Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) દ્રવ્યોમાં વર્તનાર પદાર્થમાં રહેનારી તથા ૧. રાહ્યાવાન્વિતä ચમ્ ! જે વાયુમાં ન રહેનારી તથા રૂપમાં ન રહેનારી પદાર્થ લિંગ, સંખ્યા, અને કારકના સંબંધએવી જે દ્રવત્વ જાતિ છે, તે જાતિવાળે ગુણ વાળું હોય તે દ્રવ્ય. તે દ્રવત્વ. - સમાચાર ચમ્ | કાર્યનું જે વત્વ -કવિત્વ ગુણ બે પ્રકારના સમવાયિ કારણ હોય તે દ્રવ્ય કહેવાય. (કાય છે: (૧) સાંસિદ્ધિક વત્વ, અને (૨) અને કારણનો સંબંધ તે સમવાય સંબંધ નૈમિત્તિક કવ7. કવિત્વ ગુણ પૃથ્વી, જળ, 1ળ કહેવાય છે. દ્રવ્યમાંથી દ્રવ્યરૂપ કાર્ય, ગુણરૂપ રે અને તેજ, એ ત્રણ માં રહે છે. તેમાં - કાર્યા, અને કમરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે, પણ જળમાં તે સાંસિદ્ધિક દ્રવત્વ રહે છે અને ઘી, લાખ, આદિક પૃથ્વીમાં તથા | માટે દ્રવ્ય એ ગુણકાર્ય અને કર્મકાર્યનું સમસુવર્ણાદિક તેજમાં નૈમિત્તિક દ્રવત્વ રહે છે. ' વાયિ કારણ છે. ગુણ અને કર્મ કઈ કાર્યનું જળના પરમાણુઓનાં દ્રવત્વ નિત્ય હોય છે. સમવાય કારણ થતાં નથી.) તેથી તથા અન્યત્ર અનિત્ય હૈય છે. ગુણયિાબટ્ય સ્ત્રમ્ જે ગુણ અને તૃદયમ્(લક્ષણ) મુજબ સૂત્ર . ક્રિયાનો આશ્રય હેય તે દ્રશ્ય. જે પદાર્થ સમવાય સંબંધે કરીને રૂપાદિક ८. साक्षात् सम्बन्धेनेन्द्रियग्राह्यत्वं द्रव्यत्वम् । ગુણેને આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય છે. | સાક્ષાત સંબંધ થવાથી ઈદ્રિય વડે જે ગ્રાહ્ય હોય તે કહ્યું, પણ ઉત્પત્તિ તણમાં દરેક દ્રવ્ય નિર્ગુણ ઉત્પન્ન થાય છે. માટે ઉત્પત્તિક્ષણાવચ્છિન્ન = વાર્થથી ચમ્ | કાર્યનો આશ્રય દ્રવ્યમાં એ લક્ષણની અવ્યાપ્તિ થશે. એમ હોય તે દ્રવ્ય. માનીને બીજું લક્ષણ કહેવામાં આવે છે. દ્રવ્યgiારા–દ્રવ્ય નવ પ્રકારનું છે. ૨. ગુડાસમાનrfધજાસત્તામનગરિમા તુચકા (૧) પૃથ્વી, (ર) જલ, (૩) તેજ, (૪) વાયુ, જે અધિકરણમાં જે રૂપદિ ગુણ સમવાય (૫) આકાશ, (૬) કાળ, (૭) દિશા, (૮) સંબંધે કરીને રહે છે, તે અધિકરણમાં જે આત્મા, અને (૯) મન. વળી એ બધાં દ્રવ્યના જતિ સમવાય સંબંધે કરીને રહેતી હોય, ' તે બે પ્રકાર છેઃ (૧) મૂતદ્રવ્ય અને (ર) અમૂર્ત તે જાતિ ગુણસમાનાધિકરણ સત્તા જાતિ છે.) દિવ્ય, જેમએ સત્તા જાતિથી ભિન્ન જે જાતિ છે, તે (૧) મૂર્તદ્રવ્ય-પૃથ્વી, જળ, તેજ, વાયુ દ્રવ્યત્વ જાતિ છે. એ દ્રવ્યત્વ જાતિવાળા અને મન, એ પાંચ મૂર્તવ્યો છે. પદાર્થ તે દ્રવ્ય () અમૂર્તદ્રવ્ય–આકાશ, કાળ, દિશા રૂ. વ્યસ્વાતિ દ્રવ્યમાં જે પદાર્થ અને આત્મા, એ ચાર અમૂર્તાવ્યો છે. અમૂર્તસમવાય સંબંધે કરીને દ્રવ્યત્વ જાતિવા દ્રવ્યને “વિ કહે છે. હોય તે દ્રવ્ય કહેવાય. વળી (૧) નિત્યદ્રવ્ય અને (૨) અનિત્ય४. गुणकर्मभिन्नत्वे सति सामान्यवत् द्रव्यम् । દ્રવ્ય, એવા પણ દ્રવ્યના બે પ્રકાર છે. જે પદાર્થ ગુણ અને કર્મ અને પદાર્થથી (૧) નિત્યદ્રવ્ય-પૃથ્વી, જળ, તેજ અને ભિન્ન હેઇને જાતિરૂપ સામાન્યવાળો હોય તે વાયુ, એ ચારના પરમાણુઓ, તથા આકાશ, દ્રવ્ય. (જાતિરૂપ સામાન્ય માત્ર દ્રવ્ય, ગુણ ! કાળ, દિશા, આત્મા અને મન એ પાંચ અને કર્મમાંજ રહે છે, એ ધ્યાનમાં રાખવું.) દ્રવ્યો, એ બધાં નિત્ય દ્રવ્ય કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124