Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 104
________________ * કાચાણ મર્થ_એપ્રીલ ૧૫૯ ૧૭ જુદું બની જાય છે, તેણે તે તેવા પ્રસંગે સર્વ સાંસારિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ તે ધમ. ચિત્તની ખૂબ જ પ્રસન્નતા જાળવવી અને શોકને શાનમાં મગ્ન થઈ જતું. રાત્રીના સમયે તે નિવારનારા કલ્યાણ અનુચ્છનોમાં ઓતપ્રોત મૌન ધારણ કરી કાઉસ્સગ ધ્યાનમાં મસ્ત રહેતા. બની જવું જોઈએ. વર્ષ પછી વર્ષ વીત્યાં, દિન પછી દિન ગય આભુનું જીવન સુધયુ, મૃત્ય મહોત્સવરૂપ બ્રહ્મસેનની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ધન-ધાન્યથી હાની થઈ. ' બન્યું અને પરલેક મહાસુખમય અને ! કહે આ બધાથી મારે શોક કરવો ! કે ખુશી અનભવવી ? કેવી કોયની વિચિત્રતા ! આધ્યાત્મિક્તાની બ્રહ્મસેનની આંખોને પિતાના ખેસના છેડેથી ઉચ્ચ સપાટીએ બિરાજેલા આત્માનું પણ ભૌતિક લુછી નાંખી સાધક્ષેમંકરે તેને પિતાની છાતી સરસે અધઃપતન સજાતાં વાર નહિ! ચ, બંને સાધમિક મિત્રોનું ત્યાં મધુર મીલન પરંતુ વધે નહિ! એ ઉરચ ભૂમિકાએ થઈ રહ્યું. થતું ભૌતિક પતન ચિત્તને પીડતું નથી, શાંતિને ધર્મચર્ચા જામી હતી, પ્રશાંત રસને સાગર હરતું નથી આસ્થાનમાં પાડતું નથી. હિલેળે ચઢયે હતે. ક્ષેમંકરની તસ્વમિમાંસામાં - બ્રહ્મસેન પૂર્ણ સ્વસ્થ હો, કર્મોના ઉદનું આબાલ ગોપાલ મુગ્ધ બન્યા હતા. ' એને પુરેપુરું ભાન હતું. તેણે વિચાર્યું. ત્યાં આકાશમાગે ઉદ્યોત થયો. જીવ! તું જરાય ચિંતાગ્રસ્ત ન થા; એક દિવ્ય વિભૂતિ પૃથ્વીપટપર અવતરી. ભૌતિક અપૂર્ણતાથી જ આત્મિક પૂર્ણતા પ્રાપ્ત એના કાને કનકનાં કુંડલ હતાં, મસ્તકે મેતી થાય છે. તું ધન-ધાન્યથી અપૂર્ણ બનતે જશે, મઢયો મુગટ હતે. શરીરે સેહામણાં વસ્ત્ર હતાં. તેમ તેમ આત્મિક જ્ઞાનાદિ સંપત્તિની નીકટ તેના મુખપર તેજસ્વિતા હતી, તેટલી જ થતે જઈશ! ભૌતિક ન્યૂનતામાં રખે તારી જાતને પ્રસન્નતા હતી, હૃદયમાં કઈ અગોચર આનંદ હતા. ઢીણભાગી માનતે! આમિક ખુમારીને સાબુત એ દેવકને દેવ હિતે, આભંકરનું એ રાખજે! અપૂર્ણતાને ભૂલી, પૂર્ણતા તરફનું આત્મત્વ હતું! એ આવ્યું અને ક્ષેમંકરના ચર * પ્રયાણ થઈ રહ્યું છે, તેને મહા આનંદ માણજે. ણેમાં ઝુક, તેના કોકીલ કંઠમાંથી રણકાર ઉઠો. એણે આત્માને તે નિરાશામાંથી ઉગારી લીધું. - “હે વડિલ બંધુ! તમેજ સાચા ભાઈ છો. ચિત્તની પ્રસન્નતાને અખંડ રાખી પરંતુ સાથે સાથે તમે જ મને પતનમાંથી ઉગાર્યો. અપૂર્વ ધામ કુટુંબના સભ્યને ખ્યાલ તેને કપાવી ગયે. આરાધના કરાવી મને દેવત્વ પમાડયું ! હું. તમારા કેટલા ગુણ ગાઉં ! તમે મારા જનમ પત્ની અને પુત્ર પરિવાર ભૌતિક–પતનમાં જનમના ગુરુ છે ! નાથ છે !...” ચિત્તની પ્રશાંતિ ન જાળવી શકે, એ હકિકતે આખી સભાએ આભકરને નિહાળે. સહ તેને વિચારગ્રસ્ત બનાવ્યું. કેઈને પ્રતીતિ થઈ કે “આશંકર મૃત્યુ બાદ કંગાલ પરિસ્થિતિમાં ગામ વચ્ચે વસવું દેવ થયે છે, ક્ષેમકરનું અવધિજ્ઞાન સારું છે. એને અસમાધિનું કારણ લાગ્યું. બ્રહ્મસેનને તે હવે અટલ શ્રધ્ધા થઈ ચૂકી. જગત એટલે ચમચક્ષુથી જોનારૂં! તેના ક્ષેમંકરની ભવ્ય જ્ઞાનપ્રતિભાએ અને જીવન તરફથી થતી અપકીર્તિને તેની વચ્ચે રહીને પાવિત્રે તેના હૃદયમાં સ્થાન જમાવ્યું. સહવી. એ પિતાની શકિત બહારનું લાગ્યું બ્રાસેનને ધર્મસાધનાના રૂડા પ્રતાપ દેખાયું અને તે વસંતપુર છેડી ગયો.. . , તેને જિનધમપર ગાઢ પ્રીતિ જામી. પૌષધવતમાં પણ, આધ્યાત્મિકતાની વસંત તેનાથી અળગી તે ઓતપ્રેત બનવા લાગે. ન હતી, અને તેની મસ્તીમાં દરિદ્રતાનું દુઃખ પર્વતિથિ આવે કે બ્રહ્મસેન પૌષધ ચૂકે નહિ. તે ભૂલી જતે, ભૂલાવી શક્ત!

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130