હોવાથી તેનું “ચંદના” એવું નામ આપ્યું. ત્યે. તે ક્રમકસાધુ આર્યા ચંદના સાઠવીના પ્રભુએ છ માસી તપનું પારણું કરીને અન્યત્ર ઉપાશ્રયે ગયે. બીજા સાધુઓ બહાર ઉભા રહ્યા વિહાર કર્યો.
અને ભિક્ષુક સાધુ એકલા ઉપાશ્રયની અંદર ગયા. - લોકેએ ચંદનાની ઘણી પ્રશંસા કરી. એ ચંદના સાધી નવા દીક્ષિત થયેલા. કુમક સાધુને વખતે શક્ર ઈ શતાનિક નૃપની સમીપે આવીને આવતા જોઈને તેમનાં સન્મુખ જઈ, આસન કહ્યું કે, “આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે આપ્યું, તેમનું સન્માન કર્યું અને બે હાથ કે જેણે સ્વગુણોથી “ચંદન” એવું બીજું નામ જોડી સામે ઉભા રહ્યા. હમક સાધુ વિચારવા મેળવેલું છે તેનું તારે યત્નથી રક્ષણ કરવું લાગ્યા કે- અહે! આ વેષને ધન્ય છે! જો કે આગળ ઉપર એ ધમને ઉઘાત કરનારી થશે હું નવ દીક્ષિત થયે છું છતાં આ પૂજ્ય એવા અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા ચંદના મને આટલું બધું માન આપે છે. એ થશે એ પ્રમાણે કહીને ઈંદ્ર દેવલેકમાં ગયા. વખતે તે ધર્મમાં દઢ થયે. આ ચંદનાએ - શતાનીક રાજાથી અને બીજા લેકેથી અતિ તેમને પૂછ્યું કે, “આપને અત્રે આવવાનું
પ્રયેાજન શું છે?” કુમકે કહ્યું કે તમારે
૧૫