Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૧૮) નિજામર્મવર્—હવામિનાના પૂરા થાય અને રાત પડે તેથી કરીને જે માવત્વે સત્યતાનીશ્વરવળસમર્પિતયમ્ । કર્તા. | ત્રણ લેાકનાજ માત્ર લય થાય છે તે નૈમિત્તિક પણાનું અભિમાન અને ફળની ઈચ્છા ન પ્રલય કહેવાય છે. હાદને અંતર્યામી શ્વરના ચરણમાં કર્મનું અર્પણ કરવાપણું. ૨. નિવૈત: ામાઽમિાને ચર્ચે ચત્રવા। જે કમના અથવા જે કમમાંથી અભિલાષ જતો રહ્યો છે તે નિષ્કામકમ કહેવાય. निष्परिग्रहः –— कन्यापादुकाघतिरिक्तद्रव्यानતા:। કન્યા અને પાવડીએ સિવાય બીજા દ્રવ્યને અંગીકાર ન કરવા તે નિષ્પરિગ્રહ કહેવાય. निःस्वरूपत्वम् - अप्रतिपन्नेापाधिकत्वे सति સ્વòન નિષેધતિયાશિવમ્ । કોઇપણ ઉપાધિ પ્રાપ્ત ન થયેલી હાઇને સ્વરૂપથી નિષેધના પ્રતિયેાગી હાવાપણું. અર્થાત્ અસ્તિત્વરૂપે હાઇને જે નિરુપાધિક હોય તે બ્રહ્મચૈતન્ય. नैमित्तिक कर्म - कुतश्चिन्निमित्तत्कृतं कर्म । કોઇ એક નિમિત્ત પ્રાપ્ત થવાથી જે કમ કરવામાં આવે તે. જેમ-પુત્રની ઇચ્છાના નિમિત્તથી પુત્રેષ્ટિયાગ, એ નૈમિત્તિક કર્મ છે. नैमित्तिक प्रलयः - मन्वन्तरप्रलय:સર્વવાદ્રધ્વંસઃ । સઘળાં કાÖદ્રવ્યના નાશ થવા તે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. યંત્રાને વિવસાવાનનિમિત્ત ત્રેવયમાત્રત્રચઃ । કાર્ય બ્રહ્મ (બ્રહ્મદેવ) ના દિવસ नैष्ठिक ब्रह्मचारी - यावज्जीवं गृहीतब्रह्मસ્વયંત્રતઃ । જીવતા સુધી જેણે બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું હોય તે नादनाव्यसंयोगः - स्पर्शवद्रव्यसंयोगो નેનાવ્યસંઃ । સ્પર્શ વાળા દ્રવ્યના બીજા મૂર્ત દ્રવ્ય સાથે સંચાગ તે નાદનાખ્યસયોગ એ નાદના બ્યસ યોગ શબ્દને જનક હતા નથી પણ મૃત દ્રવ્યમાં ક્રિયા માત્રનેાજ જનક થાય છે, જેમ-પાણી ભરાઇ રહેવાથી કાદવવાળી થયેલી જમીન ઉપર પગ મૂકવાથી શબ્દ થતા નથી, પણ સ્પર્શવાળા પગને તે ભૂમિપ્રદેશ સાથે સયાગ થાય છે તે નદનાખ્ય સચેાગ છે. न्यायः- प्रतिज्ञादिवाक्यपञ्चकसमुदाया न्याय. । (૧) પ્રતિજ્ઞા, (ર) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય, અને (૫) નિગમન, એ પાંચ વાકયેાના સમુદાયને ન્યાય કહે છે. ૨. છેારા પ્રસિદ્ધદૃષ્ટાન્ત ન્યાયઃ। લેાકેામાં અને શાસ્ત્રમાં જે પ્રસિદ્ધ દૃષ્ટાન્ત હોય છે તેને ન્યાય કહે છે. ૨. પ્રમાળાનુમાવતા ન્યાયઃ । પ્રમાણને ઉપકારક તક તે ન્યાય. २. एकस्मिन्मन्वादावपगतेऽपराधिपत्यान्तरालજાડ 1 એક મનુ આદિક ગયા પછી બીજા મનુના અમલ થાય, તે વચમાં જે કાળ રહે છે તે નૈમિત્તિક પ્રલય. એનેજ મન્વંતર પ્રલય પણ કહે છે, – न्यूनम् - यत्किचिदवयवशून्यावयवाभिधानं શૂનમ્ । પ્રતિજ્ઞાદિ પાંચ અવયા યત્કિંચિત્ પ્રતિજ્ઞારૂિપ અવયવથી શુન્ય (રહિત) અવવાનું જે કથન છે, તેનું નામ ન્યૂન ( આ એક નિગ્રહસ્થાન છે. ) ૪. પ્રમાૌથવરક્ષળ થાયઃ । પ્રમાણાવš અર્થની પરીક્ષા કરવી તે ન્યાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124