Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) 23 निरूढलक्षणा - अनादितात्पर्यविषयीभूतार्थનિટાક્ષનિદ્ઘક્ષળા । અનાદિ તાપના વિષયીભૂત અ વિષે રહેલી જે લક્ષણા, તે નિરૂઢ લક્ષણા કહેવાય છે. જેમ-ના ઘટ: આ વાક્યમાં નીરુ પદની નીલગુણવિશિષ્ટ દ્રવ્ય વિષે નિરૂઢ લક્ષણા કહેવાય છે. એ નિરૂઢ લક્ષા પ્રાયઃ શક્તિ'ના જેવીજ છે. निरूपणम् - लक्षणप्रमाणस्वरूपाभिधानम् । પદાર્થોનું લક્ષણુ, પ્રમાણુ અને સ્વરૂપનું કથન તે નિરૂપણુ, २. तत्वज्ञानुकूलशब्दप्रयोगो निरूपणम् । તત્ત્વજ્ઞાનને અનુકૂળ એવા શબ્દના પ્રયાગ તે નિરૂપણ કહેવાય છે. નિકૂપળીયનિટસંગતિઃ- અનન્તાનિયાનप्रये।जकजिज्ञासाजनकज्ञानविषयस्मरणानुकूलसम्बन्धः। હવે પછી ( અવ્યવહિત કાળમાં ) જે વસ્તુ કહેવાની છે, તેની પ્રયેાજક જે જિજ્ઞાસા, તે જિજ્ઞાસાને જનક જે જ્ઞાનના વિષય તે વિષપના સ્મરણને અનુકૂળ એવા જે સંબંધ તે નિરૂપણીયનિષ્ઠ સંત કહેવાય. निरोधः - इन्द्रियाणां विषयेभ्यो निग्रहणम् । ઇંદ્રિયાને વિષયાથી અટકાવવી તે નિરોધ કહેવાય છે. નિર્ઝરઃ ( જૈન મતે )-પુણ્ય અને અપુણ્ય ( નામનાં સર્વાં કર્યાંનું નાશ કરનારૂં જે તાશિલારે।હાર્દિક તપ છે. તેને નિર ' પદાચ કહે છે. ' કુળરૂપ નિર્જાયપદાર્થ:—પ્રમાણના નિશ્ચયાત્મક જ્ઞાન તે નિણૅય. ૨. છાનુભૂતાર્થજ્યને નિર્જાય: | અનુભવ કરેલા અનું કથન તે નિર્ણય. રૂ. ચાર્થીનુમવર્ચાયા મિતિ: । યથાય અનુભવના પર્યાયરૂપ જે પ્રમાણુજન્ય જ્ઞાન તે નિય. ४. निश्चयग्राहिणितदभावाग्राहिणि ज्ञानं निर्णयः । નિશ્ચય રૂપ પદામાં તેમ તેના અભાવરૂપ પદામાં બન્નેમાં-રહેલું જે જ્ઞાન તે નિમ્ કહેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir निर्देश: - निर्दिश्यतऽभिधीयतेऽनेनेति निर्देशः । શબ્દવડે અમુક પદાર્થનું નામ કથન કરવું તે નિર્દેશ निर्वाक्यसंगतिः -- एक प्रयोजकप्रयोज्यत्वं નિ દૈત્યસંતિઃ । એક પ્રત્યેાજકવડે જે પ્રયેાજ્યપણું છે, તેનું નામ નિર્વાહૈકયસ'ગતિ છે. અર્થાત્ જ્યાં એકજ કારવડે એ ત્રણ ઉત્પન્ન થાય છે, ત્યાં આ નિર્વાહંસગતિ કહેવાય છે. જેમ પ્રત્યક્ષ પ્રમાણના નિરૂપણ પછી પરામર્શ અને અનુમિતિ બન્નેના નિરૂપણમાં નિર્વાહૈયસંગતિ છે. निर्विकल्पकम् - संसर्गानवगाहिज्ञानम् । સ'સરૂપ સઅધને વિષય નહિ કરનારૂં જ્ઞાન તે નિર્વિકલ્પક જ્ઞાન. જેમ~ તે આ દેવદત્ત છે' એમાં દેવદત્ત અને તે એ એને! સસરૂપ સંબંધ નથી ( અર્થાત્ તે ખે એકજ પદાર્થ છે. ) માટે એવું એકજ વસ્તુરૂપ જ્ઞાન તે નિવિકલ્પક કહેવાય. २. निर्गतो विकल्पा विशेध्यविशेषणतासम्बन्धी ચશ્માત્તત્ । વિકલ્પ એટલે વિશેષ્ય વિશેષતા સબંધ. તે સંબધ જેમાં ન હોય તે નિર્વિકલ્પક, निर्विकल्पं ( ज्ञानम् ) - प्रकाराताऽनिरूપજ્ઞાન નિવિવશ્વમ્ । જે જ્ઞાન વિષયનિષ્ઠ પ્રકારતાનું નિરૂપક નથી હોતું તે જ્ઞાન નિવિકલ્પક કહેવાય છે. અને જે જ્ઞાન વિષયનિષ્ઠ પ્રકારતાનું નિરૂપક હાય છે તે સવિકલ્પ કહેવાય છે. તાત્પર્ય આ પ્રમાણે છેઃ— આ ઘટ છે.' ઇત્યાદિ જે સવિકલ્પ જ્ઞાન છે, તે સવિકલ્પ જ્ઞાનની વિષયતા ધટ વિષે, ઘટત્વ જાતિ વિષે, તથા ઘટઘટત્વના સમવાય વિષે, એમ ત્રણ વિષે રહે છે. તેમાં ઘટમાં વિશેયતા નામે વિષયતા રહે છે; ધટત્વ જાતિવિષે પ્રકારતા નામની વિષયતા રહે છે; તથા ઘટ અને ઘટત્વના સમવાયમાં સંસગતા નામની વિષયતા રહે છે. વળી જે જે જ્ઞાનની જે જે વિષયતા હોય છે, તે તે વિષયતા તે હૈ :ડ્ડાન વડે નિરૂપિતર હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124