Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) જે રૂપું દેખાય છે, તે રૂપું પણ અંતર્વિજ્ઞાનનો પ્રયત્ન એ ત્રણ ગુણોનું અધિકરણ હોય તે ધર્મ છે. તે અંદરનું રૂપુંજ દોષના બળથી દ્રવ્ય આત્મા કહેવાય છે. બાહેર હોય તેમ દેખાય છે, અને છીંપનું જ્ઞાન માત્મસ્વગતિમાનામાં 1 જે દ્રવ્ય સમવાય થવાથી “આ રૂપું નથી' એવું જે જ્ઞાન થાય સંબંધે કરીને આત્મત્વ જાતિવાળું હોય તે છે, તેથી કાંઈ રૂપાના સ્વરૂપનો બાધ ધ | દ્રવ્ય આત્મા કહેવાય છે. નથી, પણ તે રૂપામાંથી “આ” એવો બાહ્ય- ૨. અમૂર્તસમવેતદ્રવ્યત્વ પૂરબાતિઃ અમૂર્ત પણાનો નાશ થાય છે, માટે એ આત્મખ્યાતિ છે. દ્રવ્યની દ્રવ્યત્વરૂપ અપરાતિ. –આત્માને વિષય કરનારી ૪. સંપુ પૂર્ણ કારમાં હું એવા જ્ઞાનને આંતરપ્રત્યક્ષપ્રમા. જે વિષય તે આત્મા. ગાત્મઘાતી-ચાવાર માત્માનું સ્વર્ગ | ક. લહેંચવષચકામા એવા જ્ઞાનનો ચુ મિ. નૈવ મા હ્યાભાતિ જે વિષય તે આત્મા. ૩ ૩યતે ૧ જે મનુષ્ય પોતાની મેળે અગ્નિ ૬. ચચાત ચાર ચાર વિષયના કે જળ આદિવડે પિતાનું મૃત્યુ કરે છે, અને ચાચ સન્તતો માવતમાાતિ ષ્યતે તે પણ શાસ્ત્રવિધિને છેડીને, ત્યારે તે આત્મ- જે વિષયને પ્રાપ્ત કરે છે, જે વિષયને હત્યારો કહેવાય છે ગ્રહણ કરે છે, જે વિષયોને ભોગવે છે, જે આત્મજ્ઞાનમ–બ્રહ્મથી અભિનપણા વડે નિરંતર એક સરખે રહે છે, તે આત્મા પિતાના આત્માનું છું બ્રહ્મ છું એવું જ્ઞાન. કહેવાય છે. આત્મરચP–ત્રણ પ્રકારને આત્મા, છે. (બૌદ્ધમતી હું, , એવી પિતાના જેમ, (૧) જાણનાર રૂપે અહંકારાવચ્છિન્ન સ્વરૂપ માત્રને પ્રકાશ કરનાર નિર્વિકલ્પ જ્ઞાનની ધારા, તે આત્મા. એનેજ આલયજે ચૈતન્ય છે તેને “જ્ઞાનાત્મા' કહે છે. વિજ્ઞાન, આશય, અને ચિત્ત પણ કહે છે. (૨) સર્વે વ્યાક્તિઓમાં વ્યાપી રહેલા અાત્માથ–આત્મા (1) જીવાત્મા ચૈતન્યને “મહાનાભા” કહે છે. અને (૨) ઈશ્વરાભા, એમ બે પ્રકારનો છે. (૩) સર્વ ઠેકાણે અંતર્બહિર્ભાવથી અનુગત તેમાં જીવાત્મા અનેક છે, નિત્ય છે અને ચૈતન્યને શાન્તાત્મા કહે છે. વિભુ છે; અને ઇશ્વરાત્મા એક છે, નિત્ય છે બીજી રીતે પણ આત્મા ત્રણ પ્રકારનો અને વિભુ છે. કહેવાય છેઃ-(૧) પુત્રાદિને “ગૌણાત્મા’, (૨) માત્મા –વ્યવધાન સ્થાપેક્ષળે દેહાદિને “મિથ્યાત્મા', અને (૩) કૂટને ! ભામાશ્રયઃ 1 વ્યવધાન વિના જે પિતાને મુખ્યાત્મા’ કહે છે. પિતાની અપેક્ષા છે, તેનું નામ “આત્માશ્રય'. આત્મમ –બારમતિય વિદ્યામિઃ પોતાના અધિકરણમાં પિતાની અપેક્ષા મમમઃ વા વૈતિ પ્રજ્ઞાતુર્મ: ! અહંકારથી પિતાના જ્ઞાનમાં પોતાની અપેક્ષા, પોતાની ભરેલો મનુષ્ય જે એમ જાણે કે વિદ્યા વગે- ઉત્પત્તિમાં પોતાની અપેક્ષા, પોતાના સ્વામીરેમાં ભારે બબરીઓ બીજો કોણ છે? પણાનાં પિતાની અપેક્ષા, પોતાની ઉપમામાં એવા જ્ઞાનનો હેતુ જે મદ તે આત્મમદ પિતાની અપેક્ષા, એ પ્રકારે આત્માશ્રય કહેવાય છે. અનેક પ્રકારનો છે. આરાશુદ્ધિા–પાપ કર્મોનો ક્ષય. ૨. બલિપ્રવમ્ પિતે ગ્રહણ કરેલા આત્મા–જ્ઞાનાધારામારHIT જે દ્રવ્ય વિષયની અપેક્ષાએ તેવાજ બીજા વિષયનું સમવાય સંબંધે કરીને જ્ઞાન, ઈચ્છા અને ગ્રહણ કરવાપણું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124