________________
વન્યાલોક મહાવાક્ય આ સ્વરૂપથી જ વ્યંજક હોય છે. અર્થની જેમ તે ક્યારેક વ્યંજક અને ક્યારેક વ્યંગ્ય એમ હોતા નથી.
| (i) સતૈતા: સમિધ: શ્રિયઃ | મહર્ષિ વ્યાસના નીચેના શ્લોકમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે.
धृतिः क्षमा दया शौचं कारुण्यं वागनिष्ठुरा।
મિત્રાનાં વાનમોદ: સમૈતા: સમિધ: શિવ: (લોચનમાં ઉધૃત) સમિધ યજ્ઞમાં હોમવા માટેના લાકડાના ટુકડા. લક્ષ્મીની સમિધા કેવી રીતે હોય ? લક્ષણાથી લક્ષ્મીને “વધારનાર’ એમ અર્થ થાય છે. અહીં “સમિધના મુખ્યાર્થ-વાચ્યાર્થ-નો બિલકુલ ત્યાગ કરવો, પડે છે. તેથી ‘અત્યંત, તિરસ્કૃત વાચ્ય ધ્વનિનું ઉદાહરણ છે. “સમિધ પદ વ્યંગ્યાર્થ પ્રગટ કરતું હોવાથી પદ્ધપ્રકાશ્ય વ્યંગ્યાર્થ છે.
| (ii) : સત્રદ્ધ... ઈ મેઘદૂતના શ્લોક- (પૂર્વમેઘ-૮) “ત્રીમદ્રિ પવનવી... ઈ. માંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. શ્લોકાર્થ આ પ્રમાણે છે, હે મેઘ, પથિકોની સ્ત્રીઓ-પ્રોષિતભર્તૃકાઓ-અલક લટને સંકોરીને પતિ આવશે એવા વિશ્વાસથી તને વાયુમાર્ગે જતો જોઈ રહેશે. કારણ, મારા સિવાય પરાધીન એવો બીજો કોણ હોય, જે તને ચઢી આવેલો જોયા પછી વિરહથી દુઃખી પત્નીની ઉપેક્ષા કરે ?''
અહીં સત્ર ( બખ્તર વગેરેથી સજ્જ થયેલો)નો વાચ્યાર્થ બંધબેસતો નથી. લક્ષણાથી ‘ચઢી આવેલો, તૈયાર થયેલો અર્થ સમજાય છે. અહીં મુખ્યર્થનો ત્યાગ કરવો પડે છે. વ્યંગ્યાર્થ પદથી પ્રકાશિત થાય છે.
(iv) કમિવ હિ મધુરાગ.. ઈ. કાલિદાસના “અભિજ્ઞાનશાકુન્તલ' (૧/ર૦)નું આ વાક્ય છે. સિઝનનુવિદ્ધ શૈવલ્તના રÍ.. ઈ. શ્લોક્ની આ પંક્તિમાં “મધુITIઆકૃતિનું વિશેષણ છે. “મધુરનો વાચ્યાર્થ સ્વાદવાચક મધુરરસ, બંધબેસતો નથી. લક્ષણાથી “સૌને અનુરંજન આપનાર’ ‘તૃપ્તિ આપનાર’ એવો અર્થ આવે છે. આ પણ પદ પ્રકાશય “અત્યંતતિરસ્કૃતવાચ્યધ્વનિ'નું ઉદાહરણ છે.
૧.૨ (i) રામેન પ્રિયનીવિતે... ઈ. “અવિવક્ષિતવાચ્ય’ (લક્ષણામૂલ) ધ્વનિના ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’નામના ભેદનું આ ઉદાહરણ નીચેના શ્લોકનું વાક્ય છે.
प्रत्याख्यानरुषः कृतं समुचितं क्रूरेण ते रक्षसा सोढं तच्च तथा त्वया कुलजनो धत्ते यथोच्चैः शिरः । व्यर्थं सम्प्रति बिभ्रता धनुरिदं त्वद् व्यापदः साक्षिणा
रामेण प्रियजीवितेन तु कृतं प्रेम्ण: प्रिये नोचितम् ।। રામને નિરુત્સાહી બનાવી દેવા રાવણે માયાથી રચેલી સીતાની મૂર્તિનું શિર મેઘનાદે કાપી નાખ્યું. સાચી સીતાનું મસ્તક કપાઈ ગયું એમ સમજી રામ તેના