________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૩૫ રોષ શમી ગયો, અને એણે પોતાનાં ત્રાહિ પોકારાવી અને છેવટે તેની ફણાઓ અપકૃત્યનો પસ્તાવો કરી છેવટે ઉપર નૃત્ય કર્યું. તેથી એ નાગ પોતાનો ભગવાનની માફી માગી અને તેમનો રોષ શમાવી ત્યાંથી તેજસ્વી કૃષ્ણની ભક્ત થયો.
આજ્ઞા પ્રમાણે ચાલતો થયો, અને સમુદ્રમાં – ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, પર્વ ૧૦ જઈને વસ્યો. સર્ગ ૩ જો, પૃ. ૩૨-૩૩.
– ભાગવત, દશમ સ્કન્ધ, અO ૧૬, શ્લો. ૩-૩૦, પૃ. ૮૫૮-૯,
(૨) દીર્ઘતપસ્વી એક વાર વિચરતા (૨) એક વાર વનમાં નદીકિનારે નન્દ વિચરતા રસ્તામાં ગોવાળ બાળકોની ના વગેરે બધા ગોપો સૂતા હતા. તે વખતે છતાં જાણી જોઈ એક એવા સ્થાનમાં એક પ્રચડ અજગર આવ્યો કે જે ધ્યાન ધરી ઊભા રહ્યા હતા કે જ્યાં વિદ્યાધરના પૂર્વજન્મમાં પોતાના રૂપના પૂર્વજન્મના મનિપદ વખતે ક્રોધ કરી મરી અભિમાનથી મુનિનો શાપ મળતાં જવાથી સર્પરૂપે જન્મી એક દૃષ્ટિવિષ અભિમાનના પરિણામરૂપે સર્પની આ ચડકૌશિક સાપ રહેતો અને પોતાના નીચ યોનિમાં જન્મ્યો હતો. તેણે નન્દનો ઝેરથી સૌને ભસ્મસાત કરતો. એ સાપે પગ ગ્રસ્યો. બીજા બધા ગોવાળ એ તપસ્વીને પણ પોતાના દક્ટિવિષથી બાળકોનો સર્પના મુખમાંથી એ પગ દાહવા પ્રયત્ન કર્યો. એમાં નિષ્ફળ જતાં છોડાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો ત્યારે એણે અનેક ડંખો માર્યા. એમાં પણ જ્યારે છેવટે કૃષ્ણ આવી પોતાના ચરણથી એ નિષ્ફળ ગયો ત્યારે ચડકૌશિક* સર્પનો સર્પને સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં વેંત એ સર્પ રોષ કાંઈક શમ્યો અને એ તપસ્વીને પોતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર સૌમ્ય રૂપ નિહાળી ચિત્તવૃત્તિ ઠરતાં
રૂપમાં ફેરવાઈ ગયો. ભક્તવત્સલ કૃષ્ણના જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અંતે ધર્મ ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ સુદર્શન આરાધી દેવલોકમાં ગયો *
નામનો વિદ્યાધર કૃષ્ણની સ્તુતિ કરી - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર,
વિદ્યાધરલોકમાં સ્વસ્થાને ગયો. પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ. ૩૮-૪૦.
– ભાગવત, દશમ સ્કન્ધ, અO
૩૪, ગ્લો. ૫–૧૫, પૃ. ૯૧૭-૧૮. આવી જ એક વાત બુદ્ધ વિશે જાતકનિદાનમાં છે. ઉળવેલામાં બુદ્ધ એક વાર ઉળવેલકાય નામના પાંચસો શિષ્યવાળા જટિલની અગ્નિશાળામાં રાતવાસો રહ્યા. જ્યાં એક ઉગ્ર આશીવિષ પ્રચંડ સર્પ રહેતો. બુદ્ધે તે સપને જરા પણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા બાનસમાધિ આદરી. સર્ષે પણ પોતાનું તેજ પ્રગટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્પતજનો પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પોતે નિસ્તેજ કરેલ સર્પ બતાવ્યો. એ જોઈ એ જટિલ શિષ્યો સાથે બુદ્ધનો ભક્ત થયો. આમ શ્રદ્ધપાદ કે બુદ્ધનું પ્રાતિહાર્ય-અતિશય વર્ણવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org