________________
એ ક
મ ન ની ચ
પ ત્ર
સુશ્રાવક.•••••••
૧ રતલામ શહેરથી પશ્ચિમમાં ત્રણ માઈલ,
અડદ. અલીરાજપુરથી ધર્મલાભ,
૨. પાવર, અહીના પ્રતિમાજી હિંદભરમાં તમારે તા. ૧૯–૧–૫૯ ને રાજગઢ લખેલ પત્ર વિહારમાં હેવાથી, મેડે મળે છે. પા
અજોડ છે, એમ કહી શકાય. વરની યાત્રા ખાસ કરવા લાયક છે. માલવ પ્રદે- ગોધરાથી રતલામ જતી ટ્રેઈનમાં વચ્ચે મેઘશમાં ઘણું દેરાસરે અને કેટલાક ખાસ તીર્થો નગર સ્ટેશન આવે, ત્યાંથી મેટર રસ્તે ૪૦ માઈલ છે. એમાંના કેટલાકનાં દશન ગઈ સાલ અને રાજગઢ, તેમાં પાંચ દેરાસર અને ધર્મશાળા આ સાલમાં થયાં છે, તેમાંના નામ કાંઈક ગુજરાતીની બનાવેલી છે, રાજગઢથી છ માઈલ જણાવું છું.
ભે પાવર અતિ રમણીય સ્થળ છે, અથવા ઇરથી
પશ્ચિમમાં ૩૮ માઈલ ધાર (પ્રાચીન નામ ધારા૧ મક્ષીમાં મક્ષી પાર્શ્વનાથ, ૨ દેવાસમાં
નગરી) ત્યાંથી ૨૮ માઈલ પશ્ચિમમાં રાજગઢ, શંખેશ્વર પાર્શ્વનાથ, ૩ ઉજજૈનમાં એવંતી : પાર્શ્વનાથ આદિ મંદિર; ૪ ઇદેરમાં આઠ શાંતિપૂર્વક મહિને બે મહિના રહેવા જેવું છે.
તો એ રસ્તે પણ ભેપાવર આવે. આ સ્થળમાં દહેરાં, પ રતલામમાં ૧૪ દહેરાં અને આજુ બાજુ ત્રણ તીર્થ, સાદીયા, કરમદી અને બીબ- ૩ લખમણી તીર્થ, અહીં અલી–રાજપુરથી ડોદ. ૬ જાવરામાં પાંચ દેરાસર, ૭ જાવરા પાસે પાંચ માઈલ. અલી–રાજપુર રીંગણદ તીથ, ૮ મંદારમાં આઠ દેરાસર, ૪૪ માઈલ મેટર રસ્તે છે, અહીંથી પાંચ ૯ મંદિર પાસે વહીપાર્શ્વનાથ તીથી, ૧૦ માઈલ લખમણી છે. આ સ્થળ બહુ રમણીય નીમચમાં ત્રણ દેરાસર, ૧૧ ભવદમાં ચાર દેરાસર, છે. સં. ૧૮૯ માં ૧૪ પ્રતિમાજી નીકળ્યાં છે. ૧૩ સેમલીયામાં શાંતિનાથ પ્રભુ, ૧૪ માંડવગઢમાં વિશાળ ૩૭ ઈંચના પદ્મપ્રભુજી, એકદમ સૌમ્ય શાંતિનાથ પ્રભુ, ૧૫ ધારમાં બે દેરાસર, ૧૬ મતિ ફરી ફરી નિરખવાનું મન થાય તેવા છે. અજમેરમાં અમીઝરા પાર્શ્વનાથ, ૧૭ ભપાવરમાં દેરાસરની આજુબાજુ આંબાના વિવિધ ઝાડોની શાંતિનાથ પ્રભુના ૧૨ પુટના ઉભા પ્રતિમાજી, ઘટા હોવાથી સ્થળ બહુ જ રળીયામણું જણાય ૧૮ રાજગઢમાં પાંચ દેરાસર, ૧૯ કુક્ષીમાં છ છે. ઉનાળામાં મડિને બે મહિના રહેવાથી દહેરાસર, ૨૦ તાલનપુરમાં બે દહેરાસર, ૨૧ પ્રભુભક્તિ સાથે ઘણે આનંદ આવે તેમ છે. નાનપુરમાં એક દેરૂં, ૨૨ લખમણી તીથ ૨૩
માલવા પ્રદેશમાં આ ત્રણ સ્થળો અતિઅલીરાજપુરમાં બે દહેરાસર, વગેરે ગામના જિનમંદિરની યાત્રામાં યાદ કર્યા છે.
આકર્ષક, હૃદયંગમ આત્માને આહુલાદ ઉપ
જાવનાર જણાય છે. એ સ્થળોની યાત્રામાં ભોપાલથી દાહોદ પૂર્વ પશ્ચિમ અને મથી વારંવાર જવાનું મન થાય તેવા છે. માલવા નીમચ ઉત્તર દક્ષિણ, આટલે પ્રદેશ માલવા દેશ પ્રદેશ બહુ જ ભાવિક છે, સાથે અજ્ઞાન છે. છે, એમાં લગભગ ચાર દેરાસર છે. એમાંના સાધુ-સાધ્વીઓને વિહાર, ગુજરાત પાસે હોવા કેટલાકનાં દર્શન કર્યા, તેમાંના કેટલાકનાં નામ છતાં પણ બહુ ઓછા છે. ગામે અને શહેરે ઉપર છે, આ સર્વેમાં ત્રણ તીથ બહુજ આલા- સારા, શ્રાવકે ભદ્રિક, સાધુ પ્રત્યે ઘણી લાગણી દક લાગ્યા છે.
વાળા છે, સાથે સાથે ૫ ની શક્તિના પ્રમા