________________
૫ કર્મોથી મેાક્ષ–મુકિત થતાં જ શું થાય? तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । પૂર્વે—પ્રયોગાસઽત્ત્વ-વન્ય છેોર્વેનૌવૈ:॥ 5 ॥ સર્વાં ક ક્ષય પછી તુરત જ પૂર્વ પ્રયાગ; અસંગપણું—તદ્દન છુટાપણું; અને મધન તુટી
પડવાથી ઉંચે જવાના સ્વભાવને લીધે આત્મા થે લેકના અંત સુધી પહેાંચી જાય છે. t. ૬ સિધ્ધની ગતિના સમક પૂ પ્રયાગાદિના ઉદાહરણા
कुलाल-चक्रे दोलाया- मिषौ चापि यथेष्यते । પૂર્વ-પ્રત્યેનાત્ મૈદુ, તથા સિદ્ધિતિ: સ્મૃતા
|| ૦ |
मृङ्क्षेप–सङ्ग-निर्मोक्षाद्, यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्म-सङ्ग - विनिर्माक्षात्, तथा सिद्धिगतिः स्मृता ॥ શ્o ॥
૩–ચત્ર-પેડાયુ, વન્ય-છેવાર્ ચથા ગતિઃ । કર્મ સન્યન—— - विच्छेदात्, सिद्धस्यापि तथेष्यते
• કલ્યાણ : માર્ચ એપ્રીલ ૧૯૫૯ :: ૨૦:
પાણીમાં ડૂબાડેલાં માટીના લેપવાળા તુંબડા ઉપરથી માટીના લેપના સબંધ ચાલ્યા જવાથી તે જેમ ગતિ કરીને ઉપર આવી જાય છે, તેમ કેનાં સંબંધ છૂટી જવાથી સિદ્ધિક્ષેત્રમાં આત્માની ગતિ જણાવી છે.
॥ ૨ ॥
अतस्तु
ચયાપત્તિયા ૨, સોષ્ઠવાળીન—ગીતષઃ । સ્વ-માવત: પ્રવર્તતે તથોર્થે તિરાત્મનામ્ ॥શ્છા ત્તિ-વૈધૃચ—મેાંચવુપહચંતે । कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ॥१५॥ અતિચેથોધ્યું. ૨, નીવાનાં મે—ના ગતિઃ । ર્ધ્વમેવ તુ તદ્ધમાં, મતિ ક્ષીણમેળામ્ ॥૬॥
અ -જેમ પૂવ પ્રયોગથી કુંભારના ચાકડાની ગતિ, હિંડોળાની ગતિ અને માણુની ગતિ જે રીતે હાય છે, તે રીતે અહીં ગતિક્રિયા થાય છે, માટે સિદ્ધિક્ષેત્રમાં જવાની ગતિ જણાવી છે. ૧૦.
૧૧.
એર ંડીના ફ્ળની, યન્ત્રની રચનાની અને
પેડાની જેમ બધન તૂટી જવાથી-ખસી જવાથી ગતિ થાય છે, તેમ કર્માંના બંધન તૂટી જવાથી સિદ્ધના આત્માની ગતિ થાય છે.
૧૨.
જેમ દ્વેષુ, પવન અને અગ્નિ અનુક્રમે નીચે, વચ્ચે અને ઉંચે ગતિ કરે છે, તેમ ઉંચે જવાના સ્વભાવવાળા આત્માની સ્વભાવથી ઉચે ગતિ પ્રવ-તે છે.
૧૪.
એ કારણે—
॥ ૨ ॥
તેઓની (ઢકું, પવન અને અગ્નિની) ગતિમાં વિકાર દેખાય છે-ફેરફાર દેખાય છે (એટલે કે— ટપુ ફૂંકવાથી ઉંચે જાય, પંખા આદિની પ્રેર
ક્રુષ્ણે ગૌરવ ધર્માંનો, નીત્રા” કૃતિ બિનેત્તમૈઃ ।
“મો—-ૌરવ-ધર્માળ:, પુર્વીજા” કૃતિ પોતિર્થાથી વાયુ નીચે કે ઉપર પણ જાય, અગ્નિની
જ્વાળા પવનના જોરથી નીચે કે માજીમાં પણ ગતિ કરી શકે. ઇત્યાદિ વિકાર ઢેખાય છે) તે ગતિને પત, ભીંત વગેરેની રાકાવટ થવાથી અને પુરુષ ઇચ્છાપૂર્વક ખીજી રીતે પ્રયોગથી ગતિ કરાવવાથી ઘટી શકે છે.
૧૫.
શ્રી જિનેશ્વર દેવાએ કહ્યું છે, કે— “ જીવા ઊંચે જવાના સ્વાભાવિક સ્વભાવવાળા હોય છે” અને “ પુદ્ગુગલે નીચે જવાના સ્વાભાવિક સ્વભાવવાળા હોય છે”
૧૩.
એ પ્રમાણે—જીવાની નીચે ( નરકાદિમાં) વચ્ચે (તિ ક્લાકમાં) અને ઉચે (વૈમાનિકાદિ કે દેવવમાનામાં) ગતિ કાને લીધે થાય છે. પરંતુ કર્મના ક્ષય થતાં જ સ્વાભાવિકી ગતિ
ઉંચે જ થાય છે.
૧૬.
૭
એક જ સમયમાં ભવક્ષય, માતા અને ઉર્ધ્વગતિની પ્રાપ્તિ