Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૪૩ ? છે. છોકરાઓનો વાંક કાઢે છે પણ તમે બગડયા તે યાદ નથી કરતા. તમારા છોકરા ? { તમને અનુકૂળ નથી માટે ખરાબ લાગે છે !
તમને ભગવાનનું શાસન ગમી ગયું છે ? તમે બધા શ્રાવક છે ? તમારે ઝટ છે મોક્ષે જવું છે ? તે માટે સમ્યગ્દર્શન જોઈએ છે ? સમ્યગૂજ્ઞાન પામવું છે ? સમ્યક છે ચારિત્ર જોઈએ છે ? તમારા છોકરા ગેજ્યુયેટ છે, ડોકટર–વકીલ છે, વેપારી છે પણ તેને ! 8 સામાયિક લેતા ન આવડે, સામાયિક શું તે ખબર ન હોય તે ચાલે ? તમારો છોકરો ! છે પાંચ પ્રતિક્રમણ અને નવતરવા ન સમજે ત્યાં સુધી તેનું કમાયેલું ખાવું નહિ અને ? હું છોકરી પહ, તેટલું ન સમજે ત્યાં સુધી કોઈને ઘેર મોકલવી નહિ ? આટલે પણ છે છે નિયમ કરવો છે?
સ મા : બધા માને કે, દર્શન-પૂજન કરીએ એટલે સમ્યગ્દષ્ટિ થઈ ગયા ! . ઉ : “તનવાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્ ” તેમ લખનારા મૂરખા છે ?
જેન તે ઘરમાં રહેતો હોય તે ય રહેવા જેવું નથી તેમ માનતો હોય. વેપાર છે કરતો હોય તો કરવા જેવો નથી તેમ માનતો હોય. આજીવિકાનું સાધન હોવા છતાં ય [ 8 ધંધાદિ કરે તો પિતાને લેભી માનતો હેય: શ્રાવક સુખી હોય તો ધંધો કરતો !
જ ન હોય. તમે કહો કે- અમને સંસાર છોડવાનું મન નથી થતું માટે અમે હજી ! 8 બેન પણ બન્યા નથી ! જેન તો ઘરમાં પણ દુખે રહેતો હોય. પૈસા–ટાદિ મળ્યા છે છે છે તે છે વા જેવા ન લાગે તે જેન હોય ? તમને ઘર-બારાદિ છોડવાના વિચાર છે { આવે છે ? સમકિત પામવાની ઇચ્છા થાય છે ખરી ? સમકિત પામશે તો જ્ઞાન, J છે જ્ઞાન થશે અને તે પછી આચાર સારા થશે. સંસારમાં રહેવું પડે તો એાછામાં છે છે એાછાથી ચાલે તે સારું આવું પણ મન છે? જે તમારા આવા હૈયા હોત તો ?
બધા શ્રાવકો દષ્ટાન્તભૂત બની જાત ! સંસારમાં ય કેમ જીવવું તે જેનના પરિચયમાં 1. રહે તે શું ખી જાય. જેનના પરિચયમાં આવેલા ઘણું જેન થઈ જાય.
મારે જ્ઞાનીને ક્રિયા કરતા અને ક્રિયા કરનારને જ્ઞાની બનાવવા છે તે માટે શું ? 8 કરવું તે હવે પછી
ક.