________________
સુધાદિ
૧૪.
વસ્તુ સુયોગ્ય પરિણામ ન દેખાડે તે પરિણામ કેમ નથી આવતું? તેને ઉચિત વિચાર કર. પિતાને માફક ન આવે એથી યોગ્ય વસ્તુ અગ્ય છે, એમ તે ન જ માનવું.' માન ચાહે જે જગતમાં,
જ્ઞાનીનું કહેવું માન; નહિ તે મળતાં માનપાન,
કરશે તુજ અપમાન. ભાગ્યાનુરૂપ ભવ્યતા
પણ આત્મભવ્યતા ઓર, એ ભવ્યતાની આગળ
ન ચાલે અન્યનું જેર. સાર નથી ફળ-ફૂલમાં,
જે વધતે વિસ્તાર; વટવૃક્ષને સહુ ઈચ્છતા,
છાયાને અનુસાર, લેઢાની ડબ્બી વિષે,
પારસમણિ કદી હોય? અતરપટ અળગું થયે,
દેષ ન રહેશે કેય. શ્યામ વર્ણ શિરે ચઢયો,
ને રક્ત ચરણતલ માંય; પણ જે અત્તર ઉજળું,
તે સર્વે વખણાય.