Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 108
________________ { } } } } } djકલ્યાણને કથા વિભાગી . કલ્યાણયા વાચકો માટે આ વિભાગ ગતવર્ષથી શરૂ કરેલ છે. હાની હાની બોધક કથાઓ સાદી સરલ ભાષામાં સવજનને ગ્રહણ થાય તેવી રૌલીએ આ વિભાગમાં રજૂ કરવાને અમારા પ્રયત્ન છે. પૂ. વિદ્વાન મુનિવરેને તથા અન્યાન્ય પ્રધાથી લેખકને અમારો આગ્રહ છે છે. તેઓ પોતાની લેખિની દ્વારા જૈન કથા સાહિત્યના વિશાલ સાગરમાંથી વિણી વિણીને સદ્ધ પ્રધ, રસમય ટુંકી કથાઓ તૈયાર કરીને અમને મોકલાક. થાઓ શાસ્ત્રીય હોવી જોઇએ તેમજ ટુંકી. સાર૩રૂપ હેતુલક્ષી ધમકથાઓ રૂપે હોવી જોઈએ. ‘કલ્યાણને આ વિભાગ આશા છે કે સવકોઈને રસપ્રદ બેધક તથા પ્રેરણા રૂપ બનશે. સંપા ભિક્ષુક વંદનીય બને છે ઘણું જ સાધ્વીઓથી પરિવરેલા અને ઘણું રાજલે જબૂદીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા વંદાતા જોઈ તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. લેકેથી ભરપૂર કૌશામ્બી નામની નગરી છે. કથી તેથી તેણે પાસે ઉભેલા કઈ વૃદ્ધ પુરૂષને પૂછયું એક વખત બહુ સાધ્વીઓથી પરવારેલા શ્રાવકોથી કે-આ કોણ છે? ને કયાં જાય છે?” તે વૃદ્ધ પૂજાતા ને રાજા, સામંત, શેઠીઆઓ અને નગર પુરૂષે કહ્યું કે, હું કહું છું તે સ્થિરચિત્ત તું વાસીઓએ વાંદેલ એવા શ્રી વર્ધમાનસ્વામીના સાંભળ. પ્રથમ શિષ્યા આર્યાશ્રી ચંદનબાલા કૌશામ્બી ચંપાનગરીમાં દધિવાહન નામને રાજા હતે. નગરીના ચેકમાં ઘણું માણસની સાથે જતા તેને અતિ રૂ૫ લાવણ્ય આદિ ગુણેથી યુક્ત, હતા તે સમયે કાકંદીપુરથી કઈ એક દરિદ્રી શીલથી અલંકૃત અને માતાપિતાને પ્રાણ કરતા આવ્યું હતું. તે અતિ દુર્બળ અને મલિન પણ વધારે પ્રિય એવી વસુમતી નામની પુત્રી શરીરવાળો હતો. તેના મુખ ઉપર અસંખ્ય હતી. એક દિવસ દધિવાહન રાજાને કાંઈ પણ માખીઓ બણબણાટ કરતી હતી અને કુટેલું કારણથી કૌશામ્બી નગરીના “શતાનીક રાજાની માટીનું વાસણ હાથમાં લઈને ઘરેઘર ભિક્ષા સાથે કલહ થયે. શતાનીક રાજાએ મોટું સૈન્ય અર્થે ભટકતે હતો તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી લઈ ચંપાનગરી ઉપર ચડાઈ કરી. દધિવાહન ચંદનબાળાને જોયાં તેથી તે વિસ્મિત થયે કે સૈન્ય એકઠું કરી પરિવાર સાથે સામો થયે. “આ શું કૌતુક છે? આટલા બધા લેકે શા માટે મોટું યુદ્ધ થવાથી ઘણું લેકે નાશ પામ્યા. ભેગા થયા છે એવું જાણી તે પણ કૌતુક પરિણામે દધિવાહનને પરાભવ થયો તેનું સૌન્ય જેવાને સાધ્વીજીની પાસે આવ્યું એટલે જેનું પણ નાશ પામ્યું. શત્રુના સૈન્ય નિર્ભયપણે ચંપામસ્તક લેચ કરાવેલું છે, જેણે સાંસારિક આસકિત નગરીને લૂટી રાજાનું અંતઃપુરપણ લટયું. તે ત્યજી દીધી છે, અને જેણે ભૂમિ પ્રદેશને પવિત્ર વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી કરેલ છે એવી શાંતમૂતિ આય ચંદનબાલાને જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા દ્વારા વધારા) 9"ભા .

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130