________________
* કલ્યાણ માર્ચ–એપ્રીલ ૧૯૫૯ : ૭ : તરફડિયાં માર્યા જ કરીએ ! આથી વધુ મટે મેટા મળ તરીકે ઓળખવવામાં આવ્યું છે. “પદ્મ અવિવેક બીજે કયે હોઈ શકે? અને આ
જેત પેટા અવિવેક અહેરાત આચરનારા એવા આપણે
જાપાનની વાત છે. એક નિર્ધન વદ્યાથી જીવનભર આપત્તિઓમાં જ અટવાઈ રહીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ખાએશ રાખતે એમાં આશ્ચય પણ શું?
હિતે. વિદ્યાર્થી મહેનતુ હતે. હોશિયાર એટલે વિવેક શબ્દ આપણે અંતરની નેધ હતા. પરંતુ વિદ્યાધ્યયન માટે પોથીમાં પહેલા પૂજાના પાના ઉપર અમૃતના ધન ન હતું. તે જાપાનના એક શ્રીમંત અક્ષરેએ આલેખી રાખવું જોઈએ. જીવનના
સજ્જન પાસે ગયો. તેમને તેણે પોતાની વાત પ્રત્યેક કાર્યમાં આ “વિવેક”ની દોરવણી લેવાને
જણાવી અને મુશ્કેલી કહી. આ દયાળુ સઘૂનિયમ રાખીએ, તે પસ્તાવાને સમય ન જ હ
હસ્થ તેને ૫૦૦ ચેન (જાપાની સિક્કા) આપ્યા
અને કહ્યું, “તારે અભ્યાસ પૂરો કરી આવે. જગતના બીજા બધા ગુરુઓ ખોટા નીકળી
જાપાની વિદ્યાર્થીએ પિતાને અભ્યાસ પૂર્ણ શકે છે, પણ અંતરનો અવાજ સાથે
કર્યો. અભ્યાસ પૂર્ણ થતાં જ મહેનત કરવા ને ઊંધે રસ્તે દેરે છે–એ બતાવવા માટે અખાએ “તું તારો ગુરુ થઈને બેસ!” એમ
લાગ્યા અને ૫૦૦ યેન કમાયે. આ ૫૦૦ યેન જે કહ્યું છે તેનો અર્થ પણ એ જ છે કે “વિવે.
એકઠા થયા કે તરત જ તે લઈને તે યુવાન કને ગુરુને સ્થાને બેસાડ.”
પેલા ઉદાર શ્રીમંત પાસે દોડી ગયા અને કહ્યું, આ વિવેકમાં શું નથી આવી જતું? કયા
મુરબ્બી! તમારી મદદના પરિણામે મારે સાત્વિક ગુણને એનામાં સમાવેશ નથી થતું? અભ્યાસ પૂર્ણ બજે. તમારો ઉપકાર હું વિવેકમાં, સામે આવેલી વસ્તુઓને, તદ્દન બિન
1. કદાપિ ભૂલીશ નહિ. હું આજે તમારા પ૦૦ ગત રીતે, કઈ પણ જાતના ઉકેરાટ કે આવેશ
ચેન પરત કરવા આવ્યો છું.” એમ કહેતાં તે વગર, તપાસવાની ધીરજ છે; આકર્ષક છતાં
તેણે સિક્કાવાળો હાથ લંબાવ્યું અને કહ્યું, અહિતકરને તજવાની ત્યાગવૃત્તિ છે; અનાકર્ષક
મુરબ્બી, સ્વીકારી લે. દેખાતા માંગલ્યને ઓળખવા જેટલી અંતર્મુખતા
પરંતુ પેલા સદ્દગૃહસ્થ તે પાછા ન લીધા. છે; અને એવા માંગલ્યની સાધના કરવા જેટલી
તેમણે કહ્યું, “મેં આ ધન અજ્ઞાનરૂપી અંધકાર શ્રદ્ધા છે; સન્માગે જતાં નિઃસંશય આવનારાં દૂર કરવા માટે તને આપ્યું હતું. હવે તારી વિધ્રો અને સંકટને બરદાસ્ત કરવાની તિતિક્ષા
જરૂરિયાત પૂરી થઈ ગઈ છે તે તું બીજા જરૂછેઅને સૌથી વધુ તે, “હું ગમે તેવા ખાધમાં
| રિયાતવાળા જાપાની વિદ્યાથીને તે આપજે.
પિલા વિદ્યાથીએ તે યેન બીજા જરૂરિયાતવાળ મેટું ઘાલનાર પશુ નથી, પણ જે મારી સામે
વિદ્યાર્થીને આપ્યા. આવે, તે મારા માટે ખાદ્ય છે કે અખાદ્ય, એ જ કહેવાય છે કે આજે પણ આ પાંચસે યેન વિચાર કરી, તે પછી જ એ ખાધને જોઈતા જાપાનમાં સુરક્ષિત છે. તેની પ્રમાણમાં અને મેગ્ય સમયે મેંમાં મૂકનાર જાપાની વિદ્યાથીઓ આજ સુધી ભણી ચૂક્યા મનુષ્ય છું” એવું આત્મભાન છે.
છે. આમ જાપાનમાં અજ્ઞાનના અંધકારને હઠા ખરેખર ધીરજ, ત્યાગવૃત્તિ, અંતમુખતા, વવા માટે આ રીતે આ જાતની સુંદર પરંપરા શ્રદ્ધા, તિતિક્ષા, આત્મભાન.....આદિ અનેક
ચાલી રહી છે. શું આપણા દેશમાં પણ અજ્ઞા. સાત્વિક સંપત્તિઓના સર્જક જે વિવેક એ
નના અંધકારને હઠાવવા આવી જ રીતે એકતની જીવનનું સૌથી મોટું ધન છે........
અમર દીતિઓ પ્રજવલિત બનશે? અને માટે જ આવવકન આપત્તિના સાચા [અખંડ આનંદ] રમેશભાઈ કે. પટેલ