Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 111
________________ ૧૧૪ઃ કથા કલ્લોલિની વૃત્તાંત જાણવાને માટે ગુરૂએ મને અહીં મેક- મેં આ શું ચિંતવ્યું? અક્ષય સુખના દાતા લે છે. એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર શ્રીષભદેવસ્વામી પિતા કયાં અને માત્ર સંસાર કરી ઘણુ કાળ સુધી નિરતિચાર ચારિત્ર તેણે સુખનાહેતુભૂત ચઢ કયાં!વળી તાતની પૂજા કરવાથી પાયું ને સગતિગામી બન્યા. ચારિત્રને ચક્રની પૂજા થઈ ગઈ. એ પ્રમાણેને નિશ્ચય આ કે અદ્દભૂત પ્રભાવ છે. કરી મોટા આડંબરપૂર્વક પુત્ર મેહથી વિહળ અરિસા ભવનમાં કેવળજ્ઞાન બનેલા અષભ ! –ષભ! એ નામને જપ કરતા અધ્યા નગરીમાં શ્રી ઋષભદેવ સ્વામીના એવા પોતાના દાદી ‘મરુદેવા માતાને હાથી પુત્ર “ભરત” નામે ચક્રવતી થયા હતા. જ્યારે ઉપર બેસાડીને ભરતરાજા રાષભ સ્વામીને વંદન શ્રી ઋષભદેવ સ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે કરવા ચાલ્યા, વખતે પિતાના સો પુત્રોને પોત-પોતાના નામ- માર્ગમાં ભરતરાજે મરૂદેવામાતાને કહ્યું વાળા દેશે આપ્યા. “બાહુબલી' ને બહુલિ માતા ! તમે તમારા પુત્રની સમૃદ્ધિને જુઓ. દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને તમે મને હંમેશા કહેતા હતા કે—મારે પુત્ર ભરતને અયોધ્યા નગરીનું રાજય આપ્યું. વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ એક દિવસ ભારત રાજા સભામાં બેઠેલા છે તે તેની સંભાળ કરતું નથી. આ પ્રમાણે દરરોજ તે વખતે “ચમક અને સમક” નામના બે પુરૂષો મને ઠપકો આપતા હતા પણ હવે તમારા પુત્રનું વધામણું દેવાને સભાસ્થાનનાં મુખ્ય દ્વાર પાસે અશ્વય જુઓ.” આવ્યા, પ્રતિહારે ભરત રાજાને તેઓના એ અવસરે ચેસઠ સુદ્રોએ એકઠા થઈને આગમન અગેનું નિવેદન કર્યું એટલે ભરત નરેશ્વરે સમવસરણ રચ્યું. કડે દેવ-દેવીઓ એકઠા દ્વારપાળને આવવાનો આદેશ આપવાથી ચમક માન્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દથી ગગન અને સમક સભામાં આવ્યા. તેઓ બંને હાથ મંડળ ગાજી રહ્યું. જય જય શબ્દો સાથે ગીતજેડી આશીર્વાદપૂર્વક રાજાની સ્તુતિ કરી પછી ગાનપૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને માલતેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી, “હે દેવ! “પુરિમ કેશ રાગમાં દેશના આપવા લાગ્યા. તે વખતે તાલપુરના” શકી નામના ઉદ્યાનને વિષે શ્રી ઋષભ દેવ દુંદુભિના દેવની અને જય જયના શબ્દો દેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એ સાંભળીને મરૂદેવામાતા કહે છે, “આ કૌતુક શું વધામણું આપવા માટે હું આવ્યું છું? " છે? ભરતે કહ્યું “આ તમારા પુત્રનું એશ્વર્યા ત્યાર પછી સમકે કહ્યું કે “હે દેવ! એક છે.” મરૂદેવા માતા વિચારે છે “અહે! પુત્રે હજાર દેવતાઓથી સેવાયેલું અને કરે સૂર્ય આટલી બધી સમૃદ્ધિ મેળવી છે; એ પ્રમાણે જેવું પ્રકાશ આપતું ચક્ર રત્ન આયુદ્ધશાળામાં ઉત્કંઠાપૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમના ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે સેવકોનાં મુખથી બંને નેત્રના પહેલે ખુલ્લી ગયાં અને સર્વ મે વધામણી સાંભળીને ભરતરાજા અતિ પ્રત્યક્ષ જોયું. જેઈને વિચાર્યું કે “અહો ! આ પાપે પછી તેમને જીવિતપર્યત દેતાં અને ભેગ- ઋષભ આવું અશ્વયં ભગવે છે? પરંતુ એણે વતાં ખુટે નહિ એટલું ધન આપીને તે બન્નેનું મને એકવાર સંભારી પણ નથી. હું તો એક સન્માન કર્યું. હવે ભારત વિચાર કરવા લાગ્યા; હજાર વર્ષ પયત પુત્રમેહથી દુઃખી થઈ અને “મારે પ્રથમ કોને ઉત્સવ કરવો ઉચિત છે? પુત્રના મનમાં તે મેન્ડનું કિંચિત્ કારણ પણ કેવળજ્ઞાનને કે ચકને !' એ પ્રમાણે વિચાર જણાતું નથી. અહે! મેહની ચેષ્ટાને ધિક્કાર -કરતાં છું તેમણે ચિંતવ્યું, મને ધિકાર છે કે છે ! મેહાંધ માણસો કંઈ પણ જાણતા નથી.”

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130