________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ )
દેશમાં વ્યાપ્ત હોય તેટલા દેશના વૃત્તિવાળા ચૈતન્યને જ્ઞાન કહે છે. જ્ઞાનના એ પ્રકાર છેઃ (૧) પરેક્ષ જ્ઞાન અને (૨) અપરાક્ષ જ્ઞાન. વળી ખીજી રીતે એના પાંચ ભેદ છેઃ (૧) સંશય, (૨) ધારાવાહિક, (૩) કાર્યÖજ્ઞાન, (૪) અહાય જ્ઞાન, અને (૫) સ્મૃતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તે જ્ઞાનને જ્ઞાનલક્ષણુ સત્રિક કહે છે. જેમ જે મનુષ્ય પૂર્વે બહુ વાર ચંદનના સૌરભ ( સુગધી ) ગધનું ધ્રાણુ ઇંદ્રિય વડે પ્રત્યક્ષ કર્યું છે. તે પુરૂષને દૂરથી ચંદનને કકડા જોઇને · આ ચંદનના લાકડાના કકડા સુરભિ ગધવાળા છે' એ પ્રકારનું ચાક્ષુષ
૨.
આનાતપ્રત્યક્ષમ્-તત્તટૂવ્યવહારાનુજનૈતન્ય | પ્રત્યક્ષ થાય છે; તેમાં ચંદનના કકડા સાથે સ્વ તત્તમિઃ । તે તે વ્યવહારને અનુકૂળતા ચક્ષુ ઇંદ્રિયને સંયોગ સબંધ થાય છે, ચૈતન્યને તે તે અર્થની સાથે અભેદ તે માટે ‘ ચંદનના કકડા ’એ અશમાં તે તે પ્રત્યક્ષ લૌકિકજ હોય છે; અને તે દર જ્ઞાનગત પ્રત્યક્ષ કહેવાય. દેશવૃત્તિ ચંદનખંડ સાથે ઘ્રાણુ ઈંદ્રિયના સાગ સબંધ તેા છે નહિ, કેમ કે જેમ ચક્ષુ ઇંદ્રિય પોતાના ગેાલકમાંથી નીકળીને દૂરદેશ વૃત્તિ પદાર્થો સાથે સબંધ પામે છે, તેમ પ્રાણાદિક ઇંદ્રિયા પોતાના ગાલકમાંથી રૂ. યેયપ્રમાળ અન્યત્વે સતિ વર્તમાન- નીકળીને દૂર દેશ વૃત્તિ પદાર્થો સાથે સબંધ योग्यविषयचैतन्वाभिन्नत्वम् । भे પ્રત્યક્ષ, પામતાં નથી. પણ ધ્રાણાદિક પોતાના ગાલક અયેાગ્ય પ્રમાણથી ન ઉપજેલું હાય અને તે સાથે સબંધવાળા પદાર્થોનાજ ગંધાદિકને સાથે વળી તે વર્તમાન એવા ચાગ્યવિષ્ય ગ્રહણુ કરે છે, માટે પ્રાણ ઇંદ્રિયના સંયુક્ત ચૈતન્યથી અભિન્ન હાય, તે જ્ઞાનગત પ્રત્યક્ષ સમવાય સંબધ વડે તે ચંદનના સૌરભનું કહેવાય. પ્રત્યક્ષ સંભવતું નથી. જો કે ચક્ષુ ઇંદ્રિયના તે સૌરભ ગધ સાથે સંયુક્ત સમવાય સબંધ
अपरोक्षार्थगोचरव्यवहारजनकत्वयोग्यज्ञान ત્વમ્। અપક્ષ એવા અર્થે વિષે વ્યવહાર કરી શકવાને ચેાગ્ય જે નાનપણું તે જ્ઞાનગત પ્રત્યક્ષ કહેવાય.
જ્ઞાનાતાપરોક્ષમૂ—(ઉપલે શબ્દ જુઓ.) જ્ઞાનઽત્વમ્—અજ્ઞાનતાયમનહેતુત્વમ્ છે, તથાપિ ચક્ષુ ઇંદ્રિયના સન્નિકમાં ગધ
અજ્ઞાન અને તેના કાર્યાંના દમનનું હેતુપણું.
જ્ઞાનનિવસ્ત્યહમ્—જ્ઞાન વડે નિવૃત્ત થવાપણું; અજ્ઞાનનેા નાશ.
જ્ઞાનપ્—વર્તમાન િવનિવૃત્તિઃ વમાન એવા લિંગ દેહને નાશ અને જ્ઞાનનું કુળ છે, અથવા
૨. માવિજ્ઞમ્માનરન્મઃ । હવે પછી થવાના જન્મતા અનારંભ.
ગુણના પ્રત્યક્ષજ્ઞાનને ઉત્પન્ન કરવાની ચેાગ્યતાજ નથી. માટે ‘સુગધવાળા ચંદનને કકડે' એ ઉક્ત ચાક્ષુષ પ્રત્યક્ષને સારભગધ અંશમાં લૌકિક પ્રત્યક્ષ રૂપતા સંભવતી નથી, પણ અલૌકિક પ્રત્યક્ષ રૂપતાજ કહેવી પડશે. તેમાં, ચંદનખંડને જોઇને પૂર્વ અનુભવ કરેલા સૌરભ ગંધના સ`સ્કાર ઉત્બુદ્ઘ ( જાગ્રત ) થાય છે. તે ઉચ્છુદ્ધ સંસ્કારથી તે સૌરભ ગંધનું સ્મરણ થાય છે. એ સૌરભગ ધક વિષયક સ્મૃતિજ્ઞાન એજ તે ચક્ષુ ઇંદ્રિયને સૌરભ ગધ સાથે જ્ઞાન લક્ષણ સત્રિક છે. એ જ્ઞાનલક્ષણ સશિક વડે સૌરભ ગધનું અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એજ રીતે રજીમાં આ સર્પ છે' એ પ્રકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એ ભ્રાંતિ
રૂ. વિદ્યાનિવૃત્તિ:। • અવિદ્યા અથવા અનાદિ અજ્ઞાનની નિવૃત્તિ.
જ્ઞાનક્ષળલબ્રિર્ન:--વિષયવિષયપ્રત્યક્ષજ્ઞાનના જ્ઞાનવિશેષઃ । જે વસ્તુ જે જ્ઞાનના વિષય હાય છે, તે વસ્તુ માત્રને વિષય કરનારા પ્રત્યક્ષ જ્ઞાનનું જે જ્ઞાનજનક હાય
6
For Private And Personal Use Only