________________
ઃ કલ્યાણું : માર્ચ–એપ્રીલ : ૧૫૯ : ૬ પાછળનું પ્રેરકબળ છે સમજણ. જેની જેવી સમ- રોગ લાગુ પડતું નથી, એ તે ગની પરમ જણ, તેનું તેવું વર્તન. આથી જ ભક્તિ પણ સાધનામાં સર્વ શ્રેયસ્કરી સમદષ્ટિને લાધે છે. વતનની એક મંગળમય અવસ્થા છે.
૨૧. ચેતન! તારી કેઈ સાધના વિના સારાય ૧૩ જાગતિક જન્ત! ચાલ, આપણે સહુની જગતને જગાડી દેવાની નિષ્ફળ મનોવૃત્તિ શાને સાથે મૈત્રી બાંધવાનું સદાવ્રત માંડીએ, અને સહુ ધરે? તારી સાધના એક બિંદુ સમાન છે. એ સાથે વરના વિસર્જનને મહોત્સવ શરૂ કરીએ. બિંદુમાં જ આખા ય જગતની સાધનાનો સિંધુ
૧૪. આજની દુનિયાને મૈત્રીભાવ ખૂબ જ સમાઈ નથી જતે? જરૂરી બને છે. કેમકે પ્રજ્ઞાએ પૃથ્વીને બહુજ ૨૨. મૌન સ્વયં મહાવ્યાખ્યાન છે. સંકુચિત કરી મૂકી છે. મૈત્રીને પ્રયોગ સૌ પ્રાણ ૨૩. દિલસાં પ્રકાશ છે, ત્યાં સુધી જ સાથે અજમાવતાં હૈયાને સંકેચ વિદાય લે છે. સામાના દિલમાં પ્રેમ છે. દિલમાં અંધકાર પ્રગટે અને વિકાસ આકાર લે છે. દુનિયાને સુધારવા તે જ ક્ષણે સામાના દિલમાં વહેમોની ભૂતાવળ જવાની જરૂર નથી. એનામાં કેઈ ખેડ-ખાંપણ જાગે છે. નથી. આપણે જ મેળ દુનિયા સાથે ખાતે નથી.
૨૪. માનવી બેસે છે ૩ રીતેઃ– જીભ વડે, માટે જાતને જ સુધારવાની જરૂર છે. મૈત્રીની
અક્કલ વડે અને જીગર વડે. કેળવણું આત્મ-સુધારણાને નકકર પ્રગ છે
૨૫. આપત્તિ એક અંધારા ખંડમાં પડેલી ૧૫. પ્રેમનું મહાકાવ્ય કરૂણ છે.
વસ્તુઓ જેવી છે. જે આપણે ખંડમાં પ્રવેશ૧૬. અપ્રસન્ન થવાના કરેડ નિમિત્તને લક વાની દરકાર ન કરીએ તે તે વસ્તુઓ ચિત્રકરી નાંખવાની આત્માની જે અખૂટ શક્તિ વિચિત્ર આકારની અથવા ડરામણી લાગ્યા કરશે તે જ ક્ષમા.
- કાં તે દી પ્રગટાવી તે અંધકાર દૂર કરે ૧૭. ઉદાસીન એટલે એરંડીયા બજારને જોઈએ અથવા અંધકારમાં પ્રવેશી આંખ ટેવાય રાજા નહિ. સદા સૂતકી મેં લઈને ફરનાર નહિ. નહિ ત્યાં સુધી ધેય ધરવું જોઈએ. ધીમે
સ્મશાની માનસ નહિ પણ તત્વનિષ્ઠ માનવતા. ધીમે આપત્તિઓ એના ખરા સ્વરૂપમાં દેખાય કેમકે તત્ત્વ જ પક્ષપાત રહિત હોય છે. છે અને તે સ્વરૂપમાં તે આપણે સંપત્તિ બની
૧૮. જનમવું એ આત્માનું એક ભયંકર જાય છે. અપમાન નથી?
૨૬. તમે સિંહની જેમ છલંગ મારી ૧૯જડ જગત સાથે વિકારી સંબંધ થ આગળ ભલે વધે પણ સિંહની જેમ પાછળ એનું નામ ઉપભેગ. અને એ જડ જગત સાથે જોવાનું ચૂકતા નહિ. જો તમે તમારા વહી અનાસક્તિ ભાવ એનું નામ ઉપગ. જગત ગયેલા જીવન–કાળની પળેપળની નોંધ લેશે મ્યુઝિયમ છે. એના પદાર્થો નિરીક્ષક બનીને નહિ તો તમે સિંહાવલોકન કરનારા નહિ. જેવાના જ છે. એને ઉપગ થઈ શકતે જ બનતાં સિંહ જેવા શૂર બનીને આગળ વધી નથી. પરમાત્મભાવ મેળવવા માટે. - જગતના શકશે નહિ. જતુને જડ જગત સાથે ઉપગને સંબંધ ર૭. માનવીની એક પ્રતિજ્ઞા તૂટે છે, ત્યારે સાધવો જરૂરી છે.
હજારે ભાવના, હજારે કામના અને કલપના ૨૦ માનવની ભેગ-ભૂખી નજરે નરક સજ્ય ભાંગીને ભુક્કો થઈ જાય છે. એક મહાબંધ. છે, સંહાર સર્યો છે. ભયંકર તાંડવે પણ ક્યાં છે. તૂટે તે કેટલા ગામ જળ બંબાકાર થઈ જાય? જેની દષ્ટિમાં ભંગ નથી એને કેઈ વિકારી
[ “સાધનાની પગદંડીઓમાંથી)