Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ સુધાબિંદુ ૨ એથી અકળાય છે અને વાત પડતી મૂકવા આગ્રહ સેવે છે. F ૭૯. તમારી વાત ખરી છે, એમ અમે માનીએ છીએ, કારણ કે એ વાત તમારી છે, માટે અમારે તેને ખરી માનવી જ પડે, અમારે માનવી જોઈ એ. જો એમ ન માનીએ તે કયાં જઈએ ? અમે ખીજે નથી જઈ શકતા માટે અમે કહીએ છીએ કે તમારી વાત ખરી છે. સબળની વાતને નિખળ ખરી ન માને તા. જાય કર્યાં? . ૮૦. જીવન એ જુગાર છે, એમ સામાન્ય રીતે કેટલાકનુ જીવન જોતાં લાગે. એમાં પાસા નાખતાં ફાવી જાય તેા લાલ થાય, નહિ તેા નુકશાન. જીવનના પાસા સવળા પાડતાં આવડવુ. એ સહેલુ નથી. એમાં કાળજી અને કળા જરૂરી છે. ૮૧. દરેક વસ્તુને એ માજી હાય છે અને એ સત્ય છે, પણ જે વખતે વસ્તુ ઉપયાગમાં આવતી હાય છે ત્યારે તેની એક ખાજુ કામની હોય છે. બીજી ખાજી ઉપયેગમાં લેવાતી હોતી નથી. ઉપયેગમાં ન લેવાતી હાય તેથી તે તુચ્છ છે એમ માનવુ' એ વ્યાજખી નથી. એજ પ્રમાણે ઉપયોગમાં લેવાતી. માર્જીનું, ઉપયાગમાં લેનાર કાંઇક વધુ પડતું મહત્ત્વ આંકતા હાય તા તે માટી " ભૂલ ફરી રહ્યો છે કે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66