________________
૧
:
~:5
જ્ઞા ન લ હરી
-શ્રી વજપાણિ
QUOOLTUMITIITTITTTTT
છે.
આ
૧. અત્યંતર તપ સુંદર મજાને છોડે છે. ૬. જગતને મૈત્રી, પ્રમાદ, કરુણુ, મધ્યસ્થ પણ તેની સંભાળ તે બાહ્ય–તપની કાંટાળ ભાવથી જ ભાવિત કરવાની સાધકને જરૂરીયાત વાડથી જ થઈ શકે.
છે. જેને જે રીતે ભાવના આપીએ એવી જાતનો ૨. માનવ! હજારે બુઝાયેલા દીપને જગવ- માનસિક સંબંધ એ પદાથ સાથે બધાય છે. વાની અભિલાષા વ્યથ કાં સેવે? તું જાતે જ એકજ વ્યકિતમાં દુમનપણની ભાવના આપઝળહળતે દીપ ન બની જાય? પછી બુઝાયેલા
નાર એ વ્યકિતને દુશ્મન તરીકે જુવે. અને દીપ તારા સાનિધ્યમાત્રથી પ્રગટી જશે.
બીજી વ્યક્તિ એ જ વ્યક્તિમાં મૈત્રીની ભાવના
આપે તે મિત્ર તરીકે જીવે. સારું ય જગત ૩. અનુભવને તાળે શાત-નિરૂપણથી
ઉક્ત ૪ ભાવથી ભાવિત કરવામાં આવે તે મેળવી શકાય.
જગત એ સ્વગી, નંદનવન બની જાય. ૪. તે ગુરુ કન્યાને પરણું જતા ગેર જેવા
૭. સ્વાત્માનું સંવેદન જ સજાતીય પરાત્મામાં છે, જે ભક્તના હૈયામાં દેવનેન સ્થાપતાં જાતની સ્થાપના કરાવે છે.
સંવેદન જગાવવા સમર્થ બને. બુદ્ધિને વૈભવ
તે પરની બુદ્ધિને જ દિલચસ્પી લગાવી શકે. પ. જેનું મન અસ્થિર અને અસ્વસ્થ છે, એ ત્યાં સંવેદનના તાર ઝણઝણી શક્તા નથી. બીજાને સ્થિર અને સ્વસ્થ શું કરવાનું હતું ! ૮, એક જમાને એ હતું કે જ્યાં ભેગસ્થિરતા જ્ઞાનાર્જનથી આવે અને સ્વસ્થતા એ માં ય ત્યાગ હતે આજે જમાને એ આવ્યા જ્ઞાનથી ઉત્પન્ન થતાં સંવેદનેમાંથી પ્રગટે.
_ છે કે ત્યાગમાં પણ ભેગ પેસી ગયો છે. ધમ કરવા માટે ધન કમાવાની ઈચ્છા ૯. જગતમાં પ્રેમથી (નિર્દોષ સ્નેહથી) કરતા તેની ઈચ્છા જ ન કરવી એ મોટી વાત અધિક કશું ય નથી, પણ એ પ્રેમમાં વિકાર છે. કાદવને ઘેરવા કરતાં તેને સ્પર્શ ન કરવો પેસે તે તેના જેવું અધમ પણ બીજું કઈ નથી. એજ વધુ હિતકર છે.
૧૦ દુશમનને વખોડી કાઢવો સહેલું છે, પણ
મિત્રને વખેડવા ઘણું હિંમત જોઈશે. સ્ટોવર્ધન પ્રવામિ, ચંદુ કથોરિમિઃ ૧૧ “તૂટતું હમેશ સાંધવું” એ આજના
પ્રત્યેક માનવનું ભીમ-વચન હોવું જોઈએ. વોપર: પુwથાય, પાપ, વીનમ્ . કેમકે જગત એવું વિચિત્ર છે કે જ્યાં મિત્રને - કોડે ગ્રન્થમાં જે કહ્યું છે તે હું અર્ધા દુશ્મન બની જતાં જરાય વાર લાગતી નથી. શ્લોકમાં કહું છું. કે પરોપકાર કરે એ પુણ્ય અને થોડી તડમાં તે મેટી ચીરાડે પડી જાય, માટે થાય છે અને બીજાને પીડા-દુખ આપવું ભયાનક આપત્તિનાં ગુંચળ વીંટળાઈ જાય. એ પાપના માટે થાય છે.
૧૨. જીવન છેવટે તે વર્તનને જ વિસ્તાર | છે. જીવવું એટલે વર્તવું અને એ વર્તનની