Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૦ • જૈન ધર્મ અને દર્શન ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૫૦] ૮. સર્વમિત્ર ગૃહ-સંત [બુદ્ધિપ્રકાશ' : સપ્ટેમ્બર, ૧૯૫ર ] ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવ [‘આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ] ૧૦. સ્વ. કોસાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ, ૧૯૪૭] ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસાંબીજી [બોધિચર્યાવતારનું પુરોવચન ] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ] ૧૩. આચાર્ય જિનવિજયજી [પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૪] ૧૪. સ્મૃતિશેષ દાદા [ બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી [ શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ સૌનો લાડકવાયોમાંથી ] ૧૬. આવો ને આટલો આઘાત કેમ ?[ પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] ૧૭. સ્મૃતિપટ [ “શ્રી જૈન ધર્મ પ્રકાશ' : વૈશાખ, ૨૦૦૭] ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન [ પ્રબુદ્ધ જૈન' : ૧ ઑગસ્ટ, ૧૫ર ] ૧૯. ત્રણ સ્મરણો [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૩] ૨૦. કેટલાંક સંસ્મરણો [[ પ્રબુદ્ધ જેન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] ૨૧. અંજલિ [ જૈન’ : ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી [ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨ ] ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા [ પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ૨૪. તેજોમૂર્તિ ભગિની [‘અપંગની પ્રતિભામાં બે શબ્દ'] ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [ જૈન’ : તા. ૧૧-૨-૧૯૫૬ ] ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [ “જૈન” : તા. ૨૫-૨-૧૯૫૬ ] . ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [ પ્રબુદ્ધ જૈન' : તા. ૩૧-૧૨-૧૯૩૯] અનેકાન્ત ચિંતન ૧. જૈન તત્ત્વજ્ઞાન [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૬-૪૬] ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ [સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વેચાયેલ અને જેને સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ’ જૈ. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349