________________
શાસનદેવી શ્રી અંબિકાદેવી શ્રી ભુરમલજી વીરચંદજી સેલમ-મદ્રાસ
IIIIIIIIII
IIIIIIIIIIIture
*
*
*
*
યક્ષાનદીના કિનારે રળીયામણું કુબેર સાંભળી અંબિકા, પોતાના અંબર અને શબર નામનું નગર (સૌરાષ્ટ્ર) છે. ત્યાં સેમભટ નામને નામના બે પુત્રો સહિત નિકલી ગઈ. કોધીને દ્વિજ અને તેની અંબિકા નામની પત્ની હતી. શાંતિ ક્યાંથી? જો કે સેમભટના પિતા જિનધમ ઉપર શ્રદ્ધા
અંબિકાને ઘણે દૂર જતાં મનમાં વિચાર વાલા હતા, પરંતુ તે સ્વર્ગે સિધાવ્યાથી સાથે સાથ
આ કે, મેં કેઈનું કાંઈ બગાડયું નથી છતાં તેમનાં સંસકારે પણ લુપ્ત થઈ ગયા, સમભટમાં
પણ જે થયું છે તે ભાવી ભાવ (ર્માન્ જતિઃ તે વારસો ઉતર્યો નહીં. અંબિકા સુશીલ, સદ્
વિજિત્રા) આવું વિચારી દેવગુરુનું શરણ સ્વીકારી ગુણ અને શ્રદ્ધા સ્ત્રી હતી.
શ્રી રેવતાચલ પર નેમિનાથ ભગવંતની આરાએકદા અંબિકાએ માપવાસી મુનિનાં ધના કરી સ્વકલ્યાણ સાધું. તદન્તર એક પુત્રને ધર્મલાભ” શબ્દ સાંભળતાં જ બહાર આવી કેડે બેસાડી બીજાને અંગુલીએ ( આંગળીએ ) બને શાંત મુદ્રાવાલા તપસ્વીઓને વહેરાવી વળગાડીને ચાલવા લાગી, ચાલતાં ચાલતાં મહાસુપાત્રદાન આખ્યાને અતીવ સંતોષ લીધે. ભયંકર કંથેરી વન આવી ચઢયું. પગમાં વાહન
બાજુમાં જ રહેતી દ્વિજ પાડોશણે આ કાર્ય રહિત મસ્તકે સખ્ત તાપ સહિત પ્રભુ નેમનાથનું જોઈ ઘણી જ ઈર્ષ્યા કરી. છેવટે અંબિકા ઉપર
સ્મરણ કરતી હિંમત કરી અંબિકાએ જંગલ
માર્ગ પસાર કર્યો. એની દાળ નહીં મળવાથી સાસુને વાત કરી. મિથ્યાતિવાલી એવી સાસુએ અંબિકાને છેડેક દૂર જતાં શ્રીપાલ કુંવરની જેમ એક તેમજ મુનિઓને જેમ તેમ (યદ્ધાતઠા) બેલવા છોકરાએ પાછું માંગ્યું. બીજાએ ભેજન માંગ્યું માંડયુ. એટલામાં એનો પતિ સેમભટ પણ પણ એવા રણમાં અસાધ્ય વસ્તુઓ નહિ ત્યાં આવી ગયું અને આ વાત સાંભળતાં જ જેવાથી બને નેત્રેથી અશ્રુ વહેવા માંડયાં. બાલકો એનો પિત્તો ગયે અને ક્રોધરૂપી મહાચંડાલ તે દુખેથી રડતાં રડતાં વસ્તુ માગ્યા જ કરે. મિત્રની દસ્તી કરી અંબિકાને બહાર નિકલવાને છેવટે અંબિકા એ બાલકની આવાણી સાંભળી આદેશ કર્યો.
એક આમ્રક્રમ નીચે બેઠી. પાસે સરોવર પણ
જોયું, ત્યાં પાણી, ભુખની ઉપાધિ મિટાવી સ્વસ્થ માણસને જ્યારે ક્રોધ આવી જાય ત્યારે જ્ઞાની એને અગ્નિ કરતાં પણ ભૂડો ગણે છે. કારણકે થઈ પુનઃ પવિત્ર ગિરિરાજ પૈવતાચલની દિશા
પકડી, અગ્નિમાં બળવાથી એક જ ભવને નાશ થાય પણ આ ચંડાલ ચેકડીથી મહાન ક્ષમાને ગુણ
આ બાજુ સમભટના ઘરે અંબિકાએ જે
વાસણમાંથી મુનિઓને વહોરાવ્યું હતું તે બધાં હારી ભવોભવ ડુબી મરવાનું થાય છે.
સુવર્ણના બની ગયાં. ધાન્યના કોઠારે પણ ભરપૂર તે પછી પતિના આવા ધમઘાતક વચને થઈ ગયા. આ પ્રભાવ જોઈ સાસુએ ઉંડા વિચા
રથી જાણ્યું આ બધા અધિકાને જ પ્રભાવ છે.