________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૪૯ કૃષ્ણભક્ત છે અને કૃષ્ણ સ્વયં પૂર્ણાવતાર | પણ જિનસેન માત્ર અર્જુનને જ દ્રૌપદીના
પતિ તરીકે વર્ણવે છે અને તેને એક -મહાભારત. પતિવાળી આલેખે છે. (હરિવંશ, સર્ગ પ૪,
શ્લો. ૧૨-૨૫). દ્રૌપદી અને પાંડવો. બધાય જૈનદીક્ષા લે છે અને કોઈ મોક્ષ કે કોઈ સ્વર્ગે જાય છે. ફક્ત કૃષ્ણ કર્મોદયને કારણે જૈનદીક્ષા લઈ શકતા નથી. તેમ છતાં બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિના અનન્ય ઉપાસક બની ભાવી તીર્થંકર પદની લાયકાત મેળવે છે. - હરિવંશ, સર્ગ ૬૫, શ્લો.
૧૬, પૃ. ૬૧૯-૨૦.
(૭) કૃષ્ણની રાસલીલા અને ગોપીક્રીડા | (૭) કૃષ્ણ રાસ અને ગોપીક્રીડા કરે છે, ઉત્તરોત્તર વધારે શૃંગારી બનતી જાય છે. | પણ તે ગોપીઓના હાવભાવથી ન અને તે એટલે સુધી કે છેવટે તે ! લોભાતાં તદ્દન અલિપ્ત બ્રહ્મચારી તરીકે પદ્મપુરાણમાં ભોગનું રૂપ ધારણ કરી રહે છે. વલ્લભસંપ્રદાયની ભાવના પ્રમાણે
- હરિવંશ, સર્ગ ૩૫, મહાદેવના મુખથી સમર્થન પામે છે.
શ્લો. ૬૫-૬, પૃ. ૩૬૯. - પદ્મપુરાણ અ.૦ ૨૪૫ શ્લો.
૧૭૫-૬, પૃ. ૮૮૯-૯૦. (૮) કૃષ્ણ ઇન્દ્ર વ્રજવાસીઓને કરેલા ! (૮) જિનસેનના કથન પ્રમાણે ઈન્ટે કરેલા ઉપદ્રવો શમાવવા ગોવર્ધન પર્વતને સાત | ઉપદ્રવો નહિ, પણ કંસે મોકલેલ એક દિવસ હાથમાં તોળે છે.
દેવીએ કરેલા ઉપદ્રવો શમાવવા કૃષ્ણ -ભાગવત, દશમ સ્કન્ધ, અ.૦૨૫. | ગોવર્ધન પર્વતને તોળે છે. શ્લો. ૧૮-૩૦, પૃ. ૮૯.
- હરિવંશ, સર્ગ ૩૫,
ો. ૪૮–૫૦, પૃ. ૩૬૭. પુરાણોમાં અને જૈન ગ્રંથોમાં વર્ણવાયેલી કૃષ્ણજીવનકથામાંથી ઉપર જે થોડા નમૂનાઓ આપ્યા છે તે જોતાં કૃષ્ણ એ વસ્તુતઃ વૈદિક અગર પૌરાણિક પાત્ર છે અને પાછળથી જૈન ગ્રંથમાં સ્થાન પામેલ છે – આ બાબતમાં ભાગ્યે જ શંકા રહી શકે. પૌરાણિક કણજીવનની કથામાં મારફાડ, અસુરસંહાર અને શૃંગારી લીલાઓ છે, તેને જૈન ગ્રંથકારોએ પોતાની અહિંસા અને ત્યાગની ભાવના પ્રમાણે બદલી પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org