________________
: ર૪ઃ અગત્યના પ્રગ્નેનું સમાધનાન : જોખમદાર વિશ્વાસપાત્ર વહીવટ ચલાવનાર વ્યક્તિ માની લઈને રાજય સીધા હકમ-સીધા કેસો એ અર્થ કરી શકાય. એ અથ પ્રમાણે વગેરે કરી શકે. જે ગામેગામના વહીવટદારને આપણુ પ્રભુએ શાસનની સર્વ જવાબદારીઓ ટ્રસ્ટી માની લેવામાં ન આવ્યા હતા, તે મુખ્યપણે શ્રમણ ભગવંતેને—ધર્મગુરુઓને સોંપેલી રાજ્યને જ્યારે કંઈ ફેરફાર કરે હોય, ત્યારે છે. તેથી ખરા ટ્રસ્ટીઓ ધર્મગુરુઓ છે. આપણું તે તે ગામના વહીવટદારેએ શ્રી સંઘને પૂછાધર્મગુરુઓ ત્યાગી હેવાથી તેઓ નાણું વિગેરેને વવું પડે, અને શ્રી સંઘ નામંજુર કરે, તે તે અડકે નહીં તેમજ તેને લગતું કામકાજ સીધી તે ગામના વહીવટદારે ઉપર રાજ્ય સીધું દબાણ રીતે ન કરે. તેથી તેમના વતી ધામિક ખાતાં ન કરી શકે. રાજ્યને કેન્દ્ર સાથે વાટાઘાટ કરવી એને વહીવટ શાસ્ત્રમાં ઠરાવેલી ઉત્કૃષ્ટ, મધ્યમ, પડે. રાજ્ય અને કેન્દ્રને પરસ્પર વિરૂદ્ધ મતભેદ અને જધન્ય યોગ્યતાવાળા ગૃહસ્થ પિતાના પડે, તે બ્રાન્ચ કેન્દ્રને જ વળગી રહેવા બંધાયેલી આત્મકલ્યાણમાં નિજર માટે ભક્તિથી કરે. છે. જેમ પ્રાંતિક રાજ્યને પિતાના અધિકારની
ગૃહસ્થ મુખ્યપણે વફાદાર મુનીમને સ્થાને બહારની બાબતમાં વડી સરકારની મંજૂરી પ્રમાણે છે. તેથી તેઓને માટે વહીવટદાર શબ્દને વર્તવું પડે છે. પરંતુ ગામેગામના વહીવટદારેને પ્રગ રેગ્ય છે, નહીં કે ટ્રસ્ટીને. પરંતુ સાચા સીધા ટ્રસ્ટી માની લેવાથી કેન્દ્રની દરમ્યાનગિરી ટ્રસ્ટી ધમગુરુ વર્ગને ખસેડી દઈ, વહીવટ રહે જ નહીં. રાજ્યની આ એજના છે. કારણ ઉપર પિતાની સત્તા સ્થાપિત કરવા રાજ્ય ગૃહ- કે રાજ્ય શ્રી જૈનશાસન સંસ્થાનું અને તેના
ને ટ્રસ્ટી બનાવ્યા યા માની લીધા, અને સંચાલક શ્રમણ પ્રધાન ચતુવિધિ સંઘનું અસ્તિત્વ તેમને તે જાતનું મહત્ત્વ, માન-પાન અપાતું રહ્યું. જ માનતું નથી. અને સીધા ટ્રસ્ટીઓ થનારા વાસ્તવિક રીતે વહીવટ કરનાર ગ્રહ સવ પણ રાજ્યની એ માન્યતામાં આડકતરા સન્મત સત્તાધીશ નથી. તેઓ સકળ સંઘને અને છેવટે થઈ જાય છે. આનું બીજું પરિણામ એ આવે શાસનના ધુરંધર આચાર્ય મહારાજાઓને જવા- કે ટ્રસ્ટીઓ શાસનના નિયમ વિરૂધ્ધ ધાર્મિક બદાર છે. મુદ્દાના કેઈપણ ફેરફાર કરવાનો તેમને વહીવટેમાં વર્તન કરે અને રાજ્ય તેમાં સમ્મત સ્વયં લેશમાત્ર અધિકાર નથી. રાજ્યને કંઈ થાય, તે પછીથી સંઘ, શાસન કે ધર્મગુરુઓનું ફેરફાર કરાવે હોય તે તે ધર્મગુરુઓને તેમાં કંઈ ચાલી શકે નહીં. મળીને ઘટતે ફેરફાર કરાવી શકે. કારણ કે ૪. સ્થાનિક સંઘોએ જુદાં જુદાં બંધારણ ગામેગામના સંઘે અને તેમના હસ્તકની તમામ
ઘડવાની જરૂર નથી. નહીંતર દરેક સંઘને પોતાની ધામિક મિલ્કતે શ્રી જૈનશાસન અને સંકલ મરજી મુજબ બંધારણ ઘડવાને અધિકાર મળી સંઘના તાબાની વસ્તુ છે.
જાય છે, અને તેથી ગમે તેવું બંધારણ ઘડી કાઢે. પરંતુ ગૃહસ્થને ટ્રસ્ટી માની લેવાથી, સર ખરી રીતે સૌ સ્થાનિક સંઘે પ્રભુએ સ્થાપેલા કારી ટ્રસ્ટના નિયમ પ્રમાણે વર્તવાને તેઓ જૈનશાસનના બંધારણ પ્રમાણે વર્તવા બંધાયેલ
યા છે. એટલે કે તેઓ ધર્મગુરુઓ, છે, કારણ કે તે સ બ્રાન્ચે છે. સ્થાનિક સ ઘાએ શાસન અને સંઘને જવાબદાર રહેવાને બદલે સુવિહિત ધર્મગુરુઓની આજ્ઞા પ્રમાણે અને રાજ્યને જવાબદાર રહેવા બંધાયેલા છે. આથી પરંપરાગત રિવાજ પ્રમાણે શાસન રમને સંઘને રાજ્ય તેવા વહીવટ, દ્રપ્ટ અને ટ્રસ્ટીઓ સાથે અનુસરીને ચાલવું. શ્રી સંઘની એટલે કે ધર્મ સીધું જ સંબંધમાં આવી શકે. જુદા જુદા ગામના ગુરુની આજ્ઞા વિના અમારાથી કોઈપણ સંઘને સ્થાન ન લેતાં, માત્ર ટ્રસ્ટીઓને જ ફેરફાર થઈ ન શકે, એવું વલણ સ્થાનિક સંઘોએ સ્થાનમાં લઈને તે દરેકને પોતાની સંસ્થાઓ રાખવું જોઈએ. નહીંતર આપણે જ હાથે ભગવા