________________
ર
જ્ઞાનબિંદુ श्रुतनिश्रिताश्रुतनिश्रितमतिज्ञानयोर्लक्षणम्
. (१६) 'कथं तर्हि श्रुतनिश्रिताऽश्रुतनिश्रितभेदेन मतिज्ञानद्वैविध्याभिधानमिति चेत् ? उच्यतेस्वसमानाकारश्रुतज्ञानाहितवासनाप्रबोधसमानकालीनत्वे सति श्रुतोपयोगाभावकालीनं श्रुतनिश्रितमवग्रहादिचतुर्भेदम् । उक्तवासनाप्रबोधो धारणादाढायोपयुज्यते, श्रुतोपयोगाभावश्च मतिज्ञानसामग्रीसम्पादनाय, उक्तवासनाप्रबोधकाले श्रुतज्ञानोपयोगव' लान्छूतज्ञानस्यैवापत्तेः, मतिज्ञानसामप्रथाः श्रुतज्ञान प्रतिबन्धकत्वेऽपि शाब्देच्छास्थानीयस्य तस्य उत्तेजकत्वात् । मतिज्ञानजन्यस्मरणस्य मतिज्ञानत्ववत् श्रुतज्ञानजन्य' स्मरणमपि च श्रुतज्ञानमध्य एवं परिगणनीयम् । उक्तवासनाप्रबोधाऽसमानकालीन' च मतिज्ञान औत्पत्तिक्यादिचतुर्भेदमश्रुतनिश्रितमित्यभिप्रायेण द्विधाविभागे' दोषाभावः । तदिदमाह महाभाष्यकार:"पुल्विं सुअपरिकम्मियमइस्स जं संपयं सुआईअं । ત સ્પિનર પુખ બિસ્મિાં મરૂપ છે(વિપા. ના. ૨૬૬) રુતિ |
[ કૃતનિશ્ચિત મતિજ્ઞાન ] કદ ૧ (૧૬) પ્રશ્ન – જે બધું જ મતિજ્ઞાન શ્રુનાનનુસાર હોય તે કૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ મતિજ્ઞાનનું વિધ્ય દર્શાવ્યું છે તે કઈ રીતે ?
ઉત્તર:- જે મતિજ્ઞાન, પિતાનાથી સમાન આકારવાળા શ્રુતજ્ઞાનાત્મક અનુભવથી જન્મેલા સંસ્કારના પ્રબંધનું સમાનકાલીન હોય પણ શ્રુતઉપયોગઅભાવનું સમકાલીન હાય અર્થાત્ શ્રુતપગ સમાનકાલીન ન હોય તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. તાત્પર્ય એ છે કે કૃતનિશ્રિત મતિજ્ઞાનના ઉદ્દભવ માટે પૂર્વકાલીન સમાનવિષયક શ્રુતજ્ઞાનાત્મક અનુભવ થયો હવે જોઈએ, અને વર્તમાનકાળે તે અનુભવથી જન્ય સંસ્કારને પ્રબોધ થયો હોવો જોઈએ, પણ અહી એટલો ખ્યાલ રાખવાને કે તે સમયે શ્રુતજ્ઞાનને ઉપયોગ અર્થાત્ શ્રુતજ્ઞાન-અભિમુખતા ન હોવી જોઈએ. કહેવું એ છે કે સંસ્કારને ઉદ્દધ થયા પછી જે પૂર્વોક્ત પ્રકારનું ધારણાત્મક પ્રતિસંધાન થઈ જાય તે શ્રુતજ્ઞાનાભિમુખ્ય (શ્રુત ઉપયોગ) રૂપ “શ્રુતજ્ઞાનની સામગ્રી હાજર થઈ જવાથી, મતિજ્ઞાન ઉત્પન્ન થવાને બદલે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થઈ જશે. માટે “શ્રુતે પગઅભાવકાલીનમ ” એવું કહેવાની જરૂર પડી. અવગ્રહ આદિ ચારે પ્રકારનું મતિજ્ઞાન ઉપરોક્ત રીતે શ્રત નિશ્રિત હોઈ શકે છે. (અહીં ખાસ એ ધ્યાન રાખવાનું કે તનિશ્રિત અને શ્રતાનુસારિ આ બન્નેના અર્થ જુદા જુદા છે.) . પ્રશ્ન માત્ર સંસકારસમાનકાલીન એટલું જ કહીએ અને સંસ્કારપ્રાઇસમાનકાલીન એમ ન કહીએ તે શું વાંધે? સંસ્કારના પ્રબોધની શી જરૂર છે? ( ઉત્તર – અવગ્રહ આદિ કમે થનારા કૃતનિશ્રિત ધારણાત્મક મતિજ્ઞાનમાં જરાયે કચાશ ન રહી જાય અને પાકી ઢતા આવે એટલા માટે એની કારણ સામગ્રીમાં સંસ્કારના પ્રબોધની પણ જરૂર છે. માટે સંસ્કારપ્રબંધ સમાનકાલીન એમ કહેવાની જરૂર પડી. ૨. થોળે વસ્ત્ર = શ્રતયોmયોને અતજ્ઞાન | ૨, જ્ઞાનોત્પત્તિઝતિ મુ-ત | ૩, સ્મરણ કુ ૪, ત્રિવિધમાને ૫, તુ ત .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org