Page #1
--------------------------------------------------------------------------
________________
|
જૈન . -
5 | શિનાવણી
DODOTTOBOOOOOOOO
સુધાબિન્દુ
બીજી શ્રેણી
Page #2
--------------------------------------------------------------------------
________________
-
જન શિક્ષાવલી શ્રેણુ બીજી પુષ્પ બારમું
સુ ધાબિ દુ
લેખકઃ પરમ પૂજ્ય પંન્યાસ મહારાજ
શ્રી દુર ધરવિજયજી
સંપાદક: સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
પ્રકાશક : જૈન સાહિત્યપ્રકાશન મંદિર
મુંબઈ – ૯.
મૂલ્ય: પચાસ નયા પિસા
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
નરેન્દ્રકુમાર.ડી. શાહે વ્યવસ્થાપક જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણુપત ખીલ્ડીંગ, ચીંચ બંદર, સુંબઈ-ટ
પ્રથમ આવૃત્તિ સ. ૨૦૧૬, સને ૧૯૬૦ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
મુદ્રક મણિલાલ છગનલાલ શાહ. નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રાડ, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
વિશેષ આભારદર્શન
જૈન શિક્ષાવલીની ખીજી શ્રેણીનું પ્રકાશન સમયસર થવામાં અનેક વ્યક્તિઓને સહકાર કારણભૂત છે. પૂ. ૫. મ. શ્રી ભાનુવિજયજી ગણિવર્યે અનેકવિધ પ્રતિકૂળ સયાગામાં પણ આ શ્રેણીના બધા નિબધા કાળજીપૂર્વક તપાસી આપ્યા તથા તેના અગાઉથી ગ્રાહક બનવા માટે શ્રાવકસમુદાયને પ્રેરણા કરી, તે માટે તેમના ખાસ આભારી છીએ.
પૂ. પ. મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવયે પણ આ શ્રેણીનાં પ્રકાશન–પ્રચારમાં પહેલેથી જ રસ લીધા છે અને આ શ્રેણીના ચાર નિબધા તપાસી આપેલા છે, તેમજ અગાઉથી ગ્રાહક બનવાની અનેક ગૃહસ્થાને પ્રેરણા કરી છે, તે માટે તેમના પણ ખાસ આભારી છીએ. તેમનાં શિષ્યરત્ન પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તથા પૂ. મુ. શ્રી *લ્યાણપ્રભવિજયજીએ પણ આ કાર્યમાં સુંદર સહકાર આપ્યા છે, તેમને પણ કેમ ભૂલાય?
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી તથા તેમનાં શિષ્યરત્ન શતાવધાની મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ પણ આ કાર્યને ભ્રૂણું પ્રાત્સાહન આપ્યું છે, તે માટે તેમને પણ અમે ખાસ આભાર
માનીએ છીએ.
જામનગરનિવાસી શેઠ પ્રેમ વ્રજલાલ શાહે પહેલી શ્રેણીના ૧૦૦ સેટા લીધા હતા અને બીજી શ્રેણીના ૨૫૦ સેટાનું વચન આપી અમને ઘણા ઉત્સાહિત કર્યાં છે. તેજ રીતે શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વમાન, શેઠ ચતુરભાઇ નગીનદાસ, શેઠ વાડીલાલ મનસુખરામ, શેઠે જવતલાલ પ્રતાપશી, શેઠ જયંતિલાલ રતનચંદ, શ્રી નાગકુમાર મકાતી, શેઠ શ્રી પ્રેમજી કારશી, શ્રી ચંદ્રકાંત દેવશી વગેરેએ તેમજ ક્રાટ જૈન શ્વે. મૂ. સંધ તથા પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન
Page #5
--------------------------------------------------------------------------
________________
છે. મૂ. સંધે પણ અગાઉથી સારી સંખ્યામાં સે નેધાવવાને લીધે જ બીજી શ્રેણીનું પ્રકાશનકાર્ય ઉત્સાહભેર થઈ શક્યું છે, તે માટે તે સહુને આભાર માનીએ છીએ.
આ પુસ્તકમાં મે. શાપરિયા ડોક એન્ડ સ્ટીલ વર્કસ. એ. અમૃતલાલ એન્ડ કાં, શ્રી રામ મીલ્સ, શ્રી ચીમનલાલ મણિલાલ સેનાવાલા, શ્રી જૈન છે. કેન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી ક્ષત્રિય જૈન ધર્મપ્રચારકસભા, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી રામતીર્થ યોગાશ્રમ વગેરે સંસ્થાઓએ પોતાનું વિજ્ઞાપન આપીને અમારા કાર્યમાં મદદ કરી છે, તે માટે તેમને આભાર માનવાની તક લઈએ છીએ.
આ સિવાય શ્રી ફત્તેહચંદભાઈ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવન હ. ગાંધી, શ્રી મનહરલાલ બી. શાહ વગેરેએ પણ સૂચના સલાહ આપી અમારા કાર્યને સરળ બનાવ્યું છે, તે માટે તેમને પણ અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ.
જેમણે અગાઉથી ગ્રાહક તરીકે પિતાનાં નામો નેંધાવ્યાં છે, તેમણે પણ પ્રકાશનને પગભર થવામાં મદદ કરેલી હોઈ તે સહુને આભાર માન્યા વિના રહી શકતા નથી.
શિક્ષાવલીની ત્રીજી શ્રેણીનો એજના પુસ્તકોનાં પૂંઠાં પર જોઈ શકાશે. આ શ્રેણીનાં પ્રકાશનમાં પણ બધાને પૂર્વવત્ સહકાર સાંપડશે, એવી આશા છે.
– પ્રકાશક,
Page #6
--------------------------------------------------------------------------
________________
|| [ અહં નમઃ સુધા બિંદુ
[પ. પૂ. પંન્યાસ મહારાજશ્રી ધુરંધરવિજયજી જેનશ્રુતના ધુરંધર ઉપાસક છે. તેમણે આજ સુધીમાં વિદગ્ય તેમજ સર્વોપયોગી અનેક ગ્રંથ લખેલા છે, તેમજ પિતાનાં ચિંતન-મનનને લાભ સામયિકો દ્વારા સમાજને આપેલ છે. તેઓશ્રી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જ્યારે જ્યારે કોઈ સુવિચાર આવે ત્યારે તેને નોંધપોથીમાં ટપકાવી લેતા. આ રીતે આશરે એક હજાર જેટલા સુવિચારોને સંગ્રહ થયેલ. તે અમારી નજરે પડ્યો અને તેમાંના સુવિચારોનું નિરીક્ષણ કરતાં તે અમને સુધાબિંદુ જેવા લાગ્યા, એટલે તેમાંથી ચૂંટેલા ૧૭૪ સુવિચાર સુધાબિંદુ તરીકે અહીં રજૂ કર્યા છે. આશા છે કે તે પાઠકને ખૂબ ગમશે અને જીવનની સુંદર સામગ્રી પૂરી પાડશે. સંપાદક. ૧. શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધ ધર્મ એ ઉત્તમોત્તમ છે. ૨. કાજળ ઘેરી અંધારી રાતમાં ધર્મ એ વિઘુરેખા
સમાન છે. ધર્મને એક અંશ પણ જે શુદ્ધ હોય તે કરડે મણુપ્રમાણુ કર્મનાં કાષ્ઠને બાળી નાખવા સમર્થ છે. દષ્ટિ સ્પષ્ટ, નિર્મળ અને સૂક્ષ્મ રાખવી. પરપદાર્થોના મેરુ જેવડા ઢગ કરતાં સ્વપદાર્થને અણુ વધુ કિંમતી છે.. નકામા ઘણુ શબ્દ બેલવાથી વચનશક્તિ ઘટે છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ લાભદાયક કઠિન કાર્યોને સતત અભ્યાસ અપ પણ
રાખ. ૮. અભ્યાસ છૂટી જવાથી સહેજસાધ્ય પણ દુઃસાધ્ય
બની જાય છે. ઉત્તમ-સર્વોત્તમ પર રાખેલે વિશ્વાસ અચૂક ફળે છે. વિશ્વાસની ભૂમિકામાં તરતમતાઓ ઘણી છે. અને તેથી ફળપ્રાપ્તિમાં પણ તરતમતાઓ જોવામાં
આવે છે. ૧૧. કેઈને પણ દ્રોહ ન કર–પણ મેહને દ્રોહ કર
વામાં જરી પણ-ક્ષણપણ વિચાર ન કર. ૧૨. દુઃખ જેટલું અપ્રિય છે, તેટલાં તેને કારણે અપ્રિય '
નથી લાગતાં. તેમાં શું કારણ છે, એ વારંવાર વિચાર રવું અને તેનાં કારણે પ્રત્યે અપ્રીતિ જાગે એમ
કરવું. ૧૩. વસ્તુ યોગ્ય હોય, પાસેથી એગ્ય રીતે મેળવી
હોય અને ફાયદો ન આપે, એટલું જ નહિ પણ શરૂ-શરૂમાં નુકશાન દેખાડે એટલે તે એગ્ય વસ્તુને છેડી દેવાની ઉતાવળ કરવી નહિ. વસ્તુ એગ્ય છે અને એગ્ય વ્યક્તિએ એગ્ય રીતે વિચારીને આપી છે કે પિતે વિચારપૂર્વક એગ્ય વસ્તુ પ્રહણ કરી છે, તે તેનું સારું પરિણામ આવે ત્યાં સુધી ધીરજ રાખવી. ધૈર્યના અભાવે વસ્તુને અગ્ય માનવી એ ઉચિત નથી. પૈર્ય રાખવા છતાં લાંબે ગાળે પણ .
Page #8
--------------------------------------------------------------------------
________________
સુધાદિ
૧૪.
વસ્તુ સુયોગ્ય પરિણામ ન દેખાડે તે પરિણામ કેમ નથી આવતું? તેને ઉચિત વિચાર કર. પિતાને માફક ન આવે એથી યોગ્ય વસ્તુ અગ્ય છે, એમ તે ન જ માનવું.' માન ચાહે જે જગતમાં,
જ્ઞાનીનું કહેવું માન; નહિ તે મળતાં માનપાન,
કરશે તુજ અપમાન. ભાગ્યાનુરૂપ ભવ્યતા
પણ આત્મભવ્યતા ઓર, એ ભવ્યતાની આગળ
ન ચાલે અન્યનું જેર. સાર નથી ફળ-ફૂલમાં,
જે વધતે વિસ્તાર; વટવૃક્ષને સહુ ઈચ્છતા,
છાયાને અનુસાર, લેઢાની ડબ્બી વિષે,
પારસમણિ કદી હોય? અતરપટ અળગું થયે,
દેષ ન રહેશે કેય. શ્યામ વર્ણ શિરે ચઢયો,
ને રક્ત ચરણતલ માંય; પણ જે અત્તર ઉજળું,
તે સર્વે વખણાય.
Page #9
--------------------------------------------------------------------------
________________
નેહથી જજે શ્યામતા,
નેહ વધે ચીકાશ પણ સહુ ચાહે નેહને
સ્નેહથી હાય પ્રકાશ. શ્લોક ચાહો જે લોકમાં;
ગોખે અડધે કલેક પુણ્ય કાર્યને આચરે,
કશે પાપને રેક. ક્ષેકથી શ્લેક વધે ઘણે,
હોય છે કે સાર; સાર વિનાના કથી, ન થાયે લુપ્ત લકાર. જે જે તારા હાથમાં,
તે તું પહેલા ચાખ; હાથ બહારની વાતમાં,
કદી ન ઈચ્છા રાખ. ૨૩. દેવ, ગુરુ અને ધર્મ વિશ્વમાં અનેક પ્રકારે છે, એટલે
એ ત્રણેમાં “શુદ્ધ” એવું વિશેષણ જોડવું અનિ
વાર્ય છે. ૪. પિતાનું જ્યાં સથાન છે, તેમાં વિશેષતાઓ કઈ કઈ
છે તે વારંવાર વિચારવી અને તે પ્રમાણિકપણે, નહિ કે કલ્પના માત્રથી, એ સ્થાનથી પ્રાપ્ત થતા લાલે મેળવવા એ એક જાતની સુંદર કળા છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સુધોબિંદુ ૨૫. બીજાની વાત કરતાં પહેલાં તમે પિતે કયાં છે?
તેને પૂરતો વિચાર કરે. ૨૬. આપણને જે વસ્તુ ઉપયોગી નથી, તે વસ્તુ બીજાને
ઉપયોગી હોય છે. એ સ્થિતિમાં સામો આભાર માને કે ન માને પણ વસ્તુ છેડનારને લાભ થાય છે. આ સ્થિતિમાં અનુપગી વસ્તુ ન છોડનારને તત્કાલ દેખાતું નુકશાન લાગતું નથી, પણ પરંપરાએ નુકશાન જરૂર થાય છે. મેહ વધે છે. વખત જતાં ઉપયેગી પ્રાપ્તિ પણ તેને દુર્લભ થઈ પડે છે. આ કરતાં પણ કેટલાકની ભયંકરતા-વિષમતા એવી હોય છે કે તેઓ પોતાને નુકશાન કરતી વસ્તુ પણ છેડી શકતા નથી અને નુકશાન સહન કર્યા કરે છે. એ તે નરી મૂઢતા છે, અજ્ઞાન છે. મહિને દૂર કરીને નુકશાન કરતી અને નકામી વસ્તુઓને ત્યાગ કરતાં
શીખી લેવું જરૂરી છે. ર૭. જીવન ટકાવી રાખવા માટે કેઈપણ એક વિશિષ્ટ
ગુણ કેળવવું આવશ્યક છે. સામાન્ય રીતે કેઈપણ ગુણ માણસને ગમતું હોય છે. એ ગુણ પ્રત્યે વિશેષ લક્ષ્ય રાખીને તે કેળવવાથી બીજા પણ અનેક લાભ થાય છે.
પિતાને રુચતા ગુણ પ્રત્યે બેદરકાર રહેવાથી તે દિવસે એ ગુણ પણ ઓછું થઈ જાય છે. રેજ
ડું થોડું સિંચન અને ચિંતન એ તરફ રાખવાથી
Page #11
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ એ ગુણની પિષક સામગ્રી અને શેષક સામગ્રી ખ્યાલમાં આવી જાય છે.
ગુણ કેળવનાર પિતાને રુચતે ગુણ કેળવવો એ સર્વશ્રેષ્ઠ છે અને બીજાના ગુણમાં કાંઈ નથી એમ માનવું એ પિતાના ગુણની કિંમત ઘટાડવાનું મોટામાં મોટું કારણ છે. એથી વખત જતા નિજગુણને નાશ થાય છે અને અન્ય ગુણ આવી શકતા નથી. નિજગુણના રક્ષણ સાથે ઈતર ગુણની અનુમોદના એ
ગુણવૃદ્ધિનું પરમ સાધન છે. ૨૮. સમર્થ પર રાખેલ વિશ્વાસ ફળ આપવામાં વિલંબ
કરે તે માનવું કે ખામી વિશ્વાસમાં છે, નહિ કે
જેના પર વિશ્વાસ રાખેલ છે તેમાં. ૨૯. વ્યવહારમાં એમ કહેવાય છે કે ડફણાં વગર ગધેડા
સીધા ન ચાલે–પણ એથી ગધેડાને વારંવાર ડફણાં માર્યા કરવા એ વ્યાજબી નથી. ડફણાં માર્યા કરવાની ટેવવાળે ગધેડાને માટે ગ્ય ન ગણાય. ગધેડાઓ ડફણું ખાય, પણ જાતિવંત ઘોડાઓ એ સહન ન કરે. ડફણાં મારવાની ટેવવાળે જે જાતિવંત ઘોડાને ડફણું મારે તે પરિણામ એ આવે કે તે ઘને છે પડે કે તે ઘડાને છેડે. એટલે જે રીતે જેની પાસેથી ઉચિત કાર્ય કરાવાતું હોય તે રીતે તેની પાસે કાર્ય કરાવવું અને તે રીત પણ તે કાર્ય કરાવવા પૂરતી અજમાવવા એ હિતકર છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૩.
સુધાબિંદુ
૧૧ ૩૦. જ્યારે કોઈપણ એમ કહે છે કે અમુક સમયે મારે
કંઈપણ કામ નથી–ત્યારે સમજવું કે એનામાં અજ્ઞાન અને પ્રમાદ જીવતા જાગતા બેઠા છે. અપ્રમાદી અને
જ્ઞાનીને કેઈપણ સમય નવરાશ હતી નથી. ૩૧. પિતાનાં સાધ્યમાં એકલીન થયેલ બગલે જે સાધ્યને
સુધારે તે શું ન સાધી શકે ? ૩૨. વય આદિની ચેગ્યતા આવ્યા છતાં અન્યની દયા પર
જીવન વ્યતીત કરવું પડે તે કરતાં અન્ય કઈ કમનસીબી વિશેષ ભૂરી નથી. પિતે કેળવેલા ગુણે સાચવવા જરૂરી છે, પણ તે ગુણેની અન્યમાં ક્ષતિ જણાય છે તેથી તે હીન છે એવું માનવાની ભૂલ કરવી નહિ. અન્યમાં પણ કઈ અન્ય ગુણ જરૂર ખીલેલ હોય છે. તે જોવાની દષ્ટિ. કેળવવાથી હનભાવ આવશે નહિ. એજ પ્રમાણે નિજમાં પણ કઈ કઈ ગુણ-જે જરૂરી ગણાતા હોય તેની પણ ખામી હોય છે–એ વિચારણાથી અન્ય તરફ જાગતો હીનભાવ ચાલ્યા જશે. સર્વગુણસંપન્ન સર્વજ્ઞ પરમાત્મા છે. બાકી તે ગુણોની તરતમા રહેવાની. એટલું જરૂર છે કે અમુક ગુણે હવા જોઈ એ. એ ન હોય તે ન ચાલે. અમુક દેશે ન. હોવા જોઈએ, એ હોય તે પણ ન ચાલે. એ પણ
અવસ્થાભેદકૃત ભિન્ન ભિન્ન છે. ૩૪. કોઈને પણ દેશે જોયા કરવાથી તે દેશે જેનામ
Page #13
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ છે તેના પ્રત્યે નફરત જાગે છે. એ નફરત એટી ખરાબ છે કે દેવાળી વ્યક્તિમાં રહેલ સારા મહાન ગુણેનું ભાન કરવા દેતી નથી, એથી એ વ્યક્તિને આપણે ખૂબ અન્યાય કરીએ છીએ. ખરે સમયે આપણને એ ગુણની આવશ્યકતા હોય, ત્યારે એ નફરત આડી આવે છે અને આપણે રઝળી જઈએ છીએ. એટલે પરદેષદર્શન કરવામાં વિવેકની ખાસ
જરૂર છે. ૬૫. માણસને કેળવવામાં આવે તે તેની કિંમત ઘણું જ
વધી જાય છે, પણ માણસ માત્ર કેળવી શકાતા નથી. તેની પણ મર્યાદા હોય છે. એ મર્યાદામાં જાતિ-કુળ આદિ પ્રધાન ભાગ ભજવે છે. કઈ વ્યક્તિ અપવાદભૂત નીકળે એથી એ મર્યાદાને બાધ આવતું નથી, એટલે મર્યાદા વિચારીને કરેલો યત્ન
સાર્થક બને છે. - ૩૬. કેળવાએલ પશુ માનવ કરતાં વિશેષ કિંમતી છે,
અણકેળવાએલ માનવ પશુ કરતાં પણ નપાવટ છે. ૩૭. પ્રાણી માત્રની દયા ચાહનાર કદીપણુ દયા પાત્ર થતા
નથી, અને પ્રાણી માત્રની દયાને ઉવેખનાર કદી પણ દયાપાત્ર મટતું નથી. જ્યારે જ્યારે અન્યની દયા માંગવી પડે છે, ત્યારે ત્યારે વિચારવું કે હજુ પોતાનામાં દયાની ઓછાશ છે. દયાની પૂર્ણતા થયા પછી કેઈની પણ દયા યાચવી પડશે નહિ.
Page #14
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૧૩
દૂર
૩૮. મુક્તિ નજીક છે કે એક જ્ઞાની સિવાય કાઇ જાણી શકતું નથી, પણ એની કલ્પના થઈ શકે છે. નકામી વસ્તુઓથી મુક્તિ મેળવનાર અને નકામી વૃત્તિઓથી મુક્તિ મેળવનાર આત્મા મુક્તિની નિકટ છે. નકામી વસ્તુઓને પકડી રાખનાર અને નકામી વૃત્તિઓને પકડી રાખનારની મુક્તિ દૂર છે, એમ. સાપેક્ષભાવે કહી શકાય.
૩૯. કેટલાંક કાર્યો કરવા પડતા હાય છે છતાં એ કાય કરતી વખતે ખિન્નતા ન રાખવી જરૂરી છે. કરવા ચેાગ્ય એ જૂદી વાત છે અને ખિન્નતાપૂર્વક કરવું. એ જુદી વાત છે.
૪૦. કોઇ સારૂં' ક્રાય કર્યાં પછી તેની કદર ચેાગ્ય આત્માએને હાથે થાય એ વ્યાજબી છે. એથી કાર્ય દ્વીપી ઉઠે છે. પણ કાર્ય કરનાર જો એવી આકાંક્ષા રાખે. તા તે એક ભૂલ છે, એમ સમજવુ જોઈએ. એવી ભૂલ થાય છે, થઈ જાય એ સ્વાભાવિક છે, પણ એ ભૂલ છે એટલું લક્ષ્યમાં રહે તે એકદર લાલ છે, નહિ તા સારૂ કર્યાં બાદ તેની કદર ન થાય તે કાર્ય કરનાર કાર્ય છેડી દે છે, એટલે એક ભૂલ કદર ન કરનારે કરી અને બીજી ભૂલ કાય કરનાર કરી. પછી તે ભૂલની પરંપરા વધતી જાય છે.. એટલે ગમે ત્યાં ભૂતને અટકાવવી એ સુજ્ઞની ફરજ છે.
!
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
સુધાબિંદુ
૪૧. તેલ, વાટ અને તિથી પ્રકટતે દીપક પ્રકાશ
પાથરે છે. તેમાં જતિ કિંમતી છે એ યથાર્થ છે, પણ તેથી તેલ-વાટની તદ્દન સાધારણ કિંમત છે. એમ ન સમજવું જોઈએ. પાણીમાં વાટ મૂકીને જ્યતિ કરવામાં આવે તે પ્રયત્ન નિષ્ફળ જશે, એ પ્રમાણે તેલમાં કાષ્ટ કે લેતું મુકીને સળગાવવાથી કાંઈ વળશે નહિ. તેલ અને વાટ એમને એમ દિવસ સુધી પડ્યા રહે તે પણ તેને કાંઈ અર્થ નથી,
તિને સંગ થવાથી એ જળહળી ઉઠે છે. સૌ પોતપોતાનાં ક્ષેત્રમાં ઉપયોગી છે અને એ પ્રમાણે તે તે વસ્તુની ઉપગિતામાં તેનું મહત્વ છે.
૪૨. છદ્મસ્થ જીવને વિકાસ હમેશાને માટે અપૂર્ણ હોય,
છે. એક વિષયને તે પરિપૂર્ણ સમજી-જાણી શકો નથી. એટલે એવા છએ કેઈપણ વાતમાં આ મારે અભિપ્રાય છેવટને છે એવો નિર્ણય રાખવે કે કહેવો એ ડહાપણ નથી. પિતે જેમાં શ્રમ કર્યો હાય, અનુભવ મેળવ્યો હોય તેમાં પણ ફેર પડી જાય છે, તે જેમાં એને શ્રમ કે અનુભવ નથી તેમાં તેની સમજણ સાચી કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. છતાં જીવને એવો વિચિત્ર સ્વભાવ છે કે એવા અનેક વિષયમાં આગ્રહપૂર્વક માથું માર્યા કરે છે અને આગ્રહ વધાર્યા કરે છે. સર્વજ્ઞકથિત ભાવે નિરાગ્રહ ભાવે કહેવામાં કઈ આપત્તિ રહેતી નથી.
Page #16
--------------------------------------------------------------------------
________________
સુધબિંદુ
એટલે એ ભાવો સ્પષ્ટપણે કહેવાથી સ્વપરનું હિત થાય છે.
૪૩. તાળાં ઘણાં છે અને બધાં બંધ છે. તે દરેકની ચા
વીઓ પણ પાસે જ પડી છે. પણ જ્યા તાળાની કઈ ચાવી છે એ ગૂંચવણ છે. એ ગુંચવણ બે રીતે દૂર થઈ શકે છે. એક તે અનુભવથી એટલે કે ચાવીઓ લાગુ કરતા કરતા જે ચાવી લાગુ પડી જાય તે ચાવીને બરાબર વ્યવસ્થિત કરી લેવાથી, અને બીજું એવાં તાળાઓ જેણે ઉઘાડયાં છે એવા જ્ઞાનીનાં
વચનથી, જ્ઞાની બતાવે એ પ્રમાણે કરવાથી. ૪૪. જ્યારે પ્રસંગ આવે છે, ત્યારે છૂપાએલી શક્તિ
બહાર આવે છે, પણ તમે એવા પ્રસંગે નિરુત્સાહી ન રહેતા. તમારા નિરુત્સાહથી તમારી બહાર આવતી શક્તિ શરમાઈ જશે-કરમાઈ જશે અને એ રીતે તમારું ઉત્થાન દૂર ચાલ્યું જશે.
૪૫. ઘણી વખત સારી વૃત્તિઓ આવે છે પણ એ લાંબે
વખત ટકતી નથી, જ્યારે ખરાબ વૃત્તિઓ દૂર કરવાને પ્રયત્ન કરવા છતાં દૂર થતી નથી. પણ એ અદ્ભુત નથી. ખરાબ વૃત્તિઓને સંસર્ગ ઘણા લાંબા કાળને ચાલુ છે, અને સારી વૃત્તિઓને પરિચય નવે નવો છે. એટલે જે સારી વૃત્તિઓ સ્થિર કરવાની ભાવના હોય તે વારંવાર તેને પરિચય સાધ્યા
Page #17
--------------------------------------------------------------------------
________________
૧
સુધાબિંદુ
કરવા જરૂરી છે. પરિચય વધતાં પહેલાં કરતાં પરિણામ વિપરીત આવવા માંડશે.
૪૬. ગુણુ મેળવવા બહુ મુશ્કેલ નથી. ગુણુ એટલા આક બેંક છે કે જ્યારે તેના પ્રથમ પરિચય થાય છે ત્યારે સહેલાઈથી તે લઈ લેવાય છે, પણ એ લીધા પછી તેને ટકાવી રાખવાનું કાર્ય ખૂબજ મુશ્કેલ છે. એ પ્રમાણે દોષ મેળવવા બહુ સહેલા નથી, પણ એ મળી ગયા પછી તેને દૂરકરવા એ બહુ કપરૂ કામ છે. ૪૭. બાહ્ય પ્રવૃત્તિઓના સાતત્યને લીધે–આન્તર શકિતઆના અવરોધ થાય છે. લાખા ખાદ્ય શક્તિ જે કાર્ય કરી શકતી નથી તે કા` સહજ રીતે કરવાનું સામર્થ્ય આન્તરશક્તિમાં છે. પણ તેને અવકાશ મળે ત્યારે તેના અનુભવ થાય. એ અવકાશ આપવા માટે ખાદ્ય પ્રવૃત્તિઓનું સાતત્ય તાડી નાખવું જોઈએ.
૪૮. જે કાર્યંની સમાપ્તિ થયા પછી “ હાશ” એવો અવાજ જાગે ત્યારે સમજવુ` કે એ કા તમને ભારરૂપ હતું.
૪૯. મીજાને એવ મનાવનાર પાતે માટો એવકૂફ઼ છે. ૧૦. શ્ર્વાસનું નાનું તણખલું કે જેનામાં કાંઈપણ શક્તિ નથી, જેની કાંઈપણ કિંમત નથી, તે પણ જે છિદ્મ મેળવીને પગમાં પેસી જાય તેા માણસ જેવા માણસને આગળ વધતા અટકાવી દે છે અને જો ઉડીને આંખમાં પેસી
Page #18
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
જાય તે તોબા પોકરાવે છે, એટલે સામો પક્ષ શુદ્ધ છે, એ શું કરી નાખવાનું છે? એવી ગફલતમાં કદી
ન રહેતા. ૨૧. સારી વસ્તુ પિતાની પાસે રહે એવી ઈચ્છા કરતાં
સારું એગ્ય સ્થળે રહે એવી ઈચ્છા કેળવવાથી સારી વસ્તુને સદુપયોગ થાય છે. એથી વિપરીત થવાથી અનર્થ અને તેની પરંપરા વધે છે. કેઈપણ નિરૂપણ કરતી વખતે દૃષ્ટિ એક તરફ હોય છે એટલે નિરૂપણ કરનારે અતિભાર કે અતિઆગ્રહ ધારણ કરવો હિતાવહ નથી. ફરી વખત પ્રથમથી જુદી જાતનું નિરૂપણ કરવાનું આવવાનું છે. તે વખતે પ્રથમના આગ્રહાદિ આડા આવશે. જે કર્યા હશે તે, નહિ કર્યા હોય તે કાંઈ વાંધે નહિ આવે. મેરની રમણીયતા અને નૃત્યને પરિચય ન હોય તે પણ તેને સાચવો જરૂરી છે. આજે પરિચય નથી પણ વખત જતાં પરિચય થશે. પરિચય મળશે ત્યારે જે સાચવણ નહિ કરી હોય તે તેનું પારાવાર
દુઃખ થશે. પરિચય હેય તે સાચવવાની ફરજ છે. ૫૪. ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ માન એકંદર - સુખી છે–પરમ સુખી છે. ૫૫. ઈન્દ્રિયેની અવળચંડાઈ નથી. અવળચંડાઈ તે
ઈન્દ્રિયે જેની છે તેની છે સુધા–૨
૫૩.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
સુધાબિંદુ
૫૬. પેાતામાં જે નથી તેના પ્રચાર અન્ય તરફથી પેાતાની જાણુમાં હાવા છતાં ચાલવા દેવા એ પણ એક 'ભ છે. એ દલથી થાડા સમય લાલ દેખાય છે પણ પરિણામે નુકશાન થાય છે. આગળ વધવા ઈચ્છનારે આવા ઢબ ચાલવા દેવા નહિ. એથી તત્કાલ અલ્પતા લાગશે પણ પરિણામે લાભ જ થશે.
૫૭. થાડા અને થાડા સમયનાં સુખ માટે મેટુ અને લાંખા સમયનું દુઃખ આવી મળે એવી પ્રવૃત્તિને સારી સમજણપૂર્વકની કેમ કહી શકાય ? નજ કહી શકાય. છતાં વિશ્વના માટા ભાગના જીવા એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, એટલે જગમાં મેટા ભાગના જીવે અણુસમજી અને ગેરસમજૂતિવાળા છે. જ્યારે જીવને સાચી સમજણ પ્રાપ્ત થાય છે ત્યારે તે એવી દુ:ખજનક પ્રવૃત્તિથી પાછા ફરે છે. પ્રથમનું ચક્ર ગતિમાં હેાય ત્યાં સુધી એવી પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. પણ બીજો ધક્કો ન વાગે તે એવી પ્રવૃત્તિ વિરામ પામે છે.
૫૮. કમળા હાય તેને ઉજળું હાય એ પીળું દેખાય, એમાં કમળાવાળા કૃષિત છે એ યથાર્થ છે, પણ પીળુ' હાય એ જે સારી આંખવાળાને પીળું દેખાતુ હાય, અને તે કહેવાને પ્રસગે પીળાને પીળુ કહ્યુંતા હાય એમાં એ દુષિત નથી. પછી પીળું જેનુ છે એ એને ઉજળુ જણાવવા સારી આંખવાળાને
Page #20
--------------------------------------------------------------------------
________________
સુધા બિંદુ
૧૯ કમળો થયો છે એમ કહે તેથી શું ! એમાં તે એ
કહેનાર જ દૂષિત છે. ૫૯ અને ગાડીઓ પિતપતને પાટે ચાલી જતી
હોય તે પછી ભલે તે સામે સામે હોય કે બાજુ બાજુમાં હેય. અથડામણ થવાને કઈ પ્રસંગ આવતું નથી. એમાં ફેર થાય તે સાવચેતી રાખવી જરૂરી છે, નહિ તે અથડામણ થયા વગર રહે નહિ. કેટલાએક “આત્માને ઓળખે, આત્માને વિચારો, આત્માને સમજે,” એમ આત્માને આગળ ધરીને આત્મા આત્મા ગેખ્યા કરે છે અને ગેખાવ્યા કરે છે. પણ એમ આત્માને નામે ગમે તેમ ચલાવવાથી તેઓના પિતાના આત્માનું પણ કાંઈ વળતું નથી. આત્માને સમજ આવશ્યક હોવા છતાં તે તેની રીતે સમજાય છે. રીત સમજવી જરૂરી છે. રીતે ચાલવાથી આત્મજ્ઞાન આપો આપ થાય છે. રીત સમજ્યા વગર આત્મા આત્મા ગખ્યા કરવાથી આત્મજ્ઞાન થતું નથી.
પણ આત્મા એ શબ્દ એટલો ઉત્તમ છે કે એને સવળે ઉપયોગ કરવાથી આત્માનું કલ્યાણ થતાં ક્ષણ પણ વિલંબ થતું નથી. અને એને જ અવળે ઉપયોગ થાય તે રહ્યું સહ્યું આત્મજ્ઞાન ચાલ્યું જાય
છે. એ જવામાં પણ ક્ષણને વિલંબ થતું નથી. ૬૧. પુણ્ય જ્યારે પાપના વાશ પહેરી લે છે અને પાપ
Page #21
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
જ્યારે પુણ્યના વાઘા પહેરી લે છે; ત્યારે સમજવુ કે જગને રસાતલ પહોંચવામાં વિશેષ વિલંબ નથી. ૬ર. પરથી પ્રાપ્ત થયેલ ઉચ્ચતા એ ખરેખર ઉચ્ચતા નથી.
૨૦
૬૩. એવાં કાર્યાં કરો કે તમે ઉન્નત રહી શકે. ઉન્નત હા કે ખળાત્ રહેતા હૈા તેથી તમે કાયમના ઉન્નત રહી શકશે નહિ. મળાત્ ઉન્નત અનેલા પરિણામે અવનત અને છે, એટલે તમે એવા ખના કે કાઈ મળ તમને અવનત કરી શકે નહિ.
૬૪. જવામદારી લેતી વખતે સાધારણ લાગતુ હાય છે. અને ઘણી વખત શક્તિસ ́પન્ન માણસે નું એ ધારવું. સાચું પડતું હાય છે, પણ કાઈક વખત એમાં ફેર પડી જાય છે. તદ્ન સાધારણ જેવી જણાતી જવાખદારી વખત જતાં એટલી ગભીર નીકળે છે કે એ અદા કરવામાં ખૂબ જ સામર્થ્યની જરૂર પડે છે. એવી સ્થિતિમાં બહુ વિવેકપૂર્વક વન કરવાની જરૂર છે. જેના અંગે જવાખદારી સ્વીકારી હાય, તે વગ અનુરૂપ ન મલે, પ્રકૃતિની વિષમતાઓ વધવાના અનેક પ્રસગા ઊભા થાય, ત્યારે સમત્વને ગુમાવ્યા સિવાય અનેકની સહાય યાચીને પણ જવાબદારી અદા કરવી. એ પણ ન બને તેમ હાય ત્યારે વિભાવ ઉત્પન્ન ન થાય એટલું લક્ષ્ય' રાખીને યથાશકય કરી છૂટવું,
Page #22
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૨૧
૬૫. (૧) હારને માટે આહારને ત્યાગ કરવા પડે છે. (૨) હાર સંહાર સર્જે છે, જ્યારે કેટલાક હાર સહારને દૂર કરે છે.
(૩) હાર પહેરીને વિહાર કરવા ઇચ્છનારે તેમાં હાર છે કે નહિ એ વિચારવુ' જોઈ એ.
(૪) હારની પાછળ અનેક પ્રહારો પડેલા છે. (૫) હારની હાર લાગતી હાય ત્યારે તેમાં રાચના રની હાર થતી હાય છે.
(૬) હાર તા મહાર પણ પહેરી શકે છે, એટલે હાર પહેરવા માત્રથી મહાન્ થવાતું નથી. (૭) હાર એવા કૐ ધારણ કરવા કે જેના કાઈ અપહાર કરી શકે નહિ. એ હાર છે મુક્તિને. (૮) નીહાર જ્યારે પ્રકૃતિને મુક્તાહાર પહેરાવે છે, ત્યારે ખરેખર એ દૃશ્ય અવિસ્મરણીય અની જાય છે.
૬૬. કાઈ એ નથી કર્યું' એવુ કરી ખતાવવા કરતાં કરવા ચેાગ્ય કરવામાં વિશેષ ઔચિત્ય અને હિત છે.
૬૭. ભાગ્ય માગ ખતાવે છે, જ્યારે પુરુષાથ પ્રવૃત્તિ કરાવે છે. માર્ગ જોયા અને જાણ્યા પછી જો પ્રવૃત્તિ કરવામાં નથી આવતી તા આગળ વધી શકાતું નથી, એટલે પ્રવૃત્તિ કરવી ને આગળ વધવું.
૬૮. કેટલાક આત્માઓમાં પુણ્યબળની જાગૃતિ એટલી સુંદર અને વિશિષ્ટ હાય છે કે તે જે કાર્ય હાથમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
I
સુધાબિંદુ લે છે તે સફળ થાય છે, એટલું જ નહિ પણ બીજાઓ ન ધારતા હોય તેવી સફળતા તેમને સાંપડે છે.
જ્યારે અને માટે એ કાર્ય અશક્ય નહિ તે દુર શક્ય જરૂર હોય છે. સામે કેટલાક આત્માએ એવા ભાગ્યના ભારે હોય છે કે સહેલું અને સાદું કાર્ય પણ એમના હાથમાં ગયા પછી ભારે થઈ જાય છે. એવું તે ભારે થઈ જાય છે કે એ જ કાર્ય પછીથી બીજાને કરવું હોય તે પણ મુશ્કેલ થઈ પડે છે. એટલે આવી સ્થિતિમાં સમજુ માણસેએ પોતાના કર્મના ઉદયને વિચારીને કાર્ય કરવા પ્રયત્ન કરે. ભાગ્યબળ ઓછું હોય એવા આત્માઓએ કાર્યથી અલિપ્ત રહેવું અને ભાગ્યશાળી આત્માઓએ કાર્યમાં રસપૂર્વક જોડાવું કે જેથી શ્રેયઃ સાંપડે. - જે રસ્તે જવાનું છે તે રસ્તે કે છે, તેનું યથા શક્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. રસ્તામાં ઝાડો કેવા આવે છે, પણ આદિની અનુકૂળતા કેવી છે વગેરે સગવડને વિચાર, અને ખાડાટેકરા, કાંટા, વેરાન વગેરે અગવડોને વિચાર, અન્ય પણ ભય રથાને ને. વિચાર કરે. પૂરતા વિચાર પછી આરંભેલા પ્રયાસમાં બહુ બાધાઓ નડતી નથી. વિચાર ન કી હોય ત્યારે એકાએક આવી પડતી આપત્તિઓ અકળાવી મૂકે છે. તેને દૂર કરવાની દિશા સૂજતી નથી. આ તે અમુક આપત્તિઓ છે તેને ખ્યાલ હાય એટલે તેને દૂર કરવા માટે પણ સાવધ રહેવાય છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
-
t.
૭૦.
સુધાબિંદુ
• આ હકીકત જીવનવ્યવહારમાં પણ વિચારવી. કેઈને સંસર્ગ કરવામાં પણ વિચારવી. જેને સંગ કરવાનું છે તેનામાં ગુણે કેટલા અને કેવા છે, એના ગુણથી પિતાને લાભ કેટલે અને દેથી નુકશાન કેટલું, આ વિચારણાપૂર્વક બાંધેલા સમ્બનાં પરિ ણામે એકાએક આવી પડયાં છે એમ લાગતું નથી અને તેથી સંબંધ બાંધનાર અકળાતો નથી. કાર્ય કરનાર, જેનું કાર્ય જેણે કર્યું છે તે તેની પાસે એગ્ય બદલે માગે તે કરતાં કાર્ય કરાવનાર કાર્ય કરનારને એગ્ય બદલે આપે એ ઉચિત છે,. યોગ્ય છે. કાર્ય કરાવનાર જ્યારે ગ્ય બદલે આપને નથી, ત્યારે કાર્ય કરનાર જરૂર હોય કે ન હોય છતાં અધીરે થાય છે અને ગ્ય બદલાની માંગણી કરે છે. એ માંગણી માં પણ સમય જતાં તીવ્રતા અને કટુતા પ્રવેશે છે અને પરસ્પર સારાં પરિણામે આવવાને બદલે માઠાં પરિણામ આવે છે.
જ્યારે કાર્ય કરાવનાર યોગ્ય બદલે જાતે જ આપી દે છે, ત્યારે પરિણામે ઉત્તરોત્તર સારાં નીપજે છે. આમાં પણ કેઈ કઈ પ્રસંગે અપવાદ
ભૂત હોય છે, પણ બહુલતાએ ઉપર પ્રમાણે બને છે. ૭૧. પતન પામતા વિશિષ્ટ આત્માઓને સામે રાખીને
પતન પામવું એ વિશિષ્ટતા છે, એમ માનવું એ મહામૂર્ખતા છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
૭ર.
સુધાબિ'દુ
ઘણા એવી મૂર્ખતામાં રાચતા હાય છે, પણ વિશિષ્ટ આત્માઓને આગળ આવતા વાર લાગતી નથી અને બીજો કદી ઊંચા આવી શકતા નથી. શક્તિશાળી શ્રીમંત કોઈ ધધામાં ઉધેા પડી જાય તે તે સહન કરી શકે છે. અને ક્રી કમાઈ ને હતા તેવા થઇ જાય છે. શ્રીમંતાઈનું લક્ષણુ ગૂમાવવામાં છે એમ સમજીને કાઈ મૂખ, શક્તિ ન હૈાય છતાં અવળેા વેપાર કરીને ગુમાવે તે તેના આરે જ ન આવે. એટલે અલ્પ શક્તિવાળાએ તે પેાતાના તરફ લક્ષ્ય રાખીને ધીરે ધીરે આગળ વધવાના પ્રયત્ન કરવા એ જ શ્રેયસ્કર છે.
કેવળ કર્મીની આંખ ઉપર આધાર ન રાખે.. પુરુષાની આંખ પણ ઉઘાડી રાખેા.
૭૩. વિશિષ્ટ આત્માએનુ પતન પણ ઉન્નતે માટે છે. ૭૪. કેટલાક માર્ગો સીધા હાય છે, જ્યારે કેટલાક માર્ગો સીધા હાતા નથી. ઈચ્છિત સ્થળ પૂર્વ દિશામાં આવેલ છે. પશ્ચિમમાંથી પૂર્વ તરફ સીધા ચાલ્યા ખાદ આગળ વધી શકાય એમ નથી; ઘણા આપત્તિસ્થાના છે. એટલે ઉત્તર કે દક્ષિણ તરફ કેટલું ક જવુ પડે છે. વળી આગળ જતાં એ દિશાએ પણ વિષમ બને છે. એટલે કી પશ્ચિમમાં પાછુ કરવું પડે છે. આમ પાછા ફર્યાં બાદ વળી પૂર્વ તરફના નિરાખાધ માર્ગ પ્રાપ્ત થાય છે. આમ કેટલીએ
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
સુલાબિંદુ
અટી ઘૂંટીઓ કરતાં કરતાં આગળ વધતા ઈચ્છિત સ્થળે પહોંચાય છે.
જ્યારે કેટલાક માગ એટલા સીધા હોય છે કે આંખ મીંચીને ચાલ્યા એટલે બસ. સીધે સીધા જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જવાના.
સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષને ઘેરી ને સીધે માર્ગ હોવા છતાં આત્મવિશેષે એ માર્ગનું ગમન અનુસરણ ઘણી આંટીઘૂંટીવાળું જેવામાં આવે છે.
પણ ખરેખર એ માર્ગ ઉપર ચડેલા આત્માઓ ભલે ઘણી વખત પાછા ફરતા હોય તે પણ છેવટે પૂર્વમાં જવાના અને ઈચ્છિત સ્થળે પહોંચવાના એ
નિશ્ચિત છે. ૭૫. દેરી સહેજ પણ ટૂંકી હોય અને બાંધવાની જગ્યા
લાંબી હોય તે પરાણે ખેંચીને બાંધવા પ્રયત્ન કરે એ ડહાપણ નથી. એથી દેરી તૂટી જાય છે. જે દેરી બાંધ્યા વગર છૂટકે જ ન હોય તે કેઈની પણ પાસેથી ખૂટતે ટૂકડે સાંધીને બાંધવા પ્રયત્ન
કરે, પણ વ્યર્થ પ્રયત્ન તે ન જ કરે. ૭૬. કાર્યો કરતા કરતા ધીરે ધીરે એટલું સમજવું
જરૂરી છે, ખાસ જરૂરી છે કે આ કાર્યથી કેને લાભ મળે છે. એમાં પણ સારાં કાર્યો કરનારે તે એ વિચાર ખાસ કરવાની જરૂર છે. જે ધર્મકાર્યોથી .
Page #27
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ મહને પુષ્ટિ મળતી હોય તે કેટલું વિચિત્ર કહેવાય? ભલે પ્રારંભિક અવસ્થામાં એ ક્ષન્તવ્ય ગણાતું હોય પણ સદાને માટે એને ક્ષન્તવ્ય ગણી
લેવું શ્રેયસ્કર નથી. ૭૭. ઘણી વખત ઘણાં કાર્યો તમે વ્યાજબી જ માનીને
આરંભ્યા હોય છે, અને ખરેખર એ કાર્યો વ્યાજબીજ હોય છે. એથી તમને કાંઈ પણ ગેરલાભ હેતે નથી, છતાં તમે એકાદ બે જણાના કહેવાથી મૂકી ઘો છે. કહેનારામાં કેટલાક એવા હોય છે કે જેઓને તમે એ કાર્ય મૂકી દેવાનું કહે છે તેમાં લાભ હોય છે, જ્યારે કેટલાકને લાભ કાંઈ પણ નથી હોતે. પણ તમે જે કાર્ય કરે છે તેમાં તેઓ લાભ જોઈ શકતા નથી અને તેઓ તમને વારંવાર કહેતા હોય છે કે આવું લાભ વગરનું કાર્ય શું કરે છે ! આવું વારંવાર સાંભળવાથી તમારા ઉપર અસર થાય છે અને તે કાર્યને પડતું મૂકે છે. જેમ પેલા બ્રાહ્મણે બકરૂં-કૂતરૂં સમજીને
પડતું મૂક્યું હતું તેમ. ૭૮. “હવે એ વાત જવા દે,” એવું કે એવા ભાવનું
ઘણી વખત ઘણું કહે છે, ત્યારે તેમાં ચાલતી વાત એવું કહેનારાના લાભની હોતી નથી એ વાત સ્પષ્ટ છે. પછી ભલે એ વાત ગમે તેવી હોય, અને ગેરલાભ પણ ગમે તે હોય, પણ આવું બેલનાર
Page #28
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૨
એથી અકળાય છે અને વાત પડતી મૂકવા આગ્રહ સેવે છે.
F
૭૯. તમારી વાત ખરી છે, એમ અમે માનીએ છીએ, કારણ કે એ વાત તમારી છે, માટે અમારે તેને ખરી માનવી જ પડે, અમારે માનવી જોઈ એ. જો એમ ન માનીએ તે કયાં જઈએ ? અમે ખીજે નથી જઈ શકતા માટે અમે કહીએ છીએ કે તમારી વાત ખરી છે.
સબળની વાતને નિખળ ખરી ન માને તા. જાય કર્યાં?
. ૮૦. જીવન એ જુગાર છે, એમ સામાન્ય રીતે કેટલાકનુ જીવન જોતાં લાગે. એમાં પાસા નાખતાં ફાવી જાય તેા લાલ થાય, નહિ તેા નુકશાન. જીવનના પાસા સવળા પાડતાં આવડવુ. એ સહેલુ નથી. એમાં કાળજી અને કળા જરૂરી છે.
૮૧. દરેક વસ્તુને એ માજી હાય છે અને એ સત્ય છે, પણ જે વખતે વસ્તુ ઉપયાગમાં આવતી હાય છે ત્યારે તેની એક ખાજુ કામની હોય છે. બીજી ખાજી ઉપયેગમાં લેવાતી હોતી નથી. ઉપયેગમાં ન લેવાતી હાય તેથી તે તુચ્છ છે એમ માનવુ' એ વ્યાજખી નથી. એજ પ્રમાણે ઉપયોગમાં લેવાતી. માર્જીનું, ઉપયાગમાં લેનાર કાંઇક વધુ પડતું મહત્ત્વ આંકતા હાય તા તે માટી " ભૂલ ફરી રહ્યો છે કે
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
• ૮૨.
સુધાબિદુ અણસમજુ છે એમ માનવું એ પણ ધ્યાજબી નથી. ફક્ત ઉપયોગ કરનારને બીજી બાજુને ખ્યાલ છે કે નહિ એ જાણવું જોઈએ, અને જે ખ્યાલ ને હોય તે વસ્તુને બીજી બાજુ છે એમ સમજાવવું જોઈએ. સારું કાર્ય સારું માનવું અને નબળું કાર્ય નબળું માનવું. પિતાનું છે માટે સારું અને પરનું છે માટે નબળું એવી વિચારણું દેષભરી છે. એથી વિવેક દષ્ટિ ઘટે છે અને પરિણામે સારાં કાર્યથી
સદા માટે દૂર ને દૂર રહેવું પડે છે. -૮૩. દુષ્ટ પ્રત્યે નફરત થઈ જાય છે. થઈ જાય છે માટે
થવી જોઈએ, થાય છે એ વ્યાજબી છે એમ નહિ દુષ્ટ ખરાબ હોય છે એ એક રીતે સત્ય છે, પણ દુષ્ટની ખરાબી દુષ્ટતામાં સમાયેલી છે. એટલે નફરત દુષ્ટ પ્રત્યે ન રાખતાં તેનામાં રહેલી દુષ્ટતા પ્રત્યે રાખવી. દુષ્ટને નાશ કરવા કરતાં તેનામાં રહેલી દુષ્ટતાને નાશ કરવા પ્રયત્ન કરે. દુષ્ટને શિક્ષા કરવા કરતાં તેનામાં પડેલી દુષ્ટતાને શિક્ષા મળે એ રીતે શિક્ષા કરવી. દુષ્ટતા દૂર કરવા માટે તે કયાંથી અને શાથી આવે છે, તેનાં કારણે બરાબર તપાસવાં, અને એ કારણે દૂર થાય એવા પ્રયત્ન કરવા. એથી દુષ્ટતા દૂર થાય છે અને પરિણામ ઘણું જ સુંદર અવે છે. એ પરિણામ લાવવા માટે
Page #30
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૨૯કેઈને પણ મૂળ કારણમાં દુષ્ટ માનવો નહિ એ
પ્રથમ આવશ્યકતા છે. ૪. જેને માટે ઘણું ઘણું કરવામાં આવે છે, તે વસ્તુ :
ઘણું ઘણું કરવાથી મળવાની નથી. હું પણ રીતથી કરવાથી મળે, એટલે રીત જાણવાની જરૂર છે.
સુખ મેળવવા માટે રીત જાણવી જોઈએ. રીત વગર સુખ મેળવવાની પ્રક્રિયા દુઃખદાયક બને છે. સ્વાદિષ્ટ ભજન સુખ આપે છે, પણ તે હદ બહાર કરવામાં આવે તે દુઃખદાયક બની જાય છે. આ પ્રમાણે સર્વમાં સમજવું. માટે બાહ્ય સુખ પણ મેળવવા માટે તેની રીત જાણવી જોઈએ.
આંતર-સુખપ્રાપ્તિ માટે તે વિશેષ આવશ્યકતા. છે સમજની. ૮૫. પ્રસન્નતા એ સાધ્ય છે. સાધનસામગ્રી ઘણી એકઠી
કરી હેય, એ એકઠી કરવામાં ખૂબ જહેમત ઉઠાવી હાય, સાચવવા માટે પારાવાર પ્રયત્ન કર્યા હોય અને એમાં ને એમાં જીવનની ક્ષણે વ્યતીત થતી હોય તે લાભ શે? એ સર્વ કરવામાં પ્રસન્નતા રહેતી હોય તો કાંઈક લાભ ખરે, પણ એમ ન હોય અને પછીથી પ્રસન્નતા મેળવવાની હોય તે તે કયારે મેળવવાની છે? મળવાની છે કે નહિ? કેવી રીતે મળવાની છે? એ જરીક વિચારવા જેવું છે. એ વિચાર આવશે તો સમજાશે કે પિતાની ભૂલ કયાં છે?
Page #31
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૮૬. પ્રાથમિક જીવનમાં જાતે અનુભવ લઈને આગળ વધવાને માર્ગ જોખમી છે.
જ્યારે અનુભવીઓની દેરવણ પ્રમાણે આગળ વધી શકાય છે અને જોખમ રહેતું નથી. ફક્ત તેમાં
જરૂરી છે સમર્પણભાવ અને સહનશીલતા. -૮૭. જ્યારે મેહ હોય છે ત્યારે કુટેલી હાંડલી માટે મરી
જાય છે અને મેહ ઉતરી ગયા પછી મોટા રાજ્યને ત્યાગ કરતાં ક્ષણને પણ વિલંબ થતું નથી.
વસ્તુ વસ્તુરૂપે જુદી છે અને વસ્તુ ઉપરને મેહ
એ જુદી વસ્તુ છે. ૮૮. અકળાયેલું મન કેટલીક વખત કાંઈનું કાંઈ કરી
નાખવા ઈચ્છે છે, પણ કાંઈપણ કરી નાખતા પહેલાં મનની અકળામણ દૂર થવા જેટલી રાહ જોવી જરૂરી છે–ખાસ જરૂરી છે. મનની અકળાયેલી સ્થિતિમાં પગલાંનાં પરિણામે કદાચ સારાં હોય તે પણ તે એકંદર આવકારવા એગ્ય નથી, કારણકે અકળાએલી સ્થિતિમાં લેવાતાં પગલાંના પરિણામે મોટે ભાગે સારાં હોતાં નથી. સારું પરિણામ કેઈ વખત આવી જાય છે તે તે એક અકસ્માત છે. અકસ્માત કેઈક વખત બને છે. જ્યારે માઠાં પરિણમે ઘણી વખત ભેગવવા પડે છે. સ્થિર અને શાંત ચિત્તે વિચાર કરીને ભરેલું પગલું, કદાચ પરિણામ આપણી તરફેણમાં ન લાવે તે પણ ઈચ્છનીય સમજવું.
Page #32
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
.૩૧
---
૮૯. ઘણી વખત ઘણાં માણસા ધર્મ કરતાં હાય છે અને ફળ તરફ જોયા કરતાં હાય છે. ફળમાં ખરેખર ગણાવી શકાય એવું કાંઈપણ પરિણામ ન હાય, સામે વિપરીત પરિણામ આવ્યું ાય અને વધતુ જતું હોય ત્યારે ધમ કરનારને અને એના તરફ જોનારને વિચિત્ર અને વરૂપભાવે જાગતા હાય છે. ધર્મી જીવને દુઃખનાં કારણુરૂપે પૂર્વકૃત કનો કહેવામાં આવે છે અને તે વ્યાજખી છે, પણ તેથી ધર્મ કરનારની સ્થિરતા
ઉદય છે એ પ્રમાણે
ચિરકાળ ટકતી નથી, કારણ કે તેની દૃષ્ટિ ફુલાભિમુખ છે. ફળ તા વિચિત્ર છે. આ પરિસ્થિતિમાં ધર્મસાધના એ પણ એક ફળ છે, એ સાધ્યું છે. એ કાંઈ ફાઈનુ સાધન નથી. સાપેક્ષ ભાવે જે આ સમજાઈ જાય તેા અસાષમાં એકદમ ફેર પડી જાય અને આવતાં દુઃખે જે ખરેખર પૂર્વીકૃત પરિણામ છે તે ભાગવતાં મીઠાં લાગે. પછી તે આવી ષ્ટિવાળે આત્મા અન્યને આદશ-ભૂત બની જાય. ધમ એ પરમ પદનું સાધન છે અને એ પુરુષાર્થ તરીકે સાધ્ય છે.
”. હીરાની એક નાનીશી કણી ગમે તેવા કાચને કાપી નાખે છે. જે કાચને કાપવા માટે ખીજી કાઇ વસ્તુ એ પ્રમાણે કાર્યક્ષમ થતી નથી. એ જ પ્રમાણે કાચ જેવાં દૂષણા કે પાપાને કાપી નાખવા માટે ધર્માંરૂપ-હીરાની કણી ખસ છે. પણ એ બનાવટી
Page #33
--------------------------------------------------------------------------
________________
કર
સુધાબિંદુ
ન જોઈએ. જો બનાવટી હશે તે તે પણ કાર્ય ક્ષમ નહિ મને.
બનાવટી ધ–હીરાકણીને ઉપચેગમાં લેવાથી કાય સધાતુ નથી અને સ્વપરમાં અપ્રતીતિ જન્મે છે, માટે શુદ્ધ-હીરાકણી મેળવીને તેને ઉપયાગ કરવા કે જેથી કાર્ય સિદ્ધ થાય અને વિશ્વમાં વિશ્વાસ વધે.
૯૧. રાગ થવા એ જડતા છે. રાગ થયેા હાય છતાં કાંઈ પણ રાગ થયા નથી એમ માનવુ' એ બીજી જડતા છે. આ ખીજી જડતામાં સતત વૃદ્ધિ થયા જ કરે છે. આ અને જડતા સાથે જ્યારે ત્રીજી જડતા પ્રવેશે છે ત્યારે તે જડતામય બની ગયેલું . દેખાય છે. એ ત્રીજી જડતા છે, રોગવાળા માણસને કાઈ સુજ્ઞ દયાળુ વૈદ્ય રોગને સમજાવે, તેની દવા આપે અને એ દવાથી તેની રાગજન્ય પીડાઓ શાંત થશે. ઇત્યાદિ સર્વ કહે, છતાં પેલા જડ તૈયાર ન થાય. આ છે જડતાના ઘન.
૯૨. વ્યાધિ થયા છે, તે પીડા કરે છે, તેને દૂર કરવાની ઈચ્છા છે, ચાગ્ય વૈદ્ય પાસે જવાનું છે, ત્યાં તે વૈદ્યની અનુકૂળતા પ્રમાણે વવાનુ` છે. આ સ અનુક્રમે કરવામાં આવે છે.
આટલી તમન્ના જે અંદરના કરવા માટે જાગે તે એ વ્યાધિઓને વિલખ ન થાય. પણ તમન્ના જાગવી
વ્યાધિ દૂર
દુર થતાં ક્ષણ જોઈ એ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૯૪.
સુધા બિંદુ ૩. મમત્વને ત્યાગ એ રીતે કરવું જોઈએ કે એ
ત્યાગ પાછળથી અન્ય કેઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરે. જે એ રીતે ન કરવામાં આવે તે અનેક અનર્થોની પરંપરા ઊભી થાય છે. વનમાં વૃક્ષ એકલું રહે પણ તેથી શું? વૃક્ષને પિતાનું વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વથી વનવૃક્ષ વિશિષ્ટ છે. વનવૃક્ષને એકલું લાગે ત્યારે પિતે વૈશિષ્ટય કેળવે તે અનેક તેના થઈ જાય અને એકલ
અવસ્થા દૂર થાય. એ વૈશિષ્ટય કેળવવું આવશ્યક છે. . દૂર દૂર રહેલી વસ્તુ ક્ષણવારમાં પગ પાસે આવી
જાય છે, પણ તે જોવા માટે દૃષ્ટિની જરૂર છે. માર્ગમાં આવેલાં વૃક્ષની ઘટાદાર છાયામાં ઘણું વિશ્વાંતિ લેતા હોય છે, તેથી થોડે થોડે દૂર રહેલા વૃક્ષો (છાયાવાળા) નકામા છે કે ઓછા ઉપયોગી છે એમ માનવું વ્યાજબી નથી. માર્ગમાં જે વૃક્ષ ફા-ફૂલ્યુ છે તેમાં ઈતર વૃક્ષોનું સાન્નિધ્ય પણ
કારણ છે. ૭. જીવનના દૂષિત વર્ગો દૂર કરવા માટે જે રબ્બરને
ઉપયોગ કરવાનું હોય તે પૂરતું કાર્યક્ષમ છે કે નહિ તેની તપાસ કરીને ઉપગ કરતાં પૂરતી કાળજી રાખવી. કાળજી વગર સારા ૨૦મ્બરને ઉપયોગ
દૂષિત વર્ણને દૂર કરતાં સારા વણને પણ ભૂંસી : નાખે છે. કેટલીક વખત દૂષિત વર્ણ એમને એમ સુધા૩
Page #35
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ રહે છે. કાર્યક્ષમ ન હોય એવા રમ્બરથી દૂર કરવા યેગ્ય વણે જરી પણ દૂર થતા નથી અને ડાક ડાઘા પડી જાય છે. એથી મહેનત નકામી જાય છે,
એટલું જ નહિ પણ અજુગતું પરિણામ લાવે છે. ૯૮. દેષદર્શન કરવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે,
નહિ તે જેનામાં જે દેષ નથી તે દેષ પસી જવાની પૂરી સંભાવના છે. કેટલાક દે એવા હોય છે કે એને પરિચય કેઈપણ પ્રકારે કરવા જે નથી. સામર્થ્ય આવ્યા પછી તેને પરિચય ગમે તે રીતે કરાય તેને વાંધો નહિ, બાકી એવા દેને પરિચય અવળી રીતે કરવાથી પણ એ પિસી જાય એવા હોય છે. એટલે તેથી દૂર રહેવું હિતાવહ છે. વિષમતાઓ વિષમ ભલે , પણ એ વિષમતા દૂર કરવાને માર્ગ વિષમ લે કે સમ લે એ મરજીની વાત છે. વિષમતાવાળી સ્થિતિ હોય છે ત્યારે તેને દૂર કરવાને સમમાર્ગ વિષમ લાગે છે અને વિષમ માર્ગ સમ લાગે છે–ગમે છે અને એ
રીતે વિષમતામાં ઉમેરે થાય છે. ૧૦૦, ભૂલ કરવામાં જેટલો સમય ગમે છે, તેટલે સમય
ભૂલ સુધારવામાં જોઈએ એમ માનવું-મનાવવું એ ભૂલ તરફની નફક્ત નથી જાગી એમ સૂચવે છે. બાકી ભૂલને સુધારવા માટે એક ક્ષણ બસ છે.
૯.
Page #36
--------------------------------------------------------------------------
________________
સુધાબંદુ ૧૦૧. ભૂલમાંથી ભૂલની પરંપરા જન્મે છે. ગમે ત્યારે તે
સુધાર્યા વગર ચાલવાનું નથી, માટે જેમ બને તેમ ભૂલ થયા બાદ જલદી સુધારી લેવા પ્રયત્ન કર
એમાં ડહાપણું છે. ૧૦૨. કેટલાક ભદ્ર છે એટલું સુન્દર અને અનન્ય
સાગ્ર કાર્ય કરતા હોય છે, પણ એ કાર્ય કરવા પાછળ તેમનું જે ધ્યેય હાય છે કે લેકો, હું આવું કાર્ય કરું છું, એ જાણે, એથી કાર્યનું પરિણામ સારું આવતું નથી. કાર્ય જે કાર્યનાં રૂપમાં કરવામાં
આવે તે અચૂક સારી રીતે ફળે છે. ૧૦૩. જગતમાં સારું ઓછું છે, તેમાં પણ કેઈને
પિતાના ભાગ્યને સારા થયેલા દેખે તે તેની અદેખાઈન કરે. અદેખાઈ કરવાથી જેના પ્રત્યે તે કરવામાં આવે છે, તેનું ભાગ્ય જે જાગતું હશે તે જરી પણ તેને આંચ નહિ આવે અને અદેખાઈ કરનારને અચૂક નુકશાન થશે. ઉલટું અદેખાઈન કરવાથી સામાના ભાગ્યને થોડો ઘણે અંશ આપણને લાભ કરનાર નીવડશે. સામે કર્મવશ ભાગ્યને વેડફી નાખતું હોય એવું લાગતું હોય અને શક્ય હોય તે તેને સમજણ આપવી અને શક્ય ન હોય તે મૌન ધારણ કરવું. કર્મની વિવશતાવિચારવી. ઉપેક્ષા રાખવી. એથી પિતાનું બચાવી લેવાય છે. એથી જરી પણ ભૂલ્યા તે તે ભૂલ આપણને, સહન કરવી પડે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩}
સુધાબિંદુ
૧૦૪, દરેકને નિજનિજના અધિકારની પણ મર્યા હૈય છે. એ મર્યાદાનું ઉલ્લ’ઘન કરીને અધિકારને ઉપયાગ કરવા એ પણ અનધિકારચેષ્ટા છે. એથી પરિણામ સારૂં આવતું નથી, સાથે અધિકારવાળી વ્યક્તિએ જ્યારે અધિકારના ઉપયોગ કરવાના હાય ત્યારે અવશ્ય કરવા જોઈએ. જો ચેાગ્ય સમયે અધિકારના ઉપયાગ કરવામાં ન આવે તે પણ પરિણામ સારૂં' આવતું નથી.
W
ઘણી વખત ચાગ્ય વ્યક્તિ કેટલાંક કારણસર પેાતાના ચેાગ્ય અધિકારના ઉપયાગ કરવામાં વિલ`બ કરે છે, ત્યારે ફળ સાથે જેઓને નિસ્બત છે એવી અનધિકૃત વ્યકિત ઉતાવળી બનીને અધિકાર વગર માથુ મારે છે અને પરિણામ અગડી જાય છે. અધિકૃત વ્યકિતને અધિકાર ખજાવવા માટે પ્રેરક બનવુ. પણ અધિકાર વગર અધિકાર મજાવવા તે નહિ. યાગ્ય સમયે અધિકારી યાગ્ય અધિકારને ચેાગ્ય ઉપયોગ કરે તે ઘણાં કાર્યાં ચિરસ્થાયી અને સુંદર નીપજે,
૧૦૫, ક્રમમાંથી ચીકાશ દૂર કરીને તેને સૂકવી નાખવા કે જેથી તેને મળી જતાં વાર ન લાગે. ક્રમમાં ચીકાશ કષાયાની હાય છે.
૧૦૬. પૌદ્ગુગલિક ઈચ્છામાં રાચનાર જીવા બહિરાત્મ દશામાં છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સુવાબિંદુ
- અન્તર તરફ દષ્ટિ કેળવીને યથેચિત બાહ્ય જીવન જીવે, એ અરાત્મ દશામાં છે.
નિજ ગુણ પરિપૂર્ણપણે પ્રાપ્ત કરે એ પરમાત્મા દશામાં છે. ૧૦૭. મહાપુરુષ ચાલ્યા ગયા અને તેમની પાછળ તેમને પરિવાર અનુયાયી વર્ગ વિશાળ મૂકતા ગયા.
મહાપુરુષ ઉપયોગમાં લેતા હતા તે સ્થળ અને વસ્તુઓ પરિવારમાં વહેંચાઈ ગઈ. જેને જેને જે જે વરતુ મળી, તેનું તે તે ગૌરવ લેવા લાગ્યા.
પરિવાર કેઈએ ન સાચવ્યો, ન રાખે તેમને આત્મા. એ સિવાયની તેમની તે તે ચીજો વાપરનારને
શોભાવતી ન હતી. ૧૦૮. આત્મા શિકારી છે, પણ તેને કેને શિકાર કરવાને
છે એ સાચી સમજ લેવાની આવશ્યકતા છે. જંગલમાં તેને માગ રેકીને ભયાનક જંગલી પશુઓ ઊભા છે, તેને તેને શિકાર કરવાનું છે. એ પશુઓ ખૂબ જ ચાલાક ને ચપળ છે. જરી પણ સાવધતા ન રાખવામાં આવે તે તે હાથમાંથી છટકી જાય, એટલું જ નહિ પણ પાછળથી એ હુમલે કરે કે જે શિકારીને ભારે પડી જાય.
શિકાર કરવા જતાં પિતે શિકારને ભેગ બની જાય. ઘણી વખત તે જેને શિકાર કરવાને નથી હેતે તેને પણ શિકાર થઈ જાય છે, એટલે શિકાર
Page #39
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ કને કરવાનું છે, કેવી રીતે કરવાને છે, વગેરે જ્ઞાન વ્યવસ્થિત મેળવવું જરૂરી છે. આત્મા–શિકારી
પાપ–શિકાર : ભવ-જંગલ
પ્રમાદ-અસાવધતા જ્ઞાન, દર્શન, ચારિત્ર–માર્ગ મોક્ષનગર-સર્વસુખ
પુણ્ય માર્ગદર્શક, સહાયક વળાવે. સમ્પન્ન ૧૦૯ વિષમતાઓ આવી પડી છે, માટે ભગવે જ છૂટકે
એ કાયરતા છે.
વિષમતાઓથી ખિન્ન થયા સિવાય તે દૂર કરવા માટે એગ્ય માર્ગ અને ઉચિત ઉપાયે લેવાયેગ્ય છે. ૧૧૦. અવિષમ સ્થિતિ સદાકાળ ટકી રહે એવી ઈચ્છાઓ
કરવી એ પણ આંતરિક અબળતાનું સૂચક છે. ૧૧૧. નજરબંધીના ખેલે થાય છે, ને તેમાં જેઓની નજર
બંધાઈ ગઈ હોય છે તેઓને પિતાને જે જેવું હોય તે સૂઝતું નથી અને બીજા કે જેઓએ એ નજરબંધ કરી છે, તેઓ જે બતાવે તે જ સૂઝે છે. આવી પરિસ્થિતિ ઘણી વખત વાતાવરણથી પણ સર્જાતી હોય છે. જેવું વાતાવરણ ચાલતું હોય છે,
તેમાં ઘણાની દૃષ્ટિ દેરવાઈ જાય છે અને એ પ્રમાણે ન દેખાયા કરે છે.
વાતાવરણ શાંત થયા બાદ દષ્ટિ જૂદી હોય છે.
એમાંથી બચનારા વિરલા હોય છે. ૧૧૨. બીજાને હિતને માર્ગ ઉપદેશ હોય તે પ્રથમ
પિતાના આત્માને વાર્થ મુક્ત કરવાની ખાસ જરૂર
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૯ •
સુધાબિંદુ
છે. નિજ શ્રેયઃ સાધવાને સ્વાર્થ એ સ્વાર્થિપણું નથી.' બાકી જે સ્વાથ ની વૃત્તિ હૃદયમાં હશે તે અન્યને હિતમાર્ગ યથાર્થ બતાવી શકાશે નહિ. આ છે નિર્ભેળ સત્યની વાત બાકી મિશ્ર માર્ગ તે ચાલે જ છે. એમાં થોડા ટકાની જ સ્વાર્થતા હોય અને વધુ
ટકા પર–હિતના હોય એ પણ ચલાવી લેવાય છે I ! અને એ ચલાવી લેવામાં કાંઈ બાધ નથી. જે ન તે ચલાવી લેવાય તે માર્ગ જ ન રહે, બાકી દષ્ટિ 0 જેટલું સ્વાર્થ મુક્ત થવાય એ તરફ રાખવી જરૂરી છે. ૩. મનુષ્યની પ્રવૃત્તિઓ માટે ભાગે પિતાનું કાંઈક - સાધવા માટે હોય છે. દરેક સાધ્ય જુદા જુદા પ્રકારનું હોય છે. એ સાધ્ય સિદ્ધ કરવાના ઉપાયે પણ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં એકબીજાના વિરોધી સાથે અને તેના વિરુદ્ધ ઉપાયે સાથે થઈ જાય છે, ત્યારે માનવ-માનવ વચ્ચે વિરોધ જાગે છે અને વૈરપરંપરા વધે છે. એથી છૂટવાને ઉપાય એ છે કે સાધ્ય એવું રાખવું કે જેમાં અન્યને વિરોધ આવે એવું કંઈ
તવ ને હેાય અને એ સાધ્ય સ્વયંસિદ્ધ કરી શકાય. - એવું સાધ્ય કેઈ હોય તો તે છે પિતાના આત્માનું વિશદ્ધ કલ્યાણ.
“ - એ સાધ્ય સિદ્ધ કરવાની જેટલી તમના એટલી , વિશિષ્ટતા આપે આપ મળી આવે છે. એ સિવાયના
અન્ય સર્વ સામાં ઓછેવત્તે અંશે વિરોધ . રહ્યો જ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૪૦
૧૧૪. યાતે પેાતાને જે જાતના સમજતા હાય છે, તેમાં સંપૂર્ણ સત્ય હોતું નથી.
બીજા તેને તે જાતનેા માનતા હાય છે, તે પણુ પરિપૂર્ણ નથી. સત્ય એ એની મધ્યમાં છૂપાએલ છે, જે વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે છે.
૧૧૫. કાઈપણ જવાબદારી એવી રીતે અદા કરવી જોઇએ કે જેમાં જવાબદારીને પેાતાની જવાબદારી અદા કરવાની તક રહે. જ્યારે ખીજા જવાબદારાને પેાતાની જવાબદારી અદા કરવાની તક મળતી નથી, ત્યારે એક ઉપર મેાજો, ખીજામાં ઉપેક્ષા અને તેમાંથી જન્મે છે વિષમતા. માટે જેના પર જે જવાબદારી હાય તે અદા કરવાની તેને તક આપવી.
૧૧૬, મર્યાદા એ અગત્યની છે. એનુ ઉલ્લ’ઘન કરવાથી હિતસાધનથી વંચિત રહેવાય છે, એટલું જ નહિ પણ અહિત થાય છે. જ્યારે મર્યાદાનાં પરિપાલનથી અહિત અટકે છે અને હિત સધાય છે.
..
૧૧૭. કાળપ્રભાવે, ઉતરતા કાળના પ્રભાવે સારી સારી વસ્તુએ અદૃશ્ય અને છે. તેમાં ઉત્તમ વિચારેા, વિશાળ ભાવનાઓ આવી જાય છે. એ ઉત્તમ વિચારા અદૃશ્ય થાય છે, એટલે અધમ વિચારો દેખા દે છે. અધમ વિચારા ઉત્તમ પદાર્થાને દૂર કરે છે.
પેાતાની પાસે અમુક ચીજ હોય તે સારું', પશુ તે ખીજાની પાસે હાય તે સારું' નહિ. આવા તુચ્છ
Page #42
--------------------------------------------------------------------------
________________
સુધાભિ
૪૧
વિચારા પોતાના સિવાય અન્ય પાસે રહેલી સારી ચીજને દૂર કરવા શકય એટલા યત્ના કરે છે. એ યત્નોમાં માનસિક વિચાર પણ ગણાય છે. માનસિક વિચાર પણ પરિણામ લાવે છે. એ પરિણામ જોવાની અને તે પણ પરિણામના સબળ હેતુપૂર્વક જોવાની દૃષ્ટિ ઘણામાં હોતી નથી. એક દૃષ્ટિ ખીલે તેા કેટલીક નજીવી ભૂલા સહેજે સુધરી જાય.
૧૧૮. તમારા ઃ અનુયાયી વર્ગ તમારા કરતાં નબળા હશે તા તમને જગત્ બહુ યાદ કરશે. તમારી ખાટ જગતને સાલશે. તમારાં કેટલાક કાર્યાં જગતમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામશે. અશય અને દુઃશકય ગણાતાં કાર્યો તમે જ કરી શકે। એમ કહેવાશે, પણ તમારી પાછળના વર્ગ તમારા જેવા, તમારાથી ચડિયાતા હશે તેા કદાચ તમારી યાદ લેાકેાને સાલશે નહિ પણ એવા તમારા અનુયાયી વષઁથી તમારું ગૌરવ કેાઈ જૂદા પ્રકારનું જ ગણાશે. પ્રથમના કરતાં આ ખીજા પ્રકારનું ગૌરવ કેઈગણું કિ`મતી છે.
(6)+"
૧૧૯. ક્રિયા, આચરણ એવા ડાવા જોઈએ કે મૃત્યુ પણ
ઘડી ભર થંભી જાય.
મૃત્યુને વિચાર આવે કે · આ હું કેાના ઉપર હાથ અજમાવું છું? એને પણ શરમાવું પડે. આત્માને મૃત્યુના ભય ન હોય, ભય તે મૃત્યુને એવા આત્માના હાય.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦
સુધાબિંદુ એવી રીતે ન મરે કે પાછળથી જગને કહેવું પડે કે સારું થયું, બિચારો છૂટ્યો. અને જંગતું એમ પણ ન બેલે કે મર્યો તે સારું થયું, હવે કેને 'શાંતિ રહેશે.
તમારા મરણ બાદ પાછળનું જગત્ તમારી સારી યાદ ભૂલે નહિ. તમારી બેટ એમને સાલે, એમાં તમારું મરણ પણ અમર બની જશે. બીજા
શબ્દોમાં કહીએ તે મૃત્યુ મરી જશે. ' ૧૨૦. અધિકારની ઠંડક કરતાં પ્રકાશની ગરમી વિશેષ
કિંમતી છે. ૧૨૧. અન્યની ભૂલ જેવામાં રસ આવે છે, પણ
પિતાની ભૂલ જોવામાં રસ આવતું નથી. એ માટે ભાગે બરાબર હોવા છતાં ભૂલ જોવામાં જે કળા જોઈએ, જે ચોકસાઈ જઈએ એ મોટે ભાગે નથી એ પણ એટલું જ સત્ય છે. પરની પણ જોવા જેવી ભૂલ જોઈ શકાતી નથી અને નજીવી ભૂલ જેવાય છે. ભૂલ જતાં જે બરાબર આવડી જાય તે પછી તેમાં સ્વપરના ભેદનું મહત્વ કાંઈ નથી, અને એ લાભદાયક છે, હિતકર છે અને આવશ્યક છે. બરાબર ભૂલ જોતાં શીખે. ગમે તેની ભૂલ જુઓ
પણ તે બરાબર જુઓ, ગમે તેમ નહિ. ૧૨૨. ભેગમાં રાગ છૂપાયે છે ને ત્યાગમાં વૈરાગ્ય છે. - રાગ વગર વૈરાગ્ય વ્યવસ્થિત આવતું નથી એમ
Page #44
--------------------------------------------------------------------------
________________
*
=
').
સુધાબંદુ
કેટલાક માને છે અને મનાવે છે. રાગને દૂર કરો એનું નામ વૈરાગ્ય, એટલે રાગ પ્રથમ કે છે તેને પરિચય મળે પછી તેને દૂર કરે સહેલે થાય, એ રીતે વૈરાગ્યને ઉત્પન્ન કરવા માટે પ્રથમ રાગની ભૂમિકા અનુભવવી જોઈએ.
પણ આ મતવ્ય આપાતરમણીય છે.'
રાગને અનાદિસિદ્ધ પરિચય છે જ, એનાં સેવનથી એ વૃદ્ધિ પામે છે. અતિ સેવનથી કંટાળે ઉપજાવે, રેગાદિનું નિમિત્ત બને અને એ રીતે જે વૈરાગ્ય આવે એ કે હોય એ સમજી શકાય. એવું છે.
બાકી સાચે વિરાગ્ય તત્વજ્ઞાનની ભૂમિકા ઉપર
એ ભૂમિકા મહનીય કર્મને ઘટાડો થવાથી આવે છે. ભેગથી અનુભવ મળે છે, એ પ્રમાણે રાગમાં વૃદ્ધિ પણ થતી જાય છે. પરિણામે રાગ. ઘટવાને બદલે રાગ વધી જવાથી ભેગ મળતા નથી, મળેલા ભેગથી સંતોષ થતું નથી, અને વાસના અતૃપ્ત રહે છે. " એથી મુક્તિ મેળવવા ઈચ્છનારે વૈરાગ્ય મેળવ. વૈરાગ્ય ગમે તેમ મેળવે એ સાથે અમને વિરોધ નથી, અમારે તે એટલું જ જોઈએ કે એક વૈરાગ્ય સાચો હોય.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
સુધામિ, ૧૨૩. વૃત્તિનું વારણ ને વાળણ એ બેમાં ઘણું અન્તર છે.
વારણ-નિવારણ કરવામાં બળ વાપરવું પડે છે, અને તેના પ્રત્યાઘાત પડે છે. જ્યારે વાળણ એટલે સારે માગે વાળી લેવામાં બહુ બળની જરૂર હતી નથી, પણ આવડતની આવશ્યકતા રહે છે. વાળણુ કરતાં આવડે તે પરિણામ સારું આવે છે અને પ્રત્યાઘાત આવતા નથી.
છતાં કેટલીક વૃત્તિઓ એવી હોય છે કે એનું વાળણુ ઘણુ વખત સૂઝતું હેતું નથી. એનું વાળણ કરવું અનિવાર્ય હોય છે, એવી વૃત્તિઓનું વાળણ
જી શકાય તે વિશેષ ઈષ્ટ છે. પણ એ ન
શકાય તે વારણ કરવું એ પણ ઈટ છે. ૧૨૪ અગ્નિના એક તણખાને કહેવું નથી પડતું કે તું
કચરાને બાળ. એમ ધર્મના અંશને પણ કહેવું નથી પડતું કે તું પાપને પ્રજાળ. પાપને પુંજ, એમને એમ રહેતું હોય તે સમજવું જોઈએ કે ધર્મને સત્ય અંશ હજુ સાંપડયે નથી. બનાવટી ધર્મ કરે અને પરિણામ તપાસ્યા કરવું એ નરી મૂઢતા છે. સત્ય ધર્મ મેળવવા પ્રયત્નશીલ રહેવું. જ્યાં સુધી જે ધર્મ આચરતા હોઈએ એ છેડે નહિ. એ જેવા તેવા ધર્મનું આચરણ જ એક વખત સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે. એ છૂટી જશે તે ધર્મ જ દૂર ચાલ્યા જશે. પછી સત્ય કે અસત્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
એકેની આશા નહિ રહે. પણ સત્ય ધર્મ મળે છતાં ખાટાને પકડી રાખ એ તે મહામૂઢતા છે. એ મહામૂઢતા તે દૂર કરવી જ જોઈએ. કદાચ સત્ય ધર્મ સમજાયા છતાં એનું આચરણ દુષ્કર લાગે, એ ન પણ આચરી શકાય, પણ તેથી ખેટાને. સાચું માનીને સત્ય તરફ પક્ષપાત ન આવે એવું તો ન જ બનવું જોઈએ. સત્ય પ્રત્યે પક્ષપાત તે જાગવું જોઈએ. એ જાગેલા પક્ષપાતથી સામર્થ્ય
સાંપડશે, બેટું છૂટી જશે અને સત્ય પિતાનું થશે. ૧૨૫. કેટલાક ગુણે નાના હેવા છતાં અગત્યના છે. એવા
નાના ગુણેના લાભને વિચાર કરીને મનને વ્યર્થ 3ળવું નહિ. એ નાના અને નજીવા ગુણે ન હોય તે જીવનમાં નુકશાન મેટું થાય. એ નુકશાનથી બચાવનાર તરીકે એ ગુણની મહત્તા છે.
એટલા નાના નાના ગુણે પણ પૂરા પ્રયત્ન જાળવી રાખવા. ૧૨૬. સારા આચરણનું સાક્ષાત્ ફળ એ છે કે આજે તમે
જે વિશિષ્ટ સ્થિતિમાં છે તેમાં ટકી રહ્યા છે. જે તમારામાં સારું આચરણ નહિ હોય તે અધપતન પામશે. સ્થિરપણે આ વિચાર કરવાથી સદાચરણનું
સાફલદાયિપણું સમજાતા વિલંબ નહિં થાય. ૧૨૭. કેઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે કાર્યનાં કારણેને
પૂરતે વિચાર કર. સકલે કારણે મેળવીને કાર્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
સુધાસિંદુ કરવાથી કાર્ય તુરત થાય છે. કારણની એાછાશ હોય તે કાર્ય એછું થાય છે અથવા નથી થતું. કેટલાંક કાર્યો એવા હોય છે કે તેમાં એકાદ કારણ ઓછું હોય તે પણ ન ચાલે. બધાએ કારણે જોઈએ. આ સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે. આ હકીકત ખ્યાલ ઉપરથી ઉતરી જાય છે ત્યારે જીવ કરેલા પ્રયત્નને નિદે છે, પ્રયત્ન છેડી દે છે, બીજાની પાસે છેડાવે
છે. પણ તેથી શું ? જયારે તેને ફરી એ કાર્યની ઈચ્છા જાગશે ત્યારે તેને ફરીથી એ કરવું પડશે. એટલે જે કાર્યની ઈચ્છા ખરેખર હોય તે મળેલી કારણસામગ્રીમાં કયાં ઓછાશ છે, શું ફેરફાર કરવાની. જરૂર છે? તેને વિચાર કરીને તેમાં આગળ વધવું. એથી કાર્ય સિદ્ધ થાય છે. એવી કાર્યસિદ્ધિ અન્યને પણ પ્રેરક બને છે. બાકી તે ચક્ર ચાલ્યા કરે છે.
અધુરા પ્રયત્ન છેડનારને વિશ્વમાં તે નથી. વિરલા તે પૂરા પ્રયત્ન કરીને પરિણામ પિતાને
પક્ષે લાવનારા છે. ૧૨૮. સળગતું રાખીને શાંત કરવાના પ્રયત્ન સફળતાને
ન પામે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં એટલે વિચાર કરે આવશ્યક છે કે કરવામાં આવતા પ્રયત્ન બરાબર નથી એમ નથી. કારણ આ પ્રયત્નની સામેના વિરોધી તત્વે જે વિશેષ બળવાન હોય તે -
Page #48
--------------------------------------------------------------------------
________________
સુધા બિંદુ
પરિણામ વિપરીત પણ આવે. એટલે ચાલુ પ્રયત્નને નિર્બળ-અસફળ–નકામા માનીને છોડી દેવાને કાંઈ અર્થ નથી. વિપરીત તને દૂર કરીને જે આજ પ્રયત્ન થેડે અંશે આચરવામાં આવે તો તેનું પરિણામ તુરત જ જણાય. આ વાત માત્ર નથી, એ રીતે શતશઃ બન્યું છે. તે તરફ લક્ષ્ય રાખીને
પ્રયત્નને, સારા પ્રયત્નને સફળ બનાવવા. * ૧૨૯. અલ્પ શક્તિવાળા આત્માઓએ પિતાની સ્થિતિને
સતત વિચાર કરવો જરૂરી છે. તે જે પોતાની શક્તિને વિચાર કરીને પ્રવૃત્તિ કરે તે તેને લાભ કે નુકશાન તે સહન કરી શકે એવા મળે. બાકી જે તે પિતાની શક્તિને વિચાર કર્યા વગર વિશેષ શક્તિવાળાનું અનુકરણ કરીને પ્રવૃત્તિ કરે તે એવા લાભ કે નુકશાન થાય કે જે પચાવવા તેને ભારે પડી જાય. શક્તિ અનુસાર ધીરે ધીરે આગળ વધતાં જરૂર તે
પણ એક વખત મહાન બની શકે છે... ૧૩૦. તારે ચમકે છે, પણ તે સૂર્ય જેવું તેજ પાથરી
શકતે નથી, એટલે તારો એ તારે છે ને સૂર્ય એ સૂર્ય છે. સૂર્યના પ્રકાશ પાસે તારાએ પિતાનું વ્યક્તિત્વ બતાવવા પ્રયત્ન કરવો એ વિફલ છે. કેવળજ્ઞાની અને છઘસ્થ એ બન્નેમાં સૂર્ય અને તારા જેટલું અંતર છે. છદ્મસ્થ ગમે તેટલે આગળ વધે એમાં કાંઈ બાધ નથી, પણ કેવળજ્ઞાની
Page #49
--------------------------------------------------------------------------
________________
જ
.
સુધા બિંદુ સ્પર્ધા તે ન જ કરી શકે. છાસ્થને પ્રકાશ એક દેશીય હૈય છે, જ્યારે સર્વજ્ઞને પ્રકાશ સર્વદેશીય હોય છે. સર્વજ્ઞના પ્રકાશ સમક્ષ પણ જ્યારે કોઈ છદ્મસ્થ પિતાને પ્રકાશ બતાવવા પ્રયત્ન કરે છે. ત્યારે તે પ્રયત્ન કેટલે વાહિયાત છે એ સમજૂને
સમજાયા વગર રહેતું નથી. ૧૩૧. એકની એક વસ્તુ જૂદા જૂદા દષ્ટિકેણથી જોવામાં
આવે છે ત્યારે જૂદી જૂદી ભાસે છે. વસ્તુ એની એ હોવા છતાં જુદા જુદા કાર્ય પર તેને ઉપયોગ જુદે જુદે થાય છે. એ ઉપગ અનુરૂપ હોય છે. અને પ્રતિરૂપ પણ હોય છે. એક જ વ્યક્તિ એ રીતે અનુરૂપ અને પ્રતિરૂપ બને છે. કોઈ વ્યક્તિવિશેષ અમુકને માટે પ્રતિરૂપ હેવા માત્રથી સર્વને માટે પ્રતિરૂપ બનતી નથી, તેમજ અમુકને માટે અનુરૂપ હેવા માત્રથી સર્વને માટે અનુરૂપ બની જતી નથી. પ્રતિરૂપ જણાતી વ્યક્તિ કયા કયાને માટે અને કેવી રીતે અનુરૂપ છે એ જાણવાથી તેને સહજમાં વશ કરી શકાય છે અને એ ન આવડે તે.
અનુરૂપ વ્યક્તિ પણ સહજમાં પ્રતિરૂપ થઈ જાય છે. ૧૩૨. મિથ્યાદષ્ટિ જીવ દુઃખી હોય ત્યારે તે શાંતિથી
દુખ સહન કરતું નથી, પણ દુખ દૂર કરવા માટે પારાવાર ન કરવાના પ્રયત્ન કરતે હોય છે. પણ તેને ગાઢ કર્મને એમ અંત આવતું નથી, અને
Page #50
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
४८
નવાં કર્મો વધે જ જાય છે. આમ એથી તેને પાતાને ગેરલાભ થાય છે. બાકી કોઈ અતિપાપી આત્માને બાદ કરતાં અન્યને તેની સ્થિતિ જોઈ ને પાપ પ્રત્યે ખરેખર નફરત જાગે છે. જગતમાં પાપનાં પ્રગાઢ પરિણામેાનાં ઉદાહરણ રૂપે આવા ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવા છે.
૧૩૩. સમિકતી જીવ દુઃખી હાય તા કેટલીક વખત તેને ધમ કરતા જોઈને કેટલાકને એમ થાય કે આ આવા ધસી જીવ દુ:ખી કેમ ? એથી કેટલાક ભારે કમીને ધમ તરફ અશ્રદ્ધા થાય છે, તે ખીજાને અધમ પ્રત્યે ખેંચે છે ને ધમ તરફ રુચિ ઓછી કરાવે છે. આમ છતાં સમિકતી જીવ પાતે પેાતાના ક્રમના ઉદય એટલી શાંતિથી ભાગવતા હાય છે કે તેને તાકની નિર્જરા જ થાય છે. એટલું જ નહિ આત્માઓને પણ એથી ધ પ્રાપ્તિ
પણ સમજી
થાય છે.
૧૩૪. સ’સારમાં એવું એક પણ સ્થળ નથી કે જ્યાં આ જીવ લાંખા કાળ સુધી એક સરખા ટકી શકે. આ સ્થિતિ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે જ વિશિષ્ટ જ્ઞાની એને, જ્યારે કેાઈ જીવ સંસારમાં સુખની વ્યવસ્થા માટે કાંઈપણ પ્રમલ પ્રયત્ન કરતા જોવામાં આવે છે, ત્યારે હસવુ આવે છે.
જેમ રેતીના ઢગલામાં બાળકાને રમ્ય રમત જોઈ ને વડીલેાને આવે તેમ.
સુધા—૪
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
સુધાબિંદુ ૧૩૫. મિથ્યાદૃષ્ટિ છે. જ્યારે સુખી હોય છે ત્યારે
બમણે અનર્થ થાય છે. એક તે એ સુખ ભોગવીને પિતાનું પુણ્ય ખલાસ કરતે હોય છે અને નવું પાપ બાંધતે હોય છે. બીજું તેને જોઈને પણ પાપ પ્રત્યે અનુરાગ જાગે છે, અરુચિ તે જન્મતી નથી. એટલે મિથ્યાષ્ટિ, આત્મસુખે સુખી હોય, થાય, એવી અભિલાષા કરણીય છે, નહિ કે અન્ય
પ્રકારે. ૧૩૬. ૧. સ્વનિંદા–પરપ્રશંસા
૨. પરનિંદા-સ્વપ્રશંસા ૩. સ્વનિંદા-સ્વપ્રશંસા ૪. પરનિંદા–પરપ્રશંસા આમ નિંદા અને પ્રશંસાના ચાર ભાગ પડે છે તેમાં પ્રથમ પ્રકારમાં વિરલ જન હોય છે. જ્યારે બીજા પ્રકારમાં જગત આખું છે, એમ કહીએ તે તે અતિશકિત જેવું નથી. ત્રીજા પ્રકાર અને ચેથા પ્રકારમાં પણ છેડા ઘણું માણસ મળી
આવે છે. ૧૩૭. ગમે તેની નિંદા કરવામાં આવે પણ તેમાં દુર્ગ
સાથે સમાગમ કરે પડે છે. જ્યારે પ્રશંસા ગમે " તેની કરવામાં આવે તેમાં ગુણેને સમાગમ થાય છે. ૧૩૮. સુખના દિવસોમાં દુઃખની યાદ મધુર લાગે છે અને , દુખના દિવસોમાં સુખની યાદ કડવી લાગે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
૫૧
૧૩૯. ઈચ્છા એ કાંટા છે. એ એવા કાંટા છે કે તે પૂર્ણ થયા ખાદ વિશેષ તીક્ષ્ણ અને છે અને વધારે ખૂંચે છે. યુકિતપૂર્વક એને મૂઠ્ઠો કરી નાખવામાં આવે તે જ ખૂંચતા નથી. એ કાંટાને મૂઠ્ઠો કેમ કરવા એ યુકિત ખાસ શીખવા જેવી છે. બાકી તેને તીક્ષ્ણ બનાવવાની ટેવ તેા ચાલુ જ છે,
૧૪૦. જુનુ એટલુ' સાનુ, આમ કહેવાય છે, તેની પાછળ રહસ્ય છે. સેાનુ' ચિરકાળ ટકે છે. એક વસ્તુ જૂની ત્યારે જ થાય છે તે લાંખા કાળ સુધી ટકી હાય છે. ક્ષણજીવી નિર્જીવ વસ્તુ કથિર ગણાય છે. એટલે જે વસ્તુ જૂની થઈ છે તે વસ્તુ, તે પ્રકારની વસ્તુઓમાં સેાના જેવી છે એમ અવશ્ય માનવું.
૧૪૧. તમારી કોઇપણ કળાની વાસ્તવિક કિંમત શું છે? એ જાણવુ... હાય તેા તેને કસેાટીમાં મૂકવી. તે કસાટીમાંથી કઈ રીતે પસાર થાય છે તેના પર તેની કિમતના આધાર છે.
૧૪૨. માણસને મૃત્યુ ભયંકર લાગે છે, તેમાં મુખ્ય કારણ એ પણ છે કે તે અહિંતુ જે છે તેને ઝુંટવી લેતું પ્રત્યક્ષ જણાય છે. પછીથી શું મળવાનું છે ? તેનું જ્ઞાન કાઈ રીતે મળતું નથી. જો એ જ્ઞાન મળી જાય તે મૃત્યુ લાગે છે એટલું ભયંકર ન લાગે. કેટલાકને તા એ આશીર્વાદ સમાન પણ લાગે. ૧૪૩, પેાતાની નિંદા સાંભળીને નિંદા કરનાર પ્રત્યે હદયમાં પણ નાખુશ નહિ થનારા જગતમાં જડી
Page #53
--------------------------------------------------------------------------
________________
૨
સુધાબિંદુ આવશે, પણ પિતાની પ્રશંસા સાંભળીને મનમાં ખુશ
નહિ થનારા જડવા મુશ્કેલ છે. ૧૪૪. નિજ પ્રશંસા અને પરનિંદા એ બેમાં જગતને
બીજીને વળગાડ વધારે છે. એ વળગાડ છેડાવવા માટે કદાચ પહેલીને સમાગમ રાખવો પડે તે કાંઈ
છેટું નથી. ૧૪૫. તમારી શક્તિની અલ્પતા હોય કે અન્ય કઈ વિચિત્ર
સંગ હોય તેથી તમે કઈ કરવા એગ્ય કાર્ય કરી શકતા ન હો ત્યારે કેઈ તમને તે કરવા યોગ્ય કાર્ય કરવા માટે કહે, વારંવાર કહે, એ વખતે તમે એમ કદી ન વિચારતા કે હવે આ કાર્યમાં કરવા. જેવું શું છે? એમ ન કહેતા કે આ કાર્ય કરણીય. નથી માટે નથી કતે. કરણયને અકરણય માનવામાં કે કહેવામાં મેટો ગેરલાભ થાય છે, એમ
નક્કી માનજે. ૧૪૬. છતી શક્તિએ કરવા યંગ્ય ન કરવું એ મહાદેષ
છે. જો કે એક સાથે બે કાર્ય એક જણ કરી શકો નથી. એક વખતે એક કાર્ય ચાલતું હોય છે. એક કાર્ય ચાલતું હોય ત્યારે બીજું કાર્ય ન કરી શકાય એ પણ સમજી શકાય છે. અમુક સ્થિતિમાં એ કાર્ય કર્યા પછી થાક ઉતારવા માટે વિશ્રાંતિ લેવી. પણ જરૂરી હોય છે. એગ્ય વિશ્રામ લીધા પછી
કરણીય કરવામાં વેગ અને સ્થિતિ વધે છે. આ | સર્વ છતાં ઘણી વખત ઘણા માણસો અનેક પ્રકારના
Page #54
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
પ્રમાદવશ બનીને કરણીય કરતાં નથી. કરણીય ન કરવું એ મહાદેષ છે. વ્યવહારમાં જોઈએ તે જણાશે કે કરણીય ન કરવામાં આવે તે કેટલાય વ્યવહાર અટકી પડે, ચૂંથાઈ જાય. માટે કરણીય કરવામાં
પ્રમાદને દૂર કરે. ૧૪૭. જીવનમાં અમુક અસરે દ્રવ્યજનિત હોય છે, અમુક
અસરે ક્ષેત્રજનિત હોય છે, અમુક અસરે કાળ જનિત હોય છે, અમુક અસરે ભાવજનિત હાય છે, અમુક અસરો સગિક હોય છે. આ સર્વ અસરનું પૃથક્કરણ યથાશક્ય કરવું આવશ્યક છે. અનુરૂપ અસરે રાખવી હોય, વધારવી હોય તે તે અસરે જેથી જન્મી હેય તેની રક્ષા અને વૃદ્ધિ આવશ્યક છે. અને અનુરૂપ અસરે દૂર કરવી હોય, ઓછી કરવી હોય તે તે અસરે જેથી જન્મતી હોય તેને દૂર કરવાની અથવા ઓછા કરવાની આવશ્યકતા છે. જો એમ ન કરવામાં આવે કે એમ ન થાય તે અસરમાં ફેરફાર પણ ન થાય, એ સ્વાભાવિક છે. પછીથી અસરોમાં ફેર કેમ નથી પડતો એ પ્રમાણે વિફલ વિચાર કરવાથી શું? કારણાધીન
કાર્ય છે. ૧૪૮. ઘણી વખત ઘણુ માણસો ઉતાવળા થઈ જાય છે.
ડી પણ ધીરજ ધારણ કરી શકતા નથી. ઉતાવળનું પરિણામ મેટે ભાગે વિપરીત આવતું હોય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૪
સુધાબિંદ
અકસ્માત્ કાઈક વખત ઉતાવળ કરવાથી લાભ થઈ ગયેા હાય તા તે લાભને લાભ ગણાવવા એ વ્યાજખી નથી. ઉતાવળ ન કરી હાત તા લાલ ન મળત, ઉતાવળ કરી તેથી લાભ મળ્યે, એ મૂઢતા છે. પરિણામે એ લાભ તા જાય છે અને ઉતાવળથી આવતા ગેરલાભા ગણ્યા ગણાય નહિ એટલા આવી મળે છે.
૧૪૯, અંદરના ભય જેણે દૂર કર્યાં છે તેને કોઇના પણ ભય નથી. જ્યારે કાઇએ પરિચય સાધીને ભયજનક વસ્તુઓના ભય દૂર કર્યાં હાય તેથી તે નિય છે એમ માની લેવું નહિ. એવા નિભયને પણ જેથી એ પરિચિત નથી તેના ભય તા હાય જ છે. એટલે. નિર્ભય થવું, ખરેખરા ભયરહિત અનવુ' હાય તે અંદરના ભયને દૂર કરવા જોઇએ.
૧૫૦. જીવન જીવવાની રીત ઉપરથી જાણી શકાય છે કે આ જીવ કઈ ગતિમાંથી આવ્યે છેઅને તે કઈ ગતિમાં જવાના છે. પણ જેને માટે એ વિચારવાનું હોય તેનુ સૂક્ષ્મ અને ગંભીર નિરીક્ષણ કરવું આવશ્યક છે. ઉપર ઉપરનાં નિરીક્ષણથી જે અભિપ્રાય બાંધવામાં આવે તા અન્યથા થવાની પૂરી સંભાવના છે. સંચાગવશ સેવાતાં આચરણ અને હાંશથી સેવાતાં આચ રણમાં ઘણું અંતર છે..
૧૫૧. ચીડ એ સારી ચીજ નથી. તેજ એ સારી ચીજ
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૫
સુધાબિંદુ
છે. તેજસ્વી બનવું એટલે તમને નહિ ગમતી વસ્તુ તમારી પાસે આવશે નહિ અને તમને નડશે નહિ, પણ ચીડીયલ બનવું નહિ. એથી ગમતી અને નહિ
ગમતી બંને ચીજોથી વંચિત રહેવાય છે. ૧૫ર. નિયમથી નિયંત્રણ આવે છે અને એથી વવસ્થા
આવે છે. વ્યવસ્થા આવે એવા નિયમે આવકાર્ય છે, પણ જે વ્યવસ્થા ન આવે અને કેવળ નિયંત્રણ રહે એવા નિયમના પ્રત્યાઘાત પડે તે તેથી થોડી ઘણી રહી સહી વ્યવસ્થા પણ વિલય પામે છે.
નિયમે મોટે ભાગે વ્યવસ્થાપ્રેરક હોવાને કારણે પુરુષે નિયમે માટે પ્રેરણા કરે છે. ૧૫૩. પાણીને પરપેટે પણ કાંઈ સમજણ આપી જાય
છે, લેતાં આવડે તે. નહિ તે મોટા મોટા વિદ્યાલય
પણ કાંઈ સમજણ આપી શકતા નથી ૧૫૪. મેં આ કર્યું છે માટે બરાબર છે, એમ માનવાને
આગ્રહવાળા કાર્ય બરાબર કેમ થાય, તે કદી પણ
શીખી શકતા નથી. ૧૫૫. નવરા માણસને સમય કેમ કાઢો તેની વિચારણું
ચાલે છે, જ્યારે કામવાળા માણસેને સમય ક્યાંથી
કાઢ? તેની વિચારણા ચાલતી હોય છે. ૧૫૬. દેષ દબાએલ હોય અને ન નડતા હોય એથી દેષ
દૂર થઈ ગયા છે એમ માનવું નહિ. જે એવું માની લેવાય તે તે મહામૂર્ખ છે એમ સમજવું. દે,
Page #57
--------------------------------------------------------------------------
________________
1
સુધાબિંદુ દબાએલા દેશે જ્યારે ઉછળે છે, ત્યારે કેઈનું કાંઈ કરી નાખે છે, માટે દોષને તે નિર્મૂળ કરવા જ પ્રયત્ન
કર. ૧૫૭. દરેક ગુણ તેની સામેના એક એક દેષને દૂર કરે
છે. જેમ જેમ ગુણની વૃદ્ધિ તેમ તેમ દેષની હાનિ થાય છે અને જેમ જેમ ગુણની હાનિ થાય છે,
તેમ તેમ દેશની વૃદ્ધિ થાય છે. ૧૫૮ જેટલે વિચાર સ્વાર્થ સાધવા માટે કરવામાં આવે
છે તેના સેમા ભાગને વિચાર, જે સ્વાર્થ સાધવામાં આવતા અપાય અંગે કરવામાં આવે તે ખૂબ જ
શ્રેયઃ સાંપડે. ૧૫૯ તમારે જે હાસ્યાસ્પદ ન બનવું હોય તે તમે
બીજાને હાસ્યાસ્પદ બનાવવાનું છેડી દે. ૧૬૦, તમે કેઈને હસતા હે ત્યારે તમને કઈ હસી રહ્યું
છે, એમ જરૂર માનજે. ૧૬૧ જતુઓ પણ ક્યારેક પિતાનું વ્યક્તિત્વ દર્શાવવા
જીવ ઉપર આવી જાય છે. ૧૬. દી કાજળ કાઢે છે, એ અંધારું એકે છે. ૧૬૪. ડાહ્યા માણસે મૂર્ખ માણસોની મૂર્ખતા ઉપર હસે . છે, ત્યારે મૂર્ખ માણસે ડાહ્યા માણસોનાં ડહાપણ
ઉપર હસે છે. ૧૬૪. કેઈપણ કાર્ય કર્યા પછી તેની પરીક્ષા તેના જાણકાર 1. પાસે કરાવવી અને જાણકાર એ સંબંધીમાં જે જે
Page #58
--------------------------------------------------------------------------
________________
સુધાબિંદુ
સૂચના આપે તેના પ્રત્યે લક્ષ્ય આપવું. ભૂલ સુધારવા પ્રયત્ન કરે પણ ઉપેક્ષા કરવી નહિ, એ કાર્યકુશળ
બનાવવાને સચેટ ને સુંદર ઉપાય છે. ૧૬૫. પિતાની સારી બાજુ તપાસવાની જે ટેવ છે તે સારી
બાજુએ ખરેખરી હોય તે ટેવ સારી છે, બાકી સારી બાજુ ન હોય ને જોયા કરીએ તે કાંઈ લાભ નથી. બીજી બાજુ પિતાની ખરી, ખરાબ બાજુ પણ તપાસવો જોઈએ. જે એ જોવામાં નહિ આવે અને તમે એમ જ માનતા હશે કે મારામાં કાંઈ ખરાબ છે જ નહિ તે એથી અન્યને અ૫, પણ તમને તે
ભયંકર નુકશાન છે. ૧૬૬. યોગ્ય પદાર્થ એગ્ય રીતે યોગ્ય પાસે આવે છે તે
તેની યોગ્યતા જળવાઈ રહે છે અને તેને લાભ સારો થાય છે. જ્યારે તેમાંથી એક પણ નંદવાઈ જાય છે
તે પરિણામમાં ફેર પડી જાય છે. ૧૬૭. પ્રભનથી કે બળથી બીજા પાસે કાર્ય કરાવી શકાય
છે, પણ કાર્યમાં પ્રાણ પૂરાવી શકાતા નથી. કાર્યમાં પ્રાણ પૂરાવનાર કેઈ હોય તે કાર્ય પ્રત્યે પ્રેમ છે. પોતાનાથી શકય કાર્ય જ્યારે પ્રોતિપૂર્વક થતું હતું–હોય છે ત્યારે પ્રાણવાન બને છે, અને જ્યારે તે કાર્ય પરાણે કરવામાં કે કરાવવામાં આવતું હોય
છે ત્યારે તેમાં ભલીવાર હોતી નથી. ૧૬૮. ભૂલા પડેલા માર્ગમાં માર્ગ દેખાડનાર માગ બરાબર,
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮
સુધા'િદુ
દેખાડે છે કે નહિ એ જોવા, પણ એ કાણું છે, કેવા છે, તે તરફ વધુ પડતી દૃષ્ટિ ન રાખેા.
૧૬૯. કાઇપણ પ્રયત્ન કરતાં પૂર્વે યથાશકય એટલા વિચાર કરવા આવશ્યક છે કે જેથી પ્રયત્ન કર્યાં પછી એવે વિચાર ન આવે કે કર્યો હોત તા
6
આ પ્રયત્ન
સારૂ′ થાત.’
કેટલાક પ્રયત્ના કરવા પડે છે, જ્યારે કેટલાક પ્રયત્ના જીવ પરાણે કરે છે અને પાછળથી પસ્તાય છે.
૧૭૦, આધ્યાત્મિક માર્ગ તરફ જનારા આત્માએની ભૂલે આધિભૌતિક માગ તરફ્ જનારાઓને કેમ સમજાય ! - ન જ સમજાય. છતાં તેઓ આધ્યાત્મિક માર્ગોના પથિકાની ભૂવા બતાવે છે. કેટલીક વખત એ ભૂલે ખરી પણ હાય, પણ એ બતાવનારાએ એ ભૂલા સુધરે એ માટે બતાવતા નથી, પણ પેાતાના માર્ગની પુષ્ટિ માટે અને સામાના માર્ગની હાનિ માટે ખતાવતા હાય છે. કાઇની પણ વાતમાં હિતબુદ્ધિથી માથું મારા તેા તે પણ ગમશે, પણ અહિત બુદ્ધિથી કાંઇ પણ કરશેા એ ઠીક નહિ ગણાય.
૧૭૧. અન્ય સર્વ રસે એવા છે કે જેના પરિચય પરિણામે કંટાળા ઉપજાવે છે, જ્યારે એક શાંત રસ જ એવા છે કે તેના પરિચય જેમ જેમ વધે છે તેમ તેમ તેમાં વિશેષ આહ્લાદ આવતા જાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
સુતાબિંદુ
૫૯ * જે રસને માટે બીજા બધા રસનું આયોજન થયું છે તે જ રસ તરફ જગતુ જ્યારે ઉપેક્ષા સેવે છે, ત્યારે ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે એ
સમજાય છે. ૧૭૨. હું બીજાની ભૂલ જોઈને હસું છું; પણ બીજે મારી
ભૂલ જોઈને મલકે છે. જ્યારે અમારા બંનેની ભૂલ જોઈને કેઈ ત્રીજે રમૂજ માણે છે. આમ રમૂજેના ચકો ચાલ્યા જ કરે છે. પણ એથી છૂટવા માટે મારે કોઈની પણ ભૂલ જોઈને હસવું નહિ એ માર્ગ છે. જ્યારે હું એ છેડી દઈશ ત્યારે મારી ભૂલ જોઈને હસતા માણસે ઉપર મને ચીડ નહિ ચડે પણ એમ લાગશે કે તેઓ એક ભૂલ કરી રહ્યા છે. મને મારી ભૂલ સુધારવાની તક મળશે. ભૂલને પણ એ રીતે અંત આવશે. પછી તે હસતાં અને નહિ હસતાં
બધાને દષ્ટા બનવાનું સૌભાગ્ય હું મેળવી શકીશ. ૧૭૩. કેટલાક માણસે મૂંઝવણેથી વિચિત્ર રીતે મૂંઝાઈ
જાય છે અને છેવટે મૂંઝવણે દૂર કરવામાં અસફળ. નીવડે છે, એટલે પ્રાણત્યાગ કરવા વિચારતા હોય છે. જો કે પ્રાણત્યાગ કરવા માટે પણ તેઓની પૂરી તૈયારી હોતી નથી, પરંતુ છેવટના ઉપાય તરીકે તેઓ એને વિચારતા હોય છે. પણ તેઓ પરભવને વિચાર કરે તે જરૂર તેઓ પ્રાણત્યાગને વિચાર માંડી વાળે. જે મુશીબતેને સામને અહિં નથી થઈ
Page #61
--------------------------------------------------------------------------
________________
સુધબિંદ શકો તે મુશીબતે પ્રાણત્યાગ કરવાથી દૂર જવાની નથી. પણ જ્યાં જવાનું છે ત્યાં પહેલેથી જઈ પહોંચી હોય છે. એટલે અહિં સર્વ પ્રકારે મુશીબતેને સામને કરવા પૂરેપૂરું કટિબદ્ધ થવું જોઈએ. પૂરેપૂરું જેર કરવામાં આવે તે ગમે તેવી મુશીબતે
ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે ૧૭૪. જ્યારે જ્યારે જીવન જોઉં છું ત્યારે ત્યારે તેનું
કોઈપણ એક પલ્લું ઊચું અને બીજું પહેલું નીચું જ થયેલું હોય છે. એને સરખા કરવા માટે પ્રયત્ન પણ પૂરા અને યથાર્થ થતા નથી. કયારેક થાય છે તો તે કારગત થતા નથી. એ બન્ને પલ્લા સમતુ લામાં આવી જાય એવી ઈચ્છા છે. એ સાધ્ય છે. એ થઈ જાય એટલે બસ. બીજી કઈ ઈચ્છા નથી. એ ઈચ્છા સફળ નથી થતી, એટલે જ બીજી વિરૂપ ઈચ્છાઓ જન્મે છે. એ ઈચ્છા બને ૫લાને સમતુલામાં લાવવાની ઇચ્છા. તે સફળ થાય તે પછી બીજી ઈચ્છા પણ ન રહે. જરૂર એક વખત બંને પલ્લાને સરખી હારમાં, એક શ્રેણીમાં લાવવા છે. તે માટે ગમે તે ભગીરથ પ્રયત્ન કરવો પડે તે તે કરવા તૈયાર થયું છે. જીવનની દેરી ઉપર ઝુલતા એ બે પલાનું નામ છે રાગ અને દ્વેષ. એ ઊંચાનીચા થયા જ કરે છે. એની સમતુલા, એ છે એની શાંતિ. એ આવે એટલે બસ
इति शम् ॥
Page #62
--------------------------------------------------------------------------
________________
મ
વાયર સ્પ્રીંગ
કોટ સ્પ્રીંગ
મને કહેવા ચા, શાપરીઆના
ફલેટ સ્પ્રીંગવાળા રોલીંગ શટરોની તરફેણમાં
૧ બિલ્કુલ સરળ અને સ પર 6ની, તકલીફ વગરનું સ’પાલન
.
લાંબાગાળાના વપરારા પછી પણ શ્રીજી' ઢીલી પડતી નથી.
k
૩. કદાચિત કાઈ ભાગ બદલવા પડે તે તે સુગમતાથી બદલી શકાય.
ફ્લેટસ્પ્રીંગ વાપરેલી હોવાથી તેના પાલાણવાળા શાક્યમાં બકુલ ભેળ ધસારો લાગે છે.
૫. પણી આછી કીંમતે લાંબા સમય ચાલે છે.
ઉત્તમ બનાવટ છતાં કફાયત કિંમતના શાપરીઆના ફ્લેટ સ્પર્મીંગવાળા ફેલીંગ શઢા વાપરી સતાપ મેળવે.
શાપરીચા ડૉક એન્ડ સ્ટીલ ા. પ્રાઈવેટ લી
૪૪૮
હેત શત ક્રાસ લેન, મુંબઈ ૧૨
આમ્સ: રાપરી (SHAPARIA)
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને
સુંદર સરલ શૈલીએ રજૂ કરતી સર્વત્ર એક સરખે આદર પામેલી
જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તક ૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદ્દગુરુસેવા પ આદર્શ ગૃહસ્થ ૬ આદર્શ સાધુ ૭ નિયમે શા માટે? ૮ તપની મહત્તા ( ૯ મંત્રસાધન ૧૦ ચોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ ૧૨ સફ્લતાનાં સૂત્રો શ્રેણનું મૂલ્ય રૂા. ૬-૦૦, પિસ્ટેજ રૂા. ૧-૨૫ અલગ. માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી નકલ આજે જ
મેળવી લો. જૈન સાહિત્યપ્રકાશન–મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ ,
તથા જાણીતા બુકસેલરે
Page #64
--------------------------------------------------------------------------
________________
સુંદર અને સબળ વાંચન પૂરું પાડતી ઘરઘરની માનીતી
જૈન ધર્મરસિકોએ અવશ્ય વાંચવા ગ્ય
જન શિક્ષાવલી બીજી શ્રેણીનાં ૧૨ પુસ્તકે નીચે પ્રમાણે રજૂ કરે છે –
પુસ્તકનાં નામ ૧ સારું તે મારું ૨ જ્ઞાનજયોતિ ૩ દાનની દિશા ૪ કર્મસ્વરૂપ ૫ નયવિચાર ૬ સામાયિકની સુંદરતા ૭ મહામંત્ર નમસકાર ૮ કેટલાક યંત્રો ૯ આયંબિલ રહસ્ય ૧૦ આહારશુદ્ધિ ૧૧ તીર્થયાત્રા
૧૨ સુધાબિન્દુ - 1 કિ રૂ. ૬-૦૦, પિસ્ટેજ રૂા. ૧-૨૫ અલગ.
આજે જ મેળવી દો. જૈન સાહિત્ય-પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ
Page #65
--------------------------------------------------------------------------
________________
ગવિદ્યાનો “ઉમેશ યાગ
DARSI
SHYO
TIMES
અદિતીય ગ્રંથ છે
પ્રથમ ખંડ: ચાર ભાષામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી •
લેખક –ોગીરાજ શ્રી ઉમેશચંદ્રજી. • સંસ્થાપક અને સંચાલક શ્રી રામતીર્થ યોગાશ્રમ, મુંબઈ–૧૪, આ ગ્રંથમાં રેગી, નીરોગી સ્ત્રી-પુરૂષોની તંદુરસ્તી સારી રાખવા માટે ૬ પ્રકારના મલશોધન કમ, આસન, માનસિક ઈલાજો, જલપચાર, સૂર્યકિરણચિકિત્સા, આહારચિકિત્સા વિ. અનેક શક્તિવર્ધક, રોગનિવારક સરળ અને સાથે ઈલાજે બતાવ્યા છે. ૪૦૦ થી વધુ પૃષ્ઠ અને ૧૦૮ થી વધુ ફેટાઓ છે. આ પુસ્તકમાં ૩૫ વર્ષોનો પિતાને અનુભવ સ્વામીજીએ રજુ કર્યો છે. બધાને યોગ્ય માર્ગદર્શન આપતું આ અજોડ પુસ્તક છે. કિંમત રૂ. ૧૫/-, પિસ્ટેજ રૂા. ૨/- અલગ. વી. પી. કરતા નથી. શ્રી રામતીર્થ ચોગાશ્રમ, દાદર, મુંબઈ – ૧૪.
ત્રિવિધ સેવા
લેખન : જીવનચરિત્રો, નિબંધ, લેખ, વિવેચન, કથાઓ તૈયાર
કરી આપવામાં આવે છે. મુદ્રણ : અમારી દેખરેખ નીચે પુસ્તકે સુંદર રીતે છપાવી આપીએ
છીએ. તેને લગતાં ચિત્રો, બ્લેકે પણ તૈયાર કરી
આપીએ છીએ. પ્રકાશન: અમારી મારફત છૂટક પુસ્તકો તથા ગ્રંથમાલા રૂપે પુસ્તકે
પ્રકટ કરાવવા હોય તે પણ કરી આપવામાં આવે છે.
વિશેષ જાણવા પત્રવ્યવહાર કરે:જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીગ ચીંચ બંદર, મુંબઈ-૯
Page #66
--------------------------------------------------------------------------
________________ သူစစ်စစ် કે દીકરી જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને સમજવા માટે નવીન દૃષ્ટિ આપતી જૈન શિક્ષાવલી ત્રીજી શ્રેણીનાં 12 પુસ્તકો સં. 2017 ના માહે સુદિ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5=00. બહારગામ માટે રૂા. 6=35. તમારું લવાજમ આજે જ મ. એ. થી મોકલી આપો. પુસ્તકોનાં નાખી 1 ભાવના ભવનાશિની 2 સભ્ય કત્વસુધા 3 શક્તિને સ્રોત 4 અહિંસાની એવી ખાણુ જીવનઘડતર બ્રહ્મચર્ય 7 પ્રાર્થનાનું રહસ્ય 8 પ્રતિકમણનું રહસ્ય ઉવસગ્ગહર સ્તોત્ર 10 તંત્રોનું તારણ 11 સામિ કેવાત્સલ્ય 12 જૈન પર્વે પર જેન સાહિત્ય પ્રકાશાન=મદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચર્મર, મુંબઈ-૨ હ + དང ་དང་ 10 ་དང་དུས་ སྐྱེ་ ધી નવપ્રભાત પ્રેસ-અમદાસ૬.