Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 109
________________ ઃ ૧૧૨ : કથા ક્લોલિની : ક્ષુધાતુર થયેલી છે, એવી વસુમતીને તેણે દ ૨ના એરડામાં દીઠી. શેઠે દુઃાખત ચિત્તે વિચાર કર્યો કે અહા ! સ્ત્રીનું દુચ્ચરિત્ર કોઇપણ જાણતા નથી. કામ થી અંધ બનેલી મારી સ્ત્રીને ધિકકાર છે ! શેઠે વસુમતીને પૂછ્યું ‘ આ તારી શી દશા ?? વસુમતી ટોળામાંથી વિખુટી પડેલી હરિણીની માફક આમ તેમ નાસવા લાગી. તેને કોઇ પુરૂષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછુ વળ્યું. તેની સાથે વસુમતી પણ કૌશામ્બીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચાકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશામ્બી પુરવાસી ‘ધનાવહ' શેઠે તેણે જવાબ આપ્યા, સઘળેા દોષ મારા મૂલ્ય આપીને તેને ખરીદ કરી. તે તેને જોઈકના છે.' શેઠે તેને અ ંદરથી બહાર કાઢી અતિ હર્ષીિત થયા, અને પુત્રી તરીકે સ્વીકાર ઘરના ઉંમરા પાસે બેસાડીને કહ્યું ‘તું અહી કરી તેને પેાતાનાં ઘેર લઈ ગયે. એસ, એટલે હું એડી ભાંગવાને કાઇ લુહારને ખેલાવી લાવું. તેણે કહ્યું ‘ મને બહુ ભુખ લાગી છે તેથી કાંઇક ખાવાનુ આપેા.' તે વખતે ઘેાડાને માટે અડદ ખાફેલા હતા તે સુપડામાં એક ખુણામાં નાખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉંમરાની બહાર અને બીજો પગ ઉમરાની અંદર રાખીને એડી. પછી જેવામાં તે ખેાળામાં રહેલા સુપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે એવું બન્યું કે એકદા શેઠના પગ ધેતી વખતે વસુમતીને કેશપાસ ભૂમિપર પડતાં શેઠે તેને ઉ ંચા પકડી રાખ્યા તે જોઇ શેઠની ભાર્યા મૂલાએ મનની અ*દર વિચાર કર્યાં–આ સ્ત્રી અતિરૂપવતી અને સૌભાગ્યાદિ ગુણથી અલંકૃત છે. તેથી મારા સ્વામી તેનાં રૂપથી મેહિત થઇ જરૂર મારી અવગણના કરશે માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તે ઠીક. એક દિવસ શેઠ કાઇ કાને માટે અડારગામ ગયા ત્યારે ઘરે રહેલી મૂએ એ વસુમતીના કેશ મુંડાવી નાંખી, પગમાં બેડી નાંખી હાથને મજબૂત ખાંધી લઈ ગુપ્ત એરડામાં પૂરી. શેઠ ઘેર આવ્યા એટલે તેણે પેાતાની સ્ત્રીને પૂછ્યું; વસુમતી કયાં ગઇ છે ?” તેણે જવાબ આપ્યા, હું જાણતી નથી, તે કાંઈક ગઇ હશે સરળ બુદ્ધિ વાળા શેઠે વિચાર્યું કે તેમ હશે.’ એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા. ચેાથા દિવસે કેાઈ પાડેશીએ શેઠને પૂછ્યું; વસુમતી કયાં છે ?” તેના દુઃખે દુઃખીત થયેલા રે.ઠે કહ્યું; ‘હુ જાણતા નથી, પરંતુ તે કાંઈ ગયેલી છે.’ 4 છે, ત્યારે તેણે કહ્યું; ‘તમારી સ્ત્રીના મારથી માર્કે દ.કરતી એવી તેને કાઇક એરડામાં પૂરતા આજથી ચાથા દિવસ ઉપર મેં જોએલી તેથી તમારા ઘરમાં તપાસ કરી. શેઠે ઘરમાં તપાસ કરી એટલે જેના પગ એડીથી બંધાયેલા છે, જેના કેશ સુડી નાખેલા છે અને જે ઘણી સ્થપણે વિચરતા શ્રી મહાવીરસ્વામી ભગવાને પેાતાનાં કર્મોના ક્ષયને માટે એવા અભિગ્રડ કરેલા છે કે- રાજકન્યા હાય, માંથુ મુડાવેલુ હોય અને પગમાં બેડી નાંખેલી હોય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હોય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, જે એક ઉમરાની બહાર ને ખીજો પગ ઉંમરાની અંદર રાખીને બેઠેલી હોય ને રાતી હોય, તે એ પહેાર વીત્યા પછી સુપડાના ખુણામાં રહેલા અડદ જો મને વહેરાવે તે મારે વહેારવા. પગ એવા અભિગ્રહ કર્યોને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે શ્રી મહાવીર ભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા તે અવસરે કૌશામ્બી નગરીએ પધાર્યા. તે દરેક ઘેર પટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી. અનુક્રમે ભગવાન શેઠને ઘેર આવ્યા તેમને જોઇ વસુમતીએ પ્રભુને કહ્યું, ' ત્રિલેકના સ્વામી ! ભિક્ષાને માટે હાથ લાંબા કરીને મારા આ ભવ દુ:ખમાંથી. ધનાવડ

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130