Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પરિશિષ્ટ
‘દર્શન અને ચિંતન’ ભા-૧-૨માં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે ‘દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દર્શન અને ચિંતન' ભાગ - ૨માં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને ‘મારું જીવનવૃત્ત’ નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી.
સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
(‘દર્શન અને ચિંતન’ ભાગ-૧માં ‘સમાજ અને ધર્મ' વિભાગમાં છપાયેલ લેખો)
૧. મંગળ પ્રવચન
૨. મંગળ પ્રવચન
૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન
૪.
જીવનપથ
૫. ધર્મ કર્યાં છે ?
૬. ધર્મ પ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલન’ની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭ ] ૧૦. ધાર્મિક શિક્ષણ [ ‘અખંડ આનંદ’ : ૧૯૫૧] [ ‘પ્રબુદ્ધ જીવન’ : ઑક્ટોબર, ૧૯૫૫ ]
૧૧. ધર્મદૃષ્ટિનું ઊર્વીક૨ણ
૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ ૧૩. યુવકોને
[ પ્રબુદ્ધ જૈન' : ૮ – ૧૯૪૫ ] [ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫૨ ] [ ‘જીવનશિલ્પ’ : ૮, ૧૯૫૩] [ અપ્રકાશિત ]
-
[શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ –
મહોત્સવ એક ]
૧૪, પાંચ પ્રશ્નો
૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ
૧૬. જૈન સમાજ : હિંદુ સમાજ
Jain Education International
[ પ્રબુદ્ધ જીવન' : સપ્ટેમ્બર, ૧૯૫૪ ]
[ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫ ] [ ‘ગૃહમાધુરી’ : ૧૨, ૧૯૫૪ ] [ પ્રબુદ્ધ જીવન' : ૧૯-૯-૧૯૫૨ ] [ પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯ ]
For Private & Personal Use Only
-
www.jainelibrary.org

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349