Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧) થહેલું હોય છે. એ જ્ઞાનદ્વારા વ્યાપ્તિ ગ્રહણ કરીને ધૂમરૂપ હેતુ. તથા પર્વતરૂપ પક્ષ જોઇને તે વડે પર્વત અગ્નિવાળા છે એવું સાધ્યનું જ્ઞાન તે અનુમતિ. અનુમિતિ એ પ્રકારની છેઃ (૧) સ્વાર્થાનુમિતિ અને (ર) પદાર્થોનુમિતિ. ( લક્ષણા તે તે શબ્દોમાં જોવાં ), અનુયાનો—વસમ્બવિશેષઃ । અમુક પ્રકારના સ્વરૂપ સંબધ તે અનુયાગી. (પ્રતિચોળી શબ્દ જુઓ ). ૨. મનમાવ:સમ્બન્ધઃ સાયં વાતિ 1 જે અધિકરણમાં અભાવ, સંબંધ કે સાદસ્ય હાય તે અનુયાગી. અથવા જેમ-પતમાં ધૂમ દેખીને અગ્નિનું અનુમાન કર્યાં પછી, ‘ પર્વતમાં અગ્નિ છે એવું અનુવાદ્:---પ્રમાળાન્તરેળ નિીતાયજ્ઞા:મે અનુમાન કર્યું છે' એવું જે અનુમતિ જ્ઞાનનું જ્ઞાન થાય છે, તેને અનુવ્યવસાય જ્ઞાન કહે છે. ,, રાવ્ઃ અનુવાઃ । પ્રત્યક્ષાદિક પ્રમાણવડે નિર્ણીત જે અર્થ છે, તે અંનું બેધક જે વાય તે અનુવાદક કહેવાય છે. જેમ, “ શિêિમસ્ય મેપનમ્–અગ્નિ એ ટાઢની નિવૃત્તિના ઉપાય છે. ” આ વાક્ય અનુવાદ કહેવાય છે. કેમકે અગ્નિમાં હિમની નિવૃત્તિ કરવાપણું રહેલું છે. એ સર્વ લેાકાને પ્રત્યક્ષ પ્રભાણુથી નિશ્ચિતજ છે. એવા પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત અર્થનું ધન કરનારૂં હોવાથી એ વાક્ય ‘ અનુવાદ’ નામે અવાદ કહેવાય છે. ( પૂ. મી. ) ૨. હાસ્ય પુનર્વચનમ્। એકવાર કહેલું ક્રીથી ખેલવું તે પણ અનુવાદ કહેવાય છે. જેમ-“ જીદ્દાતિ નુદ્દાતિ ” ત્યાદિ. નવમ્ । એક જણે જે વિષય જેવી રીતે ગ્રહણ કર્યો હોય તેને તેવીજ રીતે ‘ અહીં પણ ગ્રહણ કર્યાં છે’ એવા અનુભવ માત્રનું જે જનકપણું તે અનુવાદવ રૂ. नेदीयस्स्थानान्तरस्थितस्यानुसन्धानम् । નજીકના સ્થાનમાં રહેલા પદાર્થનું અનુસંધાન તે અનુષંગ. ४. अस्योद्देशेन प्रवृत्तस्य तन्नानरिक विधया અનુચાવલમ્-ગૃહીતકાાનુમવમાત્રન-ડસિદ્ધિઃ । ખીજા કોઈ ઉદ્દેશથી પ્રવૃત્ત થનારને તેણે ન ધાર્યું હોય તેવા બીજા જ કોઈ અની સિદ્ધિ થાય, અને તે પણ કાઈ ખીજા નિષ્પાદકના યત્નથી ઉત્પન્ન થયેલી હાય, જે સ્નાનને અર્થ સરારમાં જનારને તૃષા પણ મટે છે; કેરીની આશાથી મા તળે જનારને ફળ અને સુગંધ પણ મળે છે; સ્નેહીને ત્યાં લગ્ન પ્રસંગે જનારને મિષ્ટ ભાજનાદિ પણ મળે છે. એ બધાં આનુષંગિક ફળ કહેવાય છે. અનુકૃત્તિ:-~-પતિસ્ય પુન: પટનમ્ । પઠન કર્યું હોય તેનું પુનઃ પાન કરવું તે અનુત્તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुव्यवसायज्ञानम् - ज्ञानविषयकज्ञानत्वम् । જ્ઞાનને વિષય કરનારૂં જે જ્ઞાન તે અનુવ્યસાય જ્ઞાન કહેવાય છે, એ અનુવ્યવસાય જ્ઞાન મન રૂપ ઇંદ્રિય વડેજ શ્રાદ્ય હોવાથી ' માનસ પ્રત્યક્ષ ' કહેવાય છે. જેમ− આ ઘા છે એવું જ્ઞાન એ વ્યવસાય જ્ઞાન કહેવાય છે. તે પછી એ વ્યવસાય જ્ઞાનને વિષય કરનારૂં એટલે ‘ ઘસ્વૈન ઘટમાં નાનામિ ' ( ટવે કરીને ઘટને હું જાણું છું ) એ પ્રકારનું માનસ પ્રત્યક્ષરૂપ જ્ઞાન ઉપજે છે તે અનુવ્યવસાય જ્ઞાન કહેવાય છે. | ૨. વિયરચાનાન્તરસ્થિતસ્થાનુસન્ધનમ્ । દૂર સ્થાનમાં રહેલા પદાર્થનું અનુસંધાન કરવું તે. ( વિનારી ) अनुषङ्गः -- एकत्रान्वितपदस्यान्यन्त्रान्वयः । એક સ્થળમાં જે પદના અન્વય ( સંબંધ ) હોય તેના બીજે સ્થળે અન્વય કરવા તે અનુષંગ, २. वाक्यान्तरे जनितान्वयबोधपदस्य वाक्य - ન્તરેડન્વયાનુસાનમ્। એક વાક્યમાં જે પદના અન્વયના ખાધ થયા છે, તે પદના અન્વયાનુ બીજા વાક્યમાં અનુસધાન કરવું તે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124