Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 60
________________ છે. જેન દર્શનનો કમેવાદ સબંધનું સ્વરૂ૫. માસ્તર ખુબચંદ કેશવલાલ સિહી (રાજસ્થાન) ܝܝܢܢܝܢܝܙܝܝܝܝܚܘܝܚܝܝܩܝܩܝ જીવ અનાદિકાળથી કમના યેગે સંસારમાં પરિભ્રમણ કરે છે. એ કમનું સ્વરૂપ દરેકે જાણવું જરૂરી છે. કમબંધ ચાર ભેદે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. તેમાં પ્રકૃતિ અને સ્થિતિબંધનું સ્વરૂપ લેખકે “કલ્યાણ” ના અગાઉના અંકમાં રજૂ કર્યું છે. હવે રસબંધનું સ્વરૂપ સરળ ભાષામાં લેખકે રજૂ કરેલ છે. કમ સાહિત્યના અભ્યાસીઓને આ લેખમાળા અતિ ઉપગી છે. અહીં રસ એટલે શું? તે સમજવું પહેલું મુખ્યત્વે તે ઉપર કહેલ શારીરિક ચિકિત્સાના જરૂરી છે. ઉપયોગ માટેજ બજારમાં વેચાય છે. તેમ છતાં કમરૂપે પરિણામ પામેલ કામણવગણના એકજ સ્વભાવવાળી તે સુંઠમાં પિતાના સ્વભાયુગલમાં સ્વસ્વભાવનુસાર જીવને અનુગ્રહ વાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુંઠ (ગુડ એફેટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરવામાં વધુ કિંમતી ગણાય છે. અને માણસે વધુ કિંમત જૂનાધિક સામર્થ્ય (પાવર) તેને કમરસ કહેવાય આપીને તે પહેલી લે છે. તમામ સુંઠ સરખા છે. જગતમાં કેટલીયે વસ્તુઓ એવી છે કે સ્વભાવવાળી હોવા છતાં તેમાં સામર્થ્ય (પાવર)ની સમાન-સ્વભાવીય તે પૃથક પૃથક વસ્તુઓ અને ન્યુનાધિકતા ઉત્પન્ન થવામાં તેની ઉત્પત્તિ સ્થાને પિતાને સ્વભાવ બતાવવામાં એક સરખું સામ- તેને પિષક સંગેની ન્યુનાયિકતા યા તે અનુ શ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ કૂલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર અનુસાર કાષાયિક અધ્યવસાયથી નિયત થતી પણ જીવ ઉપર એક સરખી થતી નથી. કમના રસબંધની હકિકત પણ આપણે વિચારીને અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી સમજી શકીયે. વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય (પાવર) વધુ આ જીવ કાષાયિક અધ્યવસાય વડે અનંતાનંત તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપ- પ્રદેશ યુકત અનંત સંખ્યા પ્રમાણુ કમકંધને રીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી એક વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશે ગ્રહણ વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય ઓછું તે, કરે છે. તે પ્રત્યેકે પ્રત્યેક કમપ્રદેશમાં સ્વસ્વતે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ ભાવાનુસાર આત્માને અનુગ્રહ (ગુડ એક્ટ) કે કરતાં સારી ગણાય, આ હકિકત સહેલાઈથી ઉપઘાત બેડ એફેકટ) કરનાર સાવિભાગ (અનડીસમજી શકવા માટે મનુષ્યને અનેકવાર ઉપયોગી વાઈડેબલ પાટીકલ ઓફ પાવર)નું પ્રમાણ સંઠન દ્રષ્ટાંત લઈએ. વાય હરવા માટે યા તો ઓછામાં ઓછું ( least) પણ સર્વજીવથી જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનંત ગુણ સંખ્યા પ્રમાણુ તે હોય જ છે. અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઠને ઉપગ વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કમ પુદ્ગકરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત લેના તે પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગેની સંખ્યાનું, છે. વિવિધ પ્રકારની સુંઠ બજારમાં વેચાતી હોવા પ્રમાણ એક સરખુ નહિ હેતાં હીનાધિક હોય છે. છતાં આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને એકજ અધ્યવસાયવડે ગ્રહણ થતા સર્વ વધુ કિંમતી ગણુએ છીએ. તમામ સ્થાનેની સુંઠો પરમાણુઓમાં એક સરખી યોગ્યતાને અભાવ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130