Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ નેહથી જજે શ્યામતા, નેહ વધે ચીકાશ પણ સહુ ચાહે નેહને સ્નેહથી હાય પ્રકાશ. શ્લોક ચાહો જે લોકમાં; ગોખે અડધે કલેક પુણ્ય કાર્યને આચરે, કશે પાપને રેક. ક્ષેકથી શ્લેક વધે ઘણે, હોય છે કે સાર; સાર વિનાના કથી, ન થાયે લુપ્ત લકાર. જે જે તારા હાથમાં, તે તું પહેલા ચાખ; હાથ બહારની વાતમાં, કદી ન ઈચ્છા રાખ. ૨૩. દેવ, ગુરુ અને ધર્મ વિશ્વમાં અનેક પ્રકારે છે, એટલે એ ત્રણેમાં “શુદ્ધ” એવું વિશેષણ જોડવું અનિ વાર્ય છે. ૪. પિતાનું જ્યાં સથાન છે, તેમાં વિશેષતાઓ કઈ કઈ છે તે વારંવાર વિચારવી અને તે પ્રમાણિકપણે, નહિ કે કલ્પના માત્રથી, એ સ્થાનથી પ્રાપ્ત થતા લાલે મેળવવા એ એક જાતની સુંદર કળા છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66