Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ પ્રતિદિન અવશ્ય કરવા લાયક સા મા યિ ક ની ક્રિયા પૂર પચાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર લેખાંક ૭ ] આત્મિક ગુણેને વિકાસ થતું રહે, એ ભાવ સમભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય સામાયિકની પ્રાપ્તિનું રહસ્ય છે. છે. જગતના સમસ્ત પદાર્થના મૂળ દ્રવ્યને સમ એટલે સમતા-સમભાવ, તેને “આય” વિચાર કરવામાં આવે અને વિનાશશીલ એવા એટલે લાભ, જે ક્રિયા કરવાથી સમતા-સમભાપર્યાયનું ગ્રહણ ન કરાય અથવા ભેદભાવ અને વની પ્રાપ્તિ થાય તે ક્રિયાને સામાયિક કહે છે. વિવેક બુધવડ પદાર્થના સ્વરૂપને ખ્યાલ કરી ‘સમતા ગંગા મગનતા ઊદાસીનતા જાત” મધ્યસ્થ ભાવવાળા રહેવાય, તે સામાયિક છે. સમતારૂપી ગંગામાં મગ્નતા થવાથી જે ઊદાસામાયિક એ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે, સીનતાભાવ પ્રાપ્ત થાય, તે ખરૂં સામાયિક છે. કારણ કે યથાથ સમભાવ તો જ્યારે આત્મ સવ પ્રાણીઓને વિષે સમતા, ઇદ્રિના સ્વરૂપ યથાર્થી પ્રગટ થાય, ત્યારે જ પ્રાપ્ત થાય , છે. જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ આત્માના મૂળગુણે - પાંચ વિષય પ્રત્યે સમતા, સર્વ પદાર્થો પ્રત્યે છે. તેની સાથે બીજા પણ અનંતગુણે બતાવ્યા એ સામાયિક છે. સમતા, અને સર્વ ચિત્તવૃત્તિઓ પ્રત્યે સમતા, છે. તેમાં સામાયિક એ પણ મુખ્ય છે. એ ગુણ પ્રાપ્ત થવાથી કર્મબંધ થતું અટકે છે. કારણ કે પ્રથમ નવકારનું સ્વરૂપ, કમબંધ થવાનું કારણ મમત્વભાવ છે, તેને એવી એક પણ બાબત આ સંસારમાં નથી સમત્વભાવવડે મૂળથી નાશ થાય છે. કે જેને સમાવેશ નવકાર મંત્રમાં ન થતો હોય. આવા ભવ્ય સામાયિકની પ્રાપ્તિ માટે પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જાણ્યું, તો શાસ્ત્રકારોએ દ્રવ્ય સામાયિકનો વિધિ દર્શાવ્યા છે. જગમાં બીજી કોઈ પણ બાબત જાણવાની રહી દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. જે જે દ્રવ્યક્રિયાઓ જતી નથી. સઘળાં તવે, દ્રવ્ય અને સિદ્ધાંત છે, તે દરેકની પાછળ ઉત્તમ ભાવનાઓ પંચ પરમેષ્ઠિના મૂળ સ્વરૂપમાં સમાઈ જાય રહેલી છે. સામાયિકનો સમાવેશ ચારિત્રમાં છે. સિદ્ધનું સ્વરૂપ સમજાય તે કમનું થાય છે અને ચારિત્ર તે રત્નત્રયીરૂપ ગુણ સ્વરૂપ સમજાઈ જાય, કમના સ્વરૂમાંનો એક મુખ્ય ગુણ છે. દ્રવ્યથી ચારિત્ર અને સમજવાની સાથે પુદ્ગલ પરમાણુનું વ્રત-નિયમરૂપ છે. ભાવથી આમાના સ્વરૂપમાં સ્વરૂપ સમજાય, કમને બાંધનાર જીવનું સ્વરૂપ નિરંતર રમણ કરવાની ક્રિયારૂપ છે. ભાવસામા- સમજાય, સાથે ધર્મ, અધમ, કાળ અને આકાશ યિકનો અર્થ એ છે, કે-ચિ દાનંદમય આત્મ- દ્રવ્ય પણ સમજાય. પર્ દ્રવ્યનું સ્વરૂપ સમજાય સ્વરૂપમાં નિવિકલ્પપણે ઉદાસીનભાવે લીન થવું. એટલે અરિહંત અને સિધ્ધનું સ્વરૂપ સમજાય આવું સામાયિક સકળકમને ક્ષય કરવાવાળું અને એ બે સમજાય એટલે પદ્વવ્યની સાથે છે. ભાવ સામાયિક એવા પ્રકારનું છે, કે- તે સમસ્ત કાલેકનું સ્વરૂપ પણ સમજાઈ જાય દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપોઆપ થયા કરે છે. ટૂંકમાં નવકારમંત્રનું યથાર્થ જ્ઞાન થાય તે માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું એ કોઈપણ પદાર્થ નથી કે જેનું જ્ઞાન નવજોઈએ. મન-વચન-કાયાની દરેક પ્રવૃત્તિ જ એવા કારમંત્રની બહાર રહી જાય. આ પ્રમાણે વસ્તુ. પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી કમેકમે સ્થિતિ–હકીક્ત હોવાથી એ મહામંત્રની સ્તુતિ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130