Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) નાન્સીયમ-વ્યાપ્તિએટલે તમારે નિગમનાવથ–પક્ષે સાચા ધિતત્વતરમાવવાથઃ એકના અભાવમાં બીજાને | પ્રતિવા વચનં ઈનામનદ્ પક્ષ વિષે સાધ્યના અભાવ એવી વ્યાપ્તિ. અબાધિતપણને પ્રતિપાદન કરનારું જે વચન, - ૨. તત્સત્તાનિયતત્તાત્વના એકની સત્તા તે વચન નિગમન વાકય કહેવાય છે. જેમ હોય તે નિયમે કરીને બીજાની સત્તા હેવી “તરમાળા’ (વહિવ્યાપ્ય ધૂમવાળા હોવાથી તે. જેમ-નાન્નરચવદત્તાનવ” એટલે આ પર્વત રડાની પેઠે અગ્નિવાળે જ છે.) પ્રતિબંધને અભાવ હોય તો અવશ્ય આ વચન પર્વતરૂપ પક્ષમાં વહિરૂપ સાયના અર્થની ઉત્પત્તિ થવાપણું.' અબાધિત પણનું પ્રતિપાદન કરે છે, માટે ૩. મળે અવશ્ય હેવાપણું તે પણ એ વાક્ય નિગમન વાકય કહેવામાં આવે છે. “નાન્તરીયક’ કહેવાય છે. २. हेत्वपदेशात्प्रतिज्ञाया पुनर्वचनं निगमनम् । ૪. બચ્ચન પત્નિનિપાત્વમ્ અન્ય હેતુ વાચક શબ્દ કહીને પ્રતિજ્ઞા કરી કહી વસ્તુને નિષ્પન્ન કરનાર યત્ન વડે જેનું બતાવવી તે નિગમન. અર્થાત પાંચ અવયવનિષ્પાદન થાય છે. જેમ કરીને માટે આંબા વાળા અનુમાનમાં છેવટે ઉપસંહાર તરિકે જે તળે જતાં છાયા અને સુગંધ પ્રાપ્ત થાય વાકય બોલાય છે તે. જેમ, ધૂમાડા ઉપરથી તે નાન્તરીયક ફલ પ્રાપ્તિ કહેવાય. અગ્નિનું અનુમાન કરતાં છેવટે ‘તમાન્ તયા” નામ- જાતિને ન ફૂડ્યું . એટલે “ધૂમાડાવાળે હોવાથી આ પર્વત यते। तदक्षरविधों युक्तं नामेत्याहुर्मनीषिणः ॥१॥ રડાની પેઠે અગ્નિવાળો છે' એ વાક્ય જે શબ્દો ઉચ્ચાર કરવાથી આ સ્થાન કહેવાય છે. માનું દ્રવ્ય પ્રતીત થાય છે તે શબ્દને નિગ્ર– અનુપ્રામાવ: I અનુગ્રહનો (કૃપા અક્ષરોમાં ગોઠવ્યો હોય ત્યારે તેને બદિમાન વડે સંકટમુક્ત કરવાના) અભાવ તે નિગ્રહ. પુષે નામ કહે છે. જેમ, બે અક્ષરનું નામ, २. इन्द्रियाणां विषयेभ्यो निग्रहणम् । निત્રણ અક્ષરનું નામ, ઈ. એને વિષય તે તરફ જતી અટકાવવી તે ' નામમાત્રHવીર્યહીના પતિ સંજ્ઞા- ઇન્દ્રિયોને “નિગ્રહ’ કહેવાય છે. ધારિત્વમાત્રમ્ ! જે પદાર્થમાં જે શક્તિ निग्रहस्थानम्-वादिनाऽपजय हेतुनिग्रहજોઈએ તે ન હેને સંજ્ઞા માત્ર ધારણ થાન ! વાદીના અપને જે હેતુ હોય કરવાપણું હોય તે નામ માત્ર કહેવાય. તે નિગ્રહરથાન કહેવાય. એ નિગ્રહસ્થાન –જૈનમતો જાણવાગ્ય બાવીશ પ્રકારનાં છે. જેમ–(૧) પ્રતિજ્ઞા હાનિ, તત્વ આ નામવાળું છે, એવા જ્ઞાનનું હેતુ (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞા વિરોધ, (૪) ભૂત કર્મ તે નામિકકમ. પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હવંતર, (૬) અર્થાન્તર, ૨. સ્ત્રીના ઉદરમાં ગયેલા શુક્રશોણિતની . (૭) નિરર્થક, (૮) અપાર્થક, (૯) અવિજ્ઞાન તત્વજ્ઞાનનુકુલ દેહાકાર પરિણામ શક્તિ વડે જે 5 તાર્થ, (૧૦) અપ્રાતકાલ, (૧૧) જૂન, કવીભાવરૂપ કલિલાવસ્થા તથા બુદ્દબુદાવસ્થાની (૧૨) અધિક, (૧૩) પુનરૂક્ત. (૧૪) અનુઆરંભક ક્રિયા વિશેષ છે તે નામિક કર્મ. ભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પયનુનિમર–મધ્વનિવર્યા રથનેન વૈવાગે- થોપેક્ષણ, (૨૦) નિરન્યોન્યાનુયોગ, (૨૧) ઘા ધ્વનિરહિત પર્યાય શબ્દો કહેવા અપસિદ્ધાંત, (૨૨) હેત્વાભાસ. એનાં લક્ષણે વડે દાર્થને બેધક ગ્રંથ. તે તે શબ્દોમાં જોવાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124