________________
નેહથી જજે શ્યામતા,
નેહ વધે ચીકાશ પણ સહુ ચાહે નેહને
સ્નેહથી હાય પ્રકાશ. શ્લોક ચાહો જે લોકમાં;
ગોખે અડધે કલેક પુણ્ય કાર્યને આચરે,
કશે પાપને રેક. ક્ષેકથી શ્લેક વધે ઘણે,
હોય છે કે સાર; સાર વિનાના કથી, ન થાયે લુપ્ત લકાર. જે જે તારા હાથમાં,
તે તું પહેલા ચાખ; હાથ બહારની વાતમાં,
કદી ન ઈચ્છા રાખ. ૨૩. દેવ, ગુરુ અને ધર્મ વિશ્વમાં અનેક પ્રકારે છે, એટલે
એ ત્રણેમાં “શુદ્ધ” એવું વિશેષણ જોડવું અનિ
વાર્ય છે. ૪. પિતાનું જ્યાં સથાન છે, તેમાં વિશેષતાઓ કઈ કઈ
છે તે વારંવાર વિચારવી અને તે પ્રમાણિકપણે, નહિ કે કલ્પના માત્રથી, એ સ્થાનથી પ્રાપ્ત થતા લાલે મેળવવા એ એક જાતની સુંદર કળા છે.