Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 102
________________ : કલ્યાણઃ માર્ચ-એપ્રીલ ઃ ૧૧૯ ઃ ૧૧: માંથી પાવનતાને પારસ સર્જાય. બાકી ભેગ- “હા. છ માસના અંતે આભુ આપણી વિલાસનાં કપડા ધેવામાં જ એ આરસના પથ્થ- આ માનવસૃષ્ટિમાંથી વિદાય લેશે, એને મારે રને વાપરીયે તો શિપી કેમ જ કહેવાઈએ? પુણ્યનું પાથેય બંધાવવું છે, એની પાસે રૂડી આણંકરની શ્રાવકજીવનની કરણી પ્રશંસનીય પોષધની આરાધના કરાવવાપૂર્વક મારે વિદાયહતી. પણ હજુ તેને આત્મશ્રેયનાં ઘણું પાન માન આપવું છે. ચઢવાના બાકી હતાં ! આત્મહિતના દ્રષ્ટા ક્ષેમ ક્ષેમકરને ગંભીર ઇવનિ સભામાં પ્રસરી. કરે લઘુબંધુને અલ્પાયુષ્ક જાણીને તુરત જ કહ્યું રહ્યો. “આભુ ! તું પૌષધ કર. તું જરાય આમહિ- કે અજબ ભ્રાતૃપ્રેમ! કેવી આત્મપ્રીતિ! તને ભૂલ મા.......... કેવી મોક્ષમાર્ગની પ્રભાવનાની લગની !” સહએકવાર કહ્યું, ભારપૂર્વક કહ્યું, કહ્યાજ કર્યું! ધમી શ્રાવકો અનુમોદન કરી રહ્યા. આજીમાં બેઠેલા ક્ષેમંકરના મિત્ર બ્રહ્મસેનને “પણ તમે શી રીતે જાણ્યું કે...” બ્રહ્મસેને આશ્ચર્ય થયું. પૂછયું. આશંકર સદેવ ધમકરણીમાં રત રહે છે. “હા ! તમારે સંશય કરવાની જરૂર નથી. પર્વતિથિએ પૌષધ પણ કરે છે. તે જ પૌષધ અત્યારે સભામાંજ તમારી સમક્ષ ધમકથા કરતાં કરવાનો આગ્રહ શા માટે કરે છે ? બ્રહ્મસેને કરતાં મને અવધિજ્ઞાન પ્રગટ થયું.' ક્ષેમંકરને જિજ્ઞાસાથી પૂછયું. અહ! નિષ્કામ અને નિમમભાવથી કરેલી બ્રહ્મસેન ! એ જે આરાધે છે, તે બિંદુ છે; ધર્મસાધનાને કેવો અજબ પ્રભાવ બ્રાસેનને સાગર જેટલું બાકી છે, એ તું કેમ ભૂલી જાય પ્રમોદભાવ પ્રગટી ઉઠશે. - પરભુવતુષ્ટિવિતા પરામાની ઉન્નતિ આબાદી પરંતુ, જે એ જ પૌષધ લઈને બેસશે જેને આપણું હૈયું હસી ઉઠવું જોઈએ ઉઠે તે તે ઘરસંસાર કેવી રીતે ચલાવશે?” આપણે પણ એ ઉન્નતિ અને આબાદીનાં શિખરો “બ્રહ્મસેન ! હું તે સમજું છું છતાં એને પર વિજય મેળવી શકીએ; સમજવું જોઈએ કે રેજ પૌષધને આગ્રહ કરૂં છે, તેમાં મહાન જ્યાં આપણું હૃદય હસી ઉઠે છે, તે આપણને રહસ્ય રહેલું છે. ગમે છે; અને આપણને જે ગમે છે, તેની પાછળ તે શું? બ્રહ્મસેનની જિજ્ઞાસા તીવ્ર બની. આપણા તન, મન અને ધનનાં સમર્પણ થાય જ છે. અને ગમતું પ્રાપ્ત કરાય છે. એનું આયુષ્ય હવે માત્ર છ મહિનાનું જ હવે, જે બીજામાં દોષ જોઈને, આપણને બાકી છે. એના નિરીક્ષણમાં અને પ્રગટીકરણમાં રસ આવે હૈ.... ભય લાનિ અને જિજ્ઞાસાપૂર્વક તે આપણે શું મેળવીયે? આબાદી નહિ પણ આખી સભા બેબાકળી બની ઉઠી. - બરબાદી! ઉન્નતિ નહિ પણ અવનતિ.. “છ માસના અંતે આશંકરનું મૃત્યુ ?' પણ પાછી બ્રહ્મસેનને શંકા ઉદ્ભવી-શ્રાવકને ભલે, સજન, ધામિક - અને મમતાભ અવધિજ્ઞાન હોઈ શકે !” પણ તે શંકાને હાલ તૂત આભુ અમારી વચ્ચેથી ચાલ્યા જશે? દબાવી દઈ, તેણે ક્ષેમકરને કહ્યું છ માસનું આયુષ્ય ક્ષેમંકરે શી રીતે જે તમારી વાત સત્ય હરશે, તે હું પર્વતિથિએ પૌષધની આરાધના કરવાનું છેડીસ ૧૪

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130