________________
૩૫૬
દવન્યાલોક संयोगो विप्रयोगश्च साहचर्य विरोधिता। अर्थः प्रकरणं लिङ्गं शब्दस्यान्यस्यसन्निधिः । सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिः स्वरादयः
शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥ ૨૧.૨ (i) જ્યાં અભિધાનું નિયામક હેતુ હોવા છતાં પણ પ્રબળ બાધક હેતુને લીધે તે નકામો થઈ જતો હોય ત્યાં પણ ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી હોતો. એનું આનંદવર્ધન ઉદાહરણ આપે છે. ---
૨૧.૨ (i) ફૂટ્યા કેશવ પર 'હિતયા... ઈ.
જોપ/કૃત (8) -પર-હૃતયા (૨) પ-ર-હૃતયા | પતિતાં (૧) પતિત થયેલી (૨) પતિપણાને પામેલી.
આ શ્લોકમાં ‘સત્તે’ પદના સામર્થ્યથી બીજો અર્થ નીકળે છે. બન્ને અર્થો વાચ્ય છે તેથી “ શ્લેષ અલંકાર છે.
૨૧.૨ (ii) મત્રાન્તરે...મહાત: | બાણના હર્ષચતિ’ દ્વિતીય ઉલ્લાસમાં ગ્રીષ્મ વર્ણનમાંથી આ વાક્યો ઉદાહત ક્યાં છે. અહીં ‘પ્રકરણ” (સંદર્ભ)ને લીધે અભિધા શક્તિ ગ્રીષ્મને લગતા અર્થમાં નિયંત્રિત થઈ છે. શિવને લગતો જે બીજો અર્થ સમજાય છે તે ‘શબ્દશક્તિમૂલ’ વ્યંજના દ્વારા પ્રાપ્ત થાય છે. અનુવાદમાં બન્ને અર્થ દર્શાવેલ છે.
૨૧.૨ (iv) ૩ન્નતઃ પ્રોત્...ઈ. અહીં વર્ષોનું વર્ણન પ્રકરણ” તરીકે હોવાથી મેઘસાથે સંબંધિત અર્થ અભિધાથી સમજાય છે. સ્તનને લગતો બીજો અર્થ (શબ્દશક્તિમૂલ) વ્યંજનાથી સમજાય છે.
૨૧.૨ (૫) જ્ઞાનન્દ્રા પ્રગાન...ઈ. અહીં સૂર્યની સ્તુતિનો પ્રસંગ-સંદર્ભ-હોઈ સૂર્યકિરણોને લગતો અર્થ અભિધાથી પ્રાપ્ત થાય છે તે વાચ્યાર્થ છે. બીજો ગાયોનો અર્થ વ્યંજનાથી પ્રાપ્ત થાય છે. પાછળથી આવતો આ અર્થ (શબ્દશક્તિમૂલ) વ્યંગ્યાર્થ-ધ્વનિ છે.
આ ત્રણે ઉદાહરણોથી “શ્લેષ'થી “શબ્દશક્તિમૂલ ધ્વનિ’ ભિન્ન છે એ લેખકે બતાવ્યું છે.
પ્રસ્તુત અને અપ્રસ્તુત એવા વાચ્ય અને વ્યંગ્ય અર્થો વચ્ચે ઉપમાનઉપમેયભાવ-સાદશ્ય ભાવ છે. તેથી પ્રાપ્ત થતો બીજો અર્થ દોષરૂપ નથી પણ રુચિકર લાગે છે.
૨૧.૩ (i) ઉપમા સિવાય વિરોધ, વ્યતિરેક વગેરે અલંકારો પણ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ સાથે સંબંધિત હોઈ શકે તેનાં આનંદવર્ધન ઉદાહરણો આપે છે.
ચત્ર મત#મિન્ય.... ઈ. આ વાક્યો બાણ કવિના ગદ્યકાવ્ય “હર્ષચરિત’ માંથી લેવામાં આવેલ છે. અનુવાદમાં (i) પ્રમાણે અર્થ લેતાં વિરોધ છે અને (i) પ્રમાણે