________________
: રર : સામાયિકની ક્રિયા : પછી વસ્ત્રાલંકારની જગ્યાએ તસઉત્તરી અને સામાયિકની પ્રતિજ્ઞા કાત્સગ સૂત્રને પાઠ છે. અન્ય જીવ પ્રત્યે બે ઘડીમાત્ર સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા થતાં પાપને પ્રતિબંધ થયા પછી આત્મા અંતરે છે. ત્રય યુગ, ત્રણ કરવડે સાવધ વ્યાપારને રથી પણ વિશુદ્ધ થઈને પાપકર્મથી કેવળ ત્યાગ કરવો તે ખરેખર સમભાવ છે. પૂર્વે રહિત થાય એ હેતુથી કાયાનો દરેક જાતને સેવેલાંની નિંદા, વર્તમાનને ત્યાગ, ભવિષ્યમાં વ્યાપાર અટકાવીને કાર્યોત્સર્ગ કરવાને છે. ઇયા- નહિ કરવાની ભાવના તેમાં દર્શાવાય છે. પથિકીસૂત્ર પરદયાને સૂચવે છે. તસઉત્તરી સ્વદયાનું
લા: પડિમામિ એ વૈરાગ્ય વાચક છે. વૈરાગ્ય ભાન કરાવે છે. કાત્સગની ક્રિયા એગપ્રધાનતા
આ એ વિરેચનનાં સ્થાને છે. સૂચવે છે. બીજાઓ જે ભેગને પ્રાપ્ત કરવાને અહર્નિશ પ્રયત્ન કરે છે, તે યુગની ઉત્તમ
નિંદા !
એ જ્ઞાનવાચક છે. જ્ઞાન એ પ્રકારની ક્રિયા જેનેને વારસામાં મળેલી છે. કુપથ્ય ત્યાગ માટે છે. કાયેત્સર્ગ ધ્યાનની ક્રિયા છે. બંને સૂત્રવડે ગહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ આત્માની શુદ્ધિ કર્યા પછી ધમપ્રવર્તક પરમપ- પથ્થસેવન તુલ્ય છે. કારી તીર્થકર ભગવંતને નમન કરવારૂપી સ્તુતિનું વ્યસંગ એ ચારિત્રવાચક છે. ચારિત્ર એ કાય કરવું જોઈએ. સ્તવ-સ્તુતિવડે જીવ જ્ઞાન, રસાયણ સેવન છે. દશન, ચારિત્ર અને ધિલાભને મેળવે છે. અહીં તપ એ સવ રસાયણમાં શ્રેષ્ઠ મકરઆલંબન ઉપર જીવની પરિણતિને આધાર છે. દેવજ તુલ્ય છે. પછી ત્રણ નવકાર ગણવાના છે. તીથકરેનું આલંબન સર્વશ્રેષ્ઠ હોવાથી લેગ- ગણુ નવકારમાં પ્રથમ એ પ્રારંભ મંગળ છે, સને વારંવાર સ્થાન આપ્યું છે. તીકરાએ બીજે સ્વાધ્યાયરૂપ છે. અને ત્રીજો સમાપ્તિ જેવી રીતે પોતાના કર્મને ક્ષય કર્યો તેની
મંગળ રૂપ છે. પ્રથમ મંગળવડે વિનાશ,
મચ મંગળવડે સ્થિરીકરણ અને અંત્ય મંગળવિચારણા કરતાં આત્માને કમથી મુક્ત થવાને રણુ કરતા આત્માને કમથી મુકત થવાને વડે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પ્રવૃત્તિ થાય છે. બધી
છે ? માર્ગ મળી આવે છે.
કિયા ગુરૂસાક્ષીએ કરવાથી ફળીભૂત થાય છે.
-: ૫ ૨ દે શ ના ગ્રા હ ક બ ધુ ઓ ને :
પરદેશમાં વી. પી. થતું નથી તે લવાજમ પુરું થયે મનીઓર્ડર ક્રોસ સિવાયનો પોસ્ટલ ઓર્ડર કે નીચેના કેઈ પણ સ્થળે લવાજમ ભરવા વિનંતિ છે. શ્રી દામોદર આશકરણ
પષ્ટ બોક્ષ નં. ૯૪૮ દારેસલામ શ્રી તારાચંદ ડી. શાહ
પિષ્ટ બોક્ષ નં૦ ૨૦૭૦
નરેબી શ્રી મેઘજી ખીમજી ગુઢકા
પિષ્ટ બેક્ષ નં. ૧૧
મોમ્બાસા શ્રી મેઘજી ખીમજી ગુઢકા પિષ્ટ બોક્ષ નં ૨૧૯
કીમુકું શ્રી મેઘજીભાઈ રૂપશી એન્ડ કું. પણ બેક્ષ નં. ૭
ચેરી શ્રી દેવશીભાઈ જીવરાજ
પષ્ટ બેક્ષ નં. ૮૭૪ નરેબી શ્રી મૂલચંદ એલ. મહેતા
પિષ્ટ બોક્ષ નં. ૧૨૭ ગાડીસ્કીઓ શ્રી લાધાભાઈ રાયમલ શાહ
પષ્ટ બોક્ષ નં. ૪૮
બાલે