________________
: કલ્યાણ : માર્ચ–એપ્રીલ ૧૫૯ : : ૧૯ :
જોઈએ. જે આપણે કરવું જોઈએ તે બીજે કઈ મોજ માણી શકે છે. કયારેક બાપના ગજવાના કરે છે તે આપણું જ કામ કરે છે, એવી ભાવ- પિસા ખૂટે છે. તેનાં રમકડાની ગાય ભાંગી પડે નાથી તેને સંપૂર્ણ સહાય પહોંચાડવી જોઈએ. છે, તેની રમકડાની સીટી વાગતી નથી, અને એ કંઈ નહીં, તે તેને દેવ તે ન જ કરી શકાય, કકળ કરી મૂકે છે. એ તે પોતાને જ વેષ કરવા જેવું નિંદ્ય કામ
મેટી ઉંમરે પણ માણસે બાળ-બુદ્ધિથી છે. સમાજનાં અને પરમાર્થનાં અનેક કાર્યો લેકેની આત્મવંચનાને પરિણામે મંદ બની
દોરવાતાં હોય છે. “અહિંસા પરમો ધર્મને
પોપટીયે જાપ જપનારાં લેકે મેજશોખ માટે જાય છે.
ચમકદાર રેશમી કપડાં પહેરે છે; ઉચ્ચ અને સારું કાર્ય કરનારે પણ તેના અભિમાનને તિલાંજલી આપવી જોઈએ. યશને ખાતર કે
મુલાયમ ચામડાનાં બુટ પહેરે છે; શરીર સુધા
રવા હેમપ્લેબીન, લીવર–એકસ્ટેટ, અથવા કોડકીતિને ખાતર સારું કામ કરનાર પોતાના ક્ષુદ્ર
લીવરની દવાઓ પીયે છે; બંગલાઓમાં કે અભિમાનને જ પિષે છે. સત્કાય જ સારું હોઈ
મોટામાં મોજ માણે છે; ત્યારે તેમને ભાગ્યેજ શકે. સત્ય ભલે મનુ દ્વારા સ્થાપિત થતું હોય પણ મનુષ્યની શકિતઓથી હરગીઝ નહીં. સત્યમાં
ખબર હોય છે કે તેમના ક્ષુદ્ર શેખ ખાતર
રેશમી કપડા માટે રેશમના લાખો કીડાઓને પિતામાં જ સ્થાપિત થવાનું અને બધાને માન્ય
ઉકળતા પાણીમાં નાખીને મારી નાખવામાં આવે થઈ જવાનું સામર્થ્ય છે. સત્ય પ્રગટ કરવામાં જ મહત્તા છે. તેને જબરીથી લાદવાની કંઈ જરૂર
છે; તેમનાં બૂટના ચામડાં મેળવવા માટે હજારે
છે ટારની કતલ કરવામાં આવે છે. તેમના નથી. અહિંસાથી સિદ્ધ થાય તે જ સત્ય. ધન્ય છે
આ દવાઓ માટે સેંકડે ઘડાઓ, બળદો, માછલાંઓ એને કે જે સત્ય પ્રગટ કરવાનું માધ્યમ બને છે. એ વાજિંત્ર છે, સત્ય બજેવૈ
કે ઇતર પ્રાણીઓનાં અસહ્ય કુરતાથી બલિદાન છે, સત્યના
લેવામાં આવે છે. તેમના બંગલા બંધાવવામાં કે વાજિંત્ર થવાની ભાગ્યરેખા ન હોય તેને પણ
મોટો ચલાવવામાં ખર્ચાતાં નાણું કાળી મજુરી સત્યનું સંગીત સાંભળવાનું ભાગ્ય તે મળેલું જ
કરનારાં લાખો મજુરના રક્તના શોષણનું ફળ છે. પ્રતિભાને છેષ છોડી તેનું સંગોપન કરવામાં જ
હોય છે. આવું તે તેમને નજરે દેખાતું નથી આપણે ખરે સ્વાર્થ કહે કે પરમાર્થ રહેલ છે.
: એટલે બાળકના જેટલા જ અજ્ઞાનથી તેઓ સાચું તે સોનું અને હું તે કેઈનું જ
જ મેજ ઉડાવ્યા રાખે છે. કયારેક તેમનાં રમકડાં નહીં, એ સદાચારને મહામૂલો મંત્ર છે.
કામ આપતાં નથી યા ધન લુપ્ત થાય છે, ત્યારે
તેઓ બાળકની પેઠે જ રોકકળ કરી મૂકે છે. ૨માં . બાળકને કઈ પૂછે કે, “પિસા ક્યાંથી આવે દેખીતી વસ્તુમાં જ સર્વસ્વ જનારાં આવાં છે?” તે તે બેધડક કહેશે કે, “બાપાના ગજ- લેકે જગતનાં રમકડાંઓનાં જ લટ હોય છે. વામાંથી તેને મન તે દેખાતું જગતજ સાચું ધન તેમને આ બધું ખરીદી આપે છે, એટલે છે. તે જુએ છે કે શાકભાજી માર્કેટમાંથી આવે તેઓ ધનનું મૂલ્ય આંકે છે અને ધનવાન થવાછે, અનાજ-કાપડ દુકાનમાંથી આવે છે, પાણી માંજ જીવનની બધી શક્તિઓ ખચે છે. નિધન નળમાંથી આવે છે અને દૂધ દૂધવાળે લાવે છે, માણસો પણ આજ પ્રકારના હોય છે; ફરક એ બધાને મેળવવાના પૈસા બાપાના ગજવામાંથી એટલેજ કે તેઓ ધનવાન થવા છતાં ધનવાન જ આવે છે. એની સમજ પેટ નથી પણ થઈ શક્યા હોતા નથી. પરિણામે કેટલાંક નિધન અધૂરી છે, એટલે કે એ રમકડાની દુનિયાની ધનવાનેથી અંજાઈ જઈ તેમના દાસાનુદાસ બની