________________
૧૧૫
બ્રહ્મજ્ઞાનસમીક્ષા श्रुतिभ्य एव जैनेष्ट कर्मवाद-ब्रह्मभावसमर्थनम्
(८८) "मा भूद् उदाहरणोपलम्भः, श्रुतिः श्रुतार्थापत्तिश्च एतदर्थे प्रमाणतामवगाहेते एव । तत्र श्रुतिस्त्तावत् “तमेव विदित्वाऽतिमृत्युमेति" (श्वेता० ३/८) 'मृत्युरविद्या' इति शास्त्रे પ્રસિદ્ધમ્ | તથr
તરમાવાટુ મૂાન્ત વિશ્વમારાનિવૃત્તિ” (તા. /૧૦) स्मृतिश्च-'दैवी ह्येषा गुणमयो मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ - (भगवद्गीता ७/१४) 'ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।।
तेषामादित्यवज्ज्ञान प्रकाशयति तत्परम् ॥ (भगवद्गीता ५/१६) इत्यादि । एवम्ત્રવિદ્ ત્રાવ મવતિ' (મુ. રૂ. ૨. ૬) “તાત્તિ શોમાભવિત’ (છા ૭ ૨.૩)
'तरत्यविद्यां विततां हृदि यस्मिन्निवेशिते । योगी मायाममेयाय तस्मै ज्ञानात्मने नमः' ।। इति ।
વિચાર | પર્વ તારથસિ (શ્નો દ્દોઢ) રારિ જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. આ તિરોભાવવાદીનો મત એટલા માટે ખંડિત થઈ જાય છે કે જ્યારે સંસાર દશામાં જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થતી જ નથી અને એક જીવવાદમાં તે વિષયમાં કેઈ દષ્ટાંત પણ સંભવતું નથી તે પછી “જીવ-બ્રહ્મ અય જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એમ માનવામાં કઈ પ્રમાણ રહેતું નથી, કે જેથી મુક્તિની વાતોમાં વિશ્વાસ થઈ શકે
[ શ્રુતિવાથી અવિદ્યાનિવૃત્તિનું સમર્થન ] (૮૮) પૂર્વપક્ષી - એક જીવવાદમાં, ભલે કઈ પૂર્વકાલીન દષ્ટાંત ન હોય પણ (૧) વેદવાકય તથા (૨) વેદ પ્રસિદ્ધ અર્થની અન્યથાનુપપત્તિ, આ બે પ્રમાણથી, જીવબ્રહ્મ તાદાઓનું જ્ઞાન અવિદ્યાનું નિવક હોવાની વાત સિદ્ધ થાય છે. (૧) વેદવાક્ય આ પ્રમાણે છે:–“તમેવ વિદ્રિવાતિમૃત્યુતિ” અર્થાત તે બ્રહ્મને જ જાણીને મૃત્યુને (અવિદ્યાને) ઓળંગી જાય છે” આમાં મૃત્યુ એટલે અવિદ્યા એ શાસ્ત્ર પ્રસિદ્ધ વાત છે. તથા “તમાથાત્ મૂયાશ્ચાત્તે વિશ્વમાં યાનિવૃત્તિ”=બ્રહ્મભાવથી પ્રારબ્ધના અંતે વિશ્વમાયા (=અવિદ્યા)ની નિવૃત્તિ થાય છે. સ્મૃતિવાય પણ આ વિષયમાં પ્રમાણ છે. જેને અર્થ આ પ્રમાણે છે. –આ સત્ત્વાદિ ગુણવાળી દેવી માયા દુલધ્ય છે, જેઓ મારું શરણ લે છે તેઓ તે માયા(અવિદ્યા)ને તરી જાય છે. તથા જેઓએ જ્ઞાન વડે પોતાના અરાનને નાશ કર્યો છે તેઓને સૂર્યની જેમ શ્રેષ્ઠજ્ઞાન પ્રકાશિત થાય છે. તદુપરાંત, “ત્રવિદ્ર ત્રણ મતિ” અર્થાત્ બ્રહ્મવેત્તા બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. “તતિ જ્ઞાત્મિવિ' આમવેત્તા શાકને તરી જાય છે. તથા “તરવિવાં....જે હૃદયમાં પ્રવિષ્ટ થવાથી યોગી માયારૂપ અવિદ્યાને તરી જાય છે તે અમેય જ્ઞાનાત્માને નમસ્કાર” તથા વિદ્યાર્થી પરં
તારસ તું અવિદ્યાની પેલી પાર ઉતારે છે. આ બધા શ્રુતિ અને સ્મૃતિના વાક્યોથી, બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org