Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૪ ) २. धनस्वजनविद्या दिनिमित्तश्चित्तस्योत्सेका वा । ધન, સ્વજન, અને વિદ્યા વગેરેના નિમિત્તથી મનમાં જે ગ થવા તે ૬. નિમ્-વિચારપ્રયાગ હેતુરૂપ જ્ઞાન તે દન. જ્ઞાનમ્ । વિચારના २. यथार्थतया ज्ञायते पदार्थोऽनेनेतिदर्शनम् । જેનાથી પદાનું યથાપણે જ્ઞાન થાય તે (શાસ્ત્ર) દન કહેવાય છે. યુનિાવળીયામે (જૈનમતે)આત દન (શાસ્ત્ર) અપ્રમાણુ છે એવા નિશ્ચયના હેતુભૂત કમ તે દર્શનાવરણીય કમ કહેવાય છે. જ્ઞાનમૂ—વવત્વત્યાનુવ્યાપારઃ પાતાના સ્વામિત્વના ત્યાગને અનુકુળ વ્યાપાર તે દાન. ૨. મેરિબ્યાવીનાં સ્વીયાનાં મૂલ્યપ્ર′′ विना शास्त्रोक्तवर्त्मना स्वस्वत्व परित्यागपरस्त्रता पादनत्यागत्वं दानम् । ગાય કે સુવણૅ વગેરે જે પોતાની માલકોનાં હોય, તેના ઉપરથી મૂલ્ય લીધા સિવાય શાસ્ત્રાક્ત વિધિથી પોતાની માલકી ઉઠાવી લઇને બીજાની માલકી કરી આપવા માટે તે ગાય સેાના વગેરેનો ત્યાગ કરવા તે દાન. વામ્રાન્તિમ્—દાન્તયુમ્ । દૃષ્ટાંત સહિત. ૨ અથવા જેને ઉદ્દેશીને દષ્ટાન્ત આપ્યું હોય તેને પણ દાર્ભ્રાન્ત કે દાર્જીન્તિક કહે છે. તથા વિ-ભાત્યે સતિ વિશેષનુળા મી વિક્। જે દ્રવ્ય કાળથી ભિન્ન હાય છે, વિશેષ ગુણેાથી રહિત હોય છે, તથા પરમ મહત્વ પરિમાણવાળુ હોય છે તે કહેવાય છે. દિક્ ૨. પ્રાાતિ વ્યવહારા ધારળહેતુ િ| આ પ્રાચી ( પૂર્વ દિશા ) છે, આ અવાચી ( દક્ષિણ દિશા ) છે, આ પ્રતીચી ( પશ્ચિમ દિશા ) છે, આ ઉદીચી ( ઉત્તર દિશા ) છે, આ આગ્નેયી છે, આ નૈઋતી છે, ઇત્યાદિ પ્રકારના શબ્દરૂપ તથા જ્ઞાનરૂપ વ્યવહારને જે અસાધારણ હેતુ તે દિક્( દિશા, ) Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. પૂરવાન્તિવાહેતુતિં। દૈશિક પરત્વ નામે જે દૂરત્વ છે, તથા દૈશિક અપરત્વ નામે જે અન્તિત્વ (સમીપતા ) છે, તે દૂરત્વ અને અતિકત્વને વિષય કરનારી જે બુદ્ધિ, તે બુદ્ધિ, તે બુદ્ધિતું, જે દ્રવ્ય અસાધારણ કારણ હોય તે દ્રવ્ય દિક્ ( દિશા) કહેવાય છે. વિષ્ણુળા:——દિશામાં (૧) સંખ્યા, (૨) પરિમાણ, (૩) પૃથ, (૪) સÀાગ, (૫) વિભાગ, એવા પાંચ ગુણે! રહે છે. દિશા એક છે, વિભુ છે, તથા નિત્ય છે, વિનમ્ -સૂર્યવિરાવછિન્નાઃ । સૂર્યનાં કિરણો વડે અવચ્છિન્ન જે કાળ તે દિન ( દિવસ. ) ટોક્ષા-મુલાવેેટવેવમન્ત્રપ્રદ્નમ્ ।ગુરૂના મુખથી પેાતાના ઇષ્ટદેવના માત્ર ગ્રહણ કરવા તે દીક્ષા. दुःखम् - सर्वेषां प्रतिकूलतया वेदनीयं દુઃલમ્ । સર્વ પ્રાણીઓને પ્રતિકૂલતારૂપે કરીને એટલે અનિષ્ટતા રૂપે કરીને જે જ્ઞાનના વિષય થાય છે તે દુઃખ કહેવાય છે. २. द्विष्टसाधनताविषयक जन्यज्ञानाजन्यद्वेषવિષયવસ્તુનઃ ટુલમ્ । ષ્ટિ સાધનતાને વિષય કરનારૂં જે જન્યજ્ઞાન છે, તે જ્ઞાનવર્ડ અજન્ય જે દ્વેષ છે, તે દ્વેષના જે વિષય હોય તથા ગુણ પણ હોય, તે દુઃખ કહેવાય છે. અર્થાત્ દ્વેષને જે વિષય તે દ્રિષ્ટ કહેવાય છે. દુઃખ વિષે બધા પ્રાણીઓને દ્વેષ હોય છે. માટે દુઃખ એ દ્રિષ્ટ કહેવાય છે. એવા દ્રિષ્ટ દુ:ખની સાધનતા સિંહ સર્પાદિામાં રહે છે તથા વરશૂલાદિકમાં રહે છે. માટે સિદ્ધ સર્પાદિક વિષે જે લેાકાને દ્વેષ થાય છે, તે ષ્ટિ સાધનતા જ્ઞાનવર્ડ થાય છે. માટે સિંહ સર્પાદિક વિષે દ્વેષ તે ષ્ટિસાધનતાજ્ઞાનવર્ડ જન્ય કહેવાય છે. અને તે દુઃખ બીજા કોઇ દ્રિષ્ટનું સાધન નથી માટે તે દુઃખ વિષે લેાકાતે જે દ્વેષ હોય છે, તે દ્રિષ્ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124