________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮૬)
રૂ પૃથિીવૃત્તિપ્રત્યક્ષવિષયાવૃત્તિ મુળત્વકાક્ષાઢાવ્યશાલીન, (૪) ધાર સંન્યાસિક. ( લક્ષણા તે
તે શબ્દોમાં જોવાં )
નતિમત્તુત્વમ્ । પૃથ્વી વિષે વર્તનારૂં જે ગુરુત્વ છે, તે ગુરુત્વમાં ગુરુત્વાતિ રહે છે માટે તે પૃથ્વીવૃત્તિ વૃત્તિ કહેવાય છે. તથા તે ગુરુત્વનું પ્રત્યક્ષ થતું નથી માટે તે માટે તે પ્રત્યક્ષના વિયરૂપ રૂપાદિ ગુણેમાં અવૃત્તિ (ન રહેનાર) પણ છે. એવી ગુણત્વ તિની સાક્ષાત વ્યાપ્ય જે ગુરુત્વ જાતિ, તે જાતિવાળા ગુણ તે ગુરુત્વ.
|
૪. ગઢવૃત્તિવૃત્તિપ્રત્યક્ષત્રિયવ્રુત્તિશુળવસાક્ષી ઘાવ્યનાતિમદુત્વમ્ । જળમાં રહેનારા ગુરુ ત્વમાં રહેનારી અને પ્રત્યક્ષ વિષય રૂપાદિમાં ન રહેનારી, એવી ગુણત્વની સાક્ષાત્ વ્યાપ્ય જે ગુરુત્વ જાતિ, તે ાંતવાળા ગુ તે ગુરુત્વ. (લક્ષણ ૩ તું જુઓ.)
-. હિતાવૈતૃત્વમ્ યુહલમ્ । હિતને ઉપદેશ
કરવાપણું તે ગુરુત્વ.
૬. સુરાચાપન વહ્યું મુત્રમ્ । સંશયને દૂર કરવાપણું તે ગુરુત્વ.
ગુરુગુનઃ—આ ગુણ રતી, માસા, તાલે, ત્યાદિ ભેદુ વડે અનેક પ્રકારના હોય છે. એ ગુણુ પૃથ્વી તથા જળમાં રહે છે, તેમાં પણ પરમાણુરૂપ પૃથ્વી તથા પરમાણુરૂપ જળમાં ગુરુત્વ નિત્ય હોય છે, તથા દ્રવ્યકાદિ રૂપ પૃથ્વીમાં કે જળમાં અનિત્ય હોય ગુરુત્વ ગુણુ અતીન્દ્રિય છે.
છે.
શુદ્ઘમાળળમૈથુનમ— એકાંત દેશમાં ભાગ્યબુદ્ધિથી સ્ત્રીઓ સાથે ભાણું કરવું તે.
i
શુદ્દાભ્રમઃ--- વૈવાનિ વિધિના તપની ત્રિઃ । વિવાહવિધિ વડે સ્રો સાથે લગ્ન કરીને જે આશ્રમમાં રહેવામાં આવે છે તે આશ્રમ. ૨. વિવાહવિધિથી સ્ત્રી પરણ્યા પછી શ્રોતસ્માત કર્મનું અનુષ્ટાન જે આશ્રમમાં ચાય છે તે આશ્રમ.
ગુરૂસ્થાશ્રમપ્રાન્ત:-ગૃહસ્થાશ્રમના ચાર પ્રકાર છેઃ (૧) વાર્તાક, (ર) યાયાવર, (૩)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોચર:-~- જ્ઞાનિપિતા વિષય:। જ્ઞાનવડે
વ્યક્ત થયેલે વિષય.
गोत्रम् - पुत्रपौत्रप्रभृतिकमपत्यम् પૌત્ર, આદિકમાંનુ સંતાન.
ગોત્રિવર્મ (જૈનમતે)—‘હું આર્હતની શિષ્યપરપરાના ગાત્રમાં પ્રવિષ્ટ થયા છું.’ એ પ્રકારના જ્ઞાનના હેતુભૂત કમને ગાત્રિક ક કહે છે.
૨. સ્ત્રીના ઉદરમાં મિશ્ર થયેલા વીય તથા રજની તત્વજ્ઞાનને અનુકૂળ જે દેહાકાર પરિણામ શક્તિ તે ગેાત્રિકકમ કહેવાય છે.
गोत्वम् - गवतरावृत्तित्वे सति सकलगोવ્યક્ત્તિવૃત્તિત્ત્વમ્ । ગાયથી બીજા પશુમાં જે ન રહેતાં સઘળી ગાયરૂપ વ્યક્તિઓમાં રહેલું હોય તે. (સામાન્ય રૂપ જાતિ. બધી જાતિ માટે આ ઉદાહરણરૂપ શબ્દ છે. )
For Private And Personal Use Only
પુત્ર,
गौण प्रयोजनम् - अन्येच्छाधीनेच्छा विष| ચવર્। બીજાની ઇચ્છાને અધીન ઇચ્છાના વિષય હાવાપણું.
ચોળામા—પુત્ર, સ્ત્રી, વગેરે ગૌણાત્મા કહેવાય છે.
ચોપ્રાશિ વૃત્તિઃ શૌખીવૃત્તિ— યચાર્થસાચવેળ રાયચાર્જ
નૌત્તવૃત્તિઃ । પદના શકય અર્થનું જે સાદૃશ્ય છે તે સાદૃશ્ય રૂપ વડે અશકય અર્ચના માધતી હતુ જે વૃત્તિ, તે ગૌણીપિત્ત કહેવાય છે. જેમ સિંહેા જૈવત્તઃ। (દેવદત્ત સિંહ છે. ) આ વચનથી સહના અને દેવદત્ત નામે પુરૂષના અભેદ પ્રતીત થાય છે, તે સંભવતા નથી, માટે 'સિંહ' પદના ગૌણીવૃત્તિથી શ્રોતા પુરૂષને સિંહના જેવા દેવદત્ત છે, એવા આધ થાય છે, એમાં સિંહ પદને શકય અ જે મૃગરાજ નામે પશુ વિશેષ છે, તેનામાં રહેલા જે રતા, ક્રૂરતાદિક ધર્માં છે, તે ધર્માં દેવદત્તમાં પણ છે, એજ દેવદત્તમાં સિ'હતું