________________
નંદે તે મગધમાં ઘણું થયા છે. એક નદે પિતાને સંવત્ ચલાવ્યું હતું. અલબેરૂનીએ ઈ. સ. ૧૦૩૦ની આસપાસ એ સંવત્ મથુરામાં ચાલતે સાંભળ્યો હતો. એક શિલાલેખમાં, ચાલુકય વિક્રમાદિત્ય છઠ્ઠાએ ઈ. સ. ૧૯૭૦ માં નંદસંવનો ઉલ્લેખ કર્યો છે. વિક્રમ સંવતમાં ૪૦૦ ઉમેરવાથી નંદ સંવત્ નીકળી આવે છે. મહાપદ્ય-મહાનંદ વિગેરે પહેલાં જે નંદવર્ધન નામને પહેલે નંદ થયે તેને જ સમય એથી સૂચવાય છે. ખારવેલના આ લેખમાં પણ નંદસંવત વ્યવહરાયે છે.
નંદ સંવના ૧૦૩જા વર્ષમાં એક નહેર ખોદાયાનું એમાં કહ્યું છે. આ નહેરને વધુ આગળ ખેદાવી ખારવેલે કલિંગની રાજધાની સુધી પહોંચાડી દીધી હતી. જેના નામને સંવત પ્રવર્તે એ નંદરાજ, ખારવેલના લેખને નંદરાજ છે એ સહેજે સમજી શકાય છે. બે ઠેકાણે એને ઈશારે મળે છે : એક તે સંવતના વિષયમાં અને બીજી વાર કલિંગ-જિનની મૂર્તિને મગધમાં ઉઠાવી ગયે તે અંગે. નંદરાજા પણ જૈન હોય એમ લાગે છે. નહીંતર એ જિન-મૂર્તિ કેમ લઈ જાય ?
ઈ. સ. પૂર્વે ૪૫૮ વર્ષ પહેલાના સમયમાં–વિકમ સંવત્ ૪૦૦ વર્ષ પૂર્વે રીસામાં જૈન ધર્મને એટલે બધે પ્રચાર હતું કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૭૫ વર્ષ બાદ ત્યાં જિનમૂર્તિને પ્રચાર થઈ ગયે. જેને સૂત્રમાં લખ્યું છે કે અમારા ભગવાન મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com