________________
વન્યાલોક (૨) એકાઢયાનુપ્રવેશસંકર-ભટ્ટ ઉભેટે તેના બે ભેદ કર્યા છે. (ક) એકવાક્યાનુપ્રવેશ અને (ખ) એકવાક્યાંશાનુપ્રવેશ.
લક્ષણ- શાર્થવર્ધતા , વાવ, પત્ર વર્તિન: - સવા વાયરાપ્રવેશામળીયો |
ઉદા. (ક) , મમ પ્રિયં સમયણે નિર્જનાત્ | અર્થાતુ-જેને તું આલિંગન દઈને રમણ કરાવે છે, તે કામદેવ જેવા પ્રિયનું સ્મરણ કર. ઉદા. (ખ) તુલ્યોવસાત્વા.. ઈ. અર્થાત્-સૂર્ય અને દિવસનો, ઉદય અને અસ્ત એક સાથે થાય છે, તેથી સૂર્ય અસ્ત પામતાં થાકેલો દિવસ જાણે અંધકારરૂપી ગુફામાં પેસી જાય છે. (૩) અંગાગિભાવ સંકર
परस्परोपकारेण यत्रालङ्कृतयः स्थिताः ।
स्वातन्त्र्येणात्मलाभं नो लभन्ते सोऽपि सङ्करः ॥ ઉદા. પ્રવાતનીસ્તોત્પનિર્વિવું. ઈ. અર્થાત્ એ વિશાલાક્ષીએ (પાર્વતીએ) તોફાની પવનથી હાલતાં નીલકમલ જેવી અધીર દષ્ટિ મૃગલીઓ પાસેથી લીધી છે કે મૃગલીઓએ એની પાસેથી લીધી છે?
(ii) સંદેહ સંકરના ઉદાહરણમાં રૂપક પ્રમાણે સમાસનો વિગ્રહ કરવાથી શશી વ. વનં યસ્યાઃ સા તિ શિવના | અને ઉપમા પ્રમાણે સમાસનો વિગ્રહ કરવાથી શિવત્વનું સ્થા: સા તિ શશિવના | થશે. ત્રણે વિશેષણ આકાશ, જલ અને સ્થલની સાથે સંબંધિત હોવાથી નાયિકાનો તેમાંથી સંભવ થયો એમ સમજાય છે. અહીં ઉપમા અને રૂપક માંથી કયો અલંકાર ગણવો તે નક્કી કરવાનું કોઈ પ્રમાણ નથી તેથી આ બન્નેનો સંદેહરૂપ સંકર છે.
એકવાક્યાનુપ્રવેશ સંકરના ઉદાહરણમાં , #ર એમ બે વખત છે ત્યાં યમક'નામનો શબ્દાલંકાર છે તથા “સ્મર= કામના જેવો’માં “ઉપમા નામનો અર્થાલંકાર છે. આ બન્ને અલંકારનો એક વાક્યમાં પ્રવેશ છે.
એક્વાક્યાંશાનુપ્રવેશ સંકરના ઉદાહરણમાં સૂર્ય સ્વામી છે અને વાસર સેવક છે. સૂર્યનો અસ્ત થાય તે સ્વામી પરની વિપત્તિ છે. અને વાસરનો- દિવસનોતમોગુહામાં પ્રવેશ એ યોગ્ય વ્રતગ્રહણ છે. પણ તેનો આરોપ નહીં થયો હોવાથી ‘તમોદી' માં એકદેશવિવર્તી રૂપક છે. વિશતીવ- જાણે કે પ્રવેશ કરે છે માં ઉ~ક્ષા છે. અહીં રૂપક અને ઉઝેક્ષા બન્ને વાચ્ય છે.
અંગાંગિભાવ સંકરના ઉદાહરણમાં પાર્વતીનાં ચંચળ નેત્રો અને હરણીનાં ચંચળ નેત્રોમાં જે અધીર દષ્ટિના આદાન-પ્રદાનનો સંદેહ કવિએ કર્યો છે ત્યાં પાર્વતીની એ ળ આંખો હરણીની આંખોના જેવી છે, એ ઉપમા વ્યંગ્ય છે પણ તે વાચ્ય સંદેહ